જીવનશૈલી - ૬ - જીવન માં આવતી મુશ્કેલી અને સમાધાન ભાગ ૨

by Jinal Vora Matrubharti Verified in Gujarati Motivational Stories

૪) વૃદ્ધાશ્રમ માં પોતાના દીકરાઓ એમના માં બાપ ને મોકલી દે છે શા માટે? કેમ કે એમને એમની મરજી મુજબ ચાલવું હોય છે. એ વધના લાગવા લાગે છે. બોજ લાગવા લાગે છે. એ વિચાર્યું છે જયારે તમે નાના હતા ...Read More