કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - ૪૨

(88)
  • 5k
  • 2
  • 2.7k

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ - ૪૨ એ દિવસે અમદાવાદમાં રાજુને બોડીગાર્ડ ભગાડી જાય છે અને મુંબઈમાં નીલિમાને અંગાર ઉઠાવી જાય છે. એક દિવસમાં બે બનાવ બને છે જેની કોઈએ કલ્પના કરી નહોતી. અમદાવાદ અને મુંબઈમાં સન્નાટો થઈ ગયો હતો. રાજુ છટકી ગયો એ હકીકત સહન થઈ નહોતી ત્યાં નીલિમાનાં અપહરણની વાત જાહેર થઈ હતી. જે બધાના માટે અસહ્ય હતો. રાજુ બદલો લેવા શું કરશે એ શક્યતા વિષે ધ્યાનપૂર્વક ચર્ચા થતી હતી. પ્રતિકને જલ્દી સાજો કરવા માટે કેવી ટ્રીટમેન્ટ આપવી જોઈએ એ નક્કી થાય એ પહેલા મુંબઈમાં નીલિમા સાથે અંગાર શું કરશે એ ચિંતાનો