ભગવાન મહાવીર પ્રરૂપિત-અહીંસા પરમોધર્મ

by Dada Bhagwan Matrubharti Verified in Gujarati Spiritual Stories

અહિંસા એ જ ધર્મ છે અને અહિંસા એ જ અધ્યાત્મની ઉન્નતી છે. અહિંસા એટલે મન, વચન, કાયાથી કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ના થાય, એ જાણપણામાં રેહવું જોઇએ, શ્રદ્ધાપણામાં રહેવું જોઈએ અને વર્તનમાં રહેવું જોઈએ, તો એ બની ...Read More