આ વાર્તામાં આલેખક ભારતીય સંસ્કૃતિમાં શૃંગારના મહત્વને ઊંડી રીતે ચર્ચા કરે છે. લેખક જણાવે છે કે હિંદુસ્તાનમાં પુરાતન કાળથી જ કામ અને શૃંગારને મહત્વ આપવામાં આવ્યું છે, અને આ વિષયોમાં કોઈ પ્રતિબંધ નહોતો. સમાજમાં શૃંગારિક વિષયો વિશેના દંભ વિશે પણ ચર્ચા કરાઈ છે, જ્યાં લોકો ખાનગીમાં આ વિષયો પર રસ ધરાવે છે પરંતુ જાહેરમાં આ વિશે વાત કરતાં શર્મા આવે છે. લેખક ગુણવંતશાહના વિચારને રજૂ કરે છે, જે સેકસને એક લલિતકલા ગણાવે છે અને તેના વિશે ખુલ્લા મનથી ચર્ચા કરવાની જરૂરિયાતને વ્યક્ત કરે છે. તેમણે આ વાતને ધ્યાનમાં રાખીને, બ્રહ્મચર્યની ખોટી વ્યાખ્યાના વિરોધમાં પોતાના વિચારો રજૂ કર્યા છે. આ ઉપરાંત, પુરાણિક ગ્રંથોમાં વિલાસ અને જાતીય ભાવનાઓના વર્ણનો પણ ઉલ્લેખિત છે, જે દર્શાવે છે કે આ વિષયને પવિત્રતા સાથે જોયું હતું. લેખકને લાગે છે કે સેકસ અને શૃંગારને ઇશ્વરિય આશિર્વાદ તરીકે સ્વીકારવા જોઈએ અને તેને અશ્લિલતા ગણાવવી યોગ્ય નથી. આ રીતે, લેખક ભારતીય સંસ્કૃતિમાં શૃંગાર અને સેકસ વિશેના વિચારધારાનો સમીક્ષા કરે છે, અને આ વિષયોને ખુલ્લા મનોવૃત્તિકે સાથે સ્વીકારવા પર ભાર મૂકતા છે. શૃંગારને મહત્વ by Naresh k Dodiya in Gujarati Magazine 10 1.6k Downloads 6.9k Views Writen by Naresh k Dodiya Category Magazine Read Full Story Download on Mobile Description પુરાતન કાળથી લઇને આપણો દેશ હિંદુસ્તાન હમેંશાં શૃંગારને મહત્વ આપતો રહ્યો છે.તત્કાલિન સમયમાં પણ કામ અને શૃંગાર કાવ્યો પર કોઇ પણ જાતનો પ્રતિબંધ હતો નહી.આપણે હમેશાં આધુનિકતાનો દંભ લઇને ફર્યા કરીયે છીએ,પણ કોઇ જાતિય વિષય કે શૃંગારિક વર્ણનો આવે છે ત્યારે આપણે દંભી બની જઇએ છીએ પણ ખાનગીમાં મોટાભાગના લોકોનો આ રસનો વિષય રહ્યો છે સમાજ કેટલો દંભી છે.બ્લ્યુ ફિલ્મોથી લઇને ઇન્ટરનેટ પોર્નને ખાનગીમાં હોંશે હોંશે જુએ છે,પણ જ્યારે જાહેરમાં ચર્ચાનો વિષય બને ત્યારે આપણે આપણો દંભનો મુખવટો પહેરી લઇએ છીએ.આપણા પૂર્વજો આવા વિષયો પ્રત્યે દંભી નહોતાં.એટલે તો કામશાસ્ત્ર,શૃંગાર-શતક અને મેઘદૂત જેવાં મહાકાવ્યો હિંદુસ્તાનમાં રચાયા છે. ગુણવંતશાહ લખે છે, સેકસ અંગે વાતો કરતી વખતે હું ગાંધીજીથી ઓછો નિખાલસ થવા ઇચ્છતો નથી.આ ચાલીસ મિનિટનાં વ્યકત્વ દરમિયાન તો હું નિખાલસ હોઇશ પછીની ખાતરી ન આપી શકું.સેકસ અંગે થોડીક એકેડમિક વાતો કરતી વખતે કોઇ પરમ પવિત્ર બાબત વિષે બોલી રહ્યો હોંઉ એવો અનૂભવ હું અત્યારે કરી રહ્યો છું.માણસની પ્રકૃતિદત્ત ઝંખનાઓનો મધુર ગુંજારવ સેકસ થકી પ્રગટ થતો જણાય છે.મારી નમ્ર માન્યતા એવી છે કે સેકસને લલિતકલાનો દરજ્જો પ્રાપ્ત થવો જોઇએ.આવું બને તો બે અંતિમોથી બચવું પડે-અતિરેક અને અભાવ. ગંદા અતિરેકનો રેલો છેક એઇડસ સુધી લંબાયો છે અને આર્દશમાં ખપેલા હઠીલા અભાવનો રણવિસ્તાર ગલત માન્યતાને કારણે બ્રહ્મચર્ય તરીકે ઓળખાય છે. આવું વ્યકત્વ ગુણવંતશાહ જ આપી શકે.સવાલ આપણી સામે આવી ઉભો રહે છે.શું સેકસની વાતો કરવી એ અશ્લિલતા છે તો જે દેશનાં ખજુરાહો જેવા પવિત્ર મંદિર જેવા સ્થાપત્યમાં કોતરાયેલા રતિશિલ્પોને અશ્લિલતા ગણવી કે આપણી શૃંગારીક સંસ્કૃતિની ધરોહર! રામાયણથી મહાભારત સુધીનાં ગ્રંથોમાં વિલાશપ્રચુર વર્ણનો જોવાં મળે છે.આપણા દેવી-દેવતાઓના જાતિયઆવેગોને વિલાશ વર્ણનો લખેલાં છે.શિવ અને પાર્વતીનાં વિલાશપ્રચુર વર્ણનો કુમારસંભવમાં જોવા મળે છે. More Likes This ધ ગ્રેટ રોબરી - 4 by Anwar Diwan ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન by Anwar Diwan લેખાકૃતી - 1 by Story cafe The Timeless Wisdom of the Gita - Chapter 3 by Chandni Virani અપરાજિતા સાયબર સુરક્ષા - ભાગ 1 by Zala Dhrey રેટ્રો ની મેટ્રો - 1 by Shwetal Patel મારો દેશ અને હું... - 1 by Aman Patel More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories