સંધ્યા - 33

  • 1.8k
  • 1
  • 948

સંધ્યાએ ખુબ મોટી અપેક્ષા એ કુમળા બાળક પાસે રાખી હતી. એને હતું કે, રોજ કોઈને કોઈ ખોટી વાત રજુ કરીને અભિમન્યુને ખોટી આશા આપવી એના કરતા હકીકત જણાવી દેવી એજ યોગ્ય છે. સંધ્યાએ પોતાની વાત તો અભિમન્યુને કહી દીધી પણ એ અભિમન્યુ મમ્મી દુઃખી ન થાય એ હેતુથી એની સામે કઈ જ બોલી ન શક્યો પણ એ આ બધું જ એના દાદા પાસે જઈને બોલ્યો, "દાદા! પપ્પા મારી ગિફ્ટ લઈને ક્યારેય પાછા આવશે જ નહીં. કૃષ્ણજીને એમની ખુબ જરૂર હતી એટલે એમણે પપ્પાને ત્યાં જ રોકી લીધા છે. એ ક્યારેય નહીં આવે.""તને આવું કોને કહ્યું?""મને આ બધુ મમ્મીએ કીધું. અને