રહસ્યજાળ-(૧૦) ગફલત

(140)
  • 7.5k
  • 10
  • 2.9k

રહસ્યજાળ-(૧૦) ગફલત લેખક - કનુ ભગદેવ મુંબઈ વિક્ટોરિયા ટર્મિનસ પાસે નાની બાળકીનો મૃતદેહ - શ્રીમતી પાર્વતી જૈતાપુરકરનો તે બાળકી સાથે સંબંધ - બાળકીનું ખૂન તેના પિતા નારાયણે કર્યું છે તેવો શક વધુ ગહેરો થવો. વાંચો, કનુ ભગદેવની કલમે રોમાંચક કથા.