પાલીતાણા ના જૈન મંદિર નો સમૂહ.....1 અને 2

by Chaula Kuruwa Matrubharti Verified in Gujarati Travel stories

વૈષવિક વિરાસત કહી શકાય તેવા પાલીતાણાના જેન મંદિરો ભવ્ય અને સુંદર છે. ઇતિહાસમાં અજોડ કહી શકાય તેવા પણ છે. ૧૯૭૭ ફૂટ ઊંચા શેત્રુજ્ય પર્વત પર આ ૮૬૬ સંગેમરમરના મંદિરોનો સમૂહ આવેલો છે. આવા આટલી ઊંચાઈ ...Read More