Graam Swaraj - 6 by Mahatma Gandhi in Gujarati Fiction Stories PDF

ગ્રામ સ્વરાજ - 6

by Mahatma Gandhi Matrubharti Verified in Gujarati Fiction Stories

૬ ગ્રામ સ્વરાજના પાયાના સિદ્ધાંતો ૧.માનવનું સૌથી અધિક મહત્ત્વ - પૂરી રોજગારી આપણે જે કાંઇ કરીએ તેમાં પ્રધાન વિચાર માનવહિતનો હોવો જોઇએ.૧ ધ્યેય તો માણસોનું સુખ અને સાથે સાથે તેમનો સંપૂર્ણ માનસિક ને નૈતિક વિકાસ સાધવાનું છે. ‘નૈતિક’ શબ્દ ...Read More