કેસ નંબર - ૩૬૯, સત્યની શોધ - 10

(86)
  • 6k
  • 5
  • 3.4k

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ : ૧૦ ખત્રી વિક્રાંતને ધક્કો મારી નીલિમાનાં રૂમમાં જવા કહે છે. વિક્રાંતની નજર ત્યારે સંજય પર હતી. સંજયને એની વાત સાંભળી આંચકો લાગ્યો હતો. સંજયનું રીએક્સન જોઈ વિક્રાંત સમજી જાય છે કે અર્જુન આ દુનિયામાં નથી એ વાતની એને ખબર પડી ગઈ છે. અર્જુન આ દુનિયામાં નથી એ જાણી સંજયને જોરદાર આંચકો લાગ્યો હતો. કરણ વિચારતો હતો કે અર્જુન એના ભાઈને મુશ્કેલીમાં છોડી ના શકે. અર્જુન ક્યાં છે? એણે વિક્રાંતને બચાવવા માટે કોઈ પગલાં કેમ લીધા નથી? એ બધી મુંજવણનો જવાબ મળ્યો હતો. જે માણસ આ દુનિયામાં હોય નહીં,