ત્રણ વિકલ્પ - 34

(55)
  • 2.9k
  • 3
  • 1.5k

ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૩૪ અનુપનાં મોતથી હર્ષદરાયને ઘેરો આઘાત લાગે છે. દીકરાના મોત કરતાં જે રીતે એનું મૃત્યુ થયું હતું એ કારણ વધારે આઘાતજનક હોય છે. ડોક્ટરે કહ્યું કે કોકેનનાં વધારે પડતાં નસાનાં કારણે મોત નીપજયું છે. જો પોલીસકેસ થાય તો ઓફિસમાં કોકેનની ખરીદી અને સેવન થતું હતું એ વાત બહાર આવે. સમાજમાં બદનામી અને અનુપનું નામ મૃત્યુ પછી વગોવાય એવું હર્ષદરાય ઇચ્છતા નથી. જો માધવને પણ ખબર પડે કે અનુપ કોકેનનો નસો કરતો હતો તો એને પણ દુ:ખ થાય. હર્ષદરાય એવું કશું થાય એ પહેલાં આ વાતને બંધ બારણે પતાવવાનું યોગ્ય સમજે છે. ડોકટર