'અવાક’:કૈલાશ - માનસરોવર : એક અંતરયાત્રા. ભાગ: 29-30

by Dipak Raval Matrubharti Verified in Gujarati Travel stories

29 ઉતરતી વખતે ઘોડો નહીં મળે. ઢોળાવ બહુ ખતરનાક છે. સીધો ઢાળ. રસ્તામાં મોટા મોટા પથ્થર. ઘોડા ઉપરથી પડીએ તો સીધું માથું જ ફૂટે ! નાળિયેરની જેમ ! બે વર્ષ પહેલાં કોઈ અકસ્માત થયા પછી ઘોડાવાળાઓએ નક્કી કર્યું કે ...Read More