Premchandjini Shreshth Vartao - 19 by Munshi Premchand in Gujarati Short Stories PDF

પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 19

by Munshi Premchand Matrubharti Verified in Gujarati Short Stories

બાળક સ્વભાવે જ ચંચળ હોય છે. સુખ કે દુઃખની સ્થિતિમાંય એ વિનોદપ્રિય હોય છે. નથુવાનાં મા બાપ મરી ગયા પછી એ અનાથ છોકરો ભોલેનાથ ને ઘેર જ મોટે ભાગે પડ્યો રહેતો હતો. રાય સાહેબ ભોલેનાથ દયાળુ માણસ હતા. ક્યારેક તેઓ પેલા છોકરાનો ...Read More