Sourashtrano Amar Itihas - 8 - last part by કાળુજી મફાજી રાજપુત in Gujarati Book Reviews PDF

સૌરાષ્ટ્ર નો અમર ઇતિહાસ - ભાગ 8 - છેલ્લો ભાગ

by કાળુજી મફાજી રાજપુત Matrubharti Verified in Gujarati Book Reviews

રામવાળોવ. સ. ૧૯૭૦ થી ૧૯૭૧.મરાઠાએ મારી મારીને જેર કરેલી કાઠી કોમ ગાયકવાડનાં ધારી અમરેલી પરગણામાં નવરી પડી હતી. ચોરવું, ચારવું અને અબળાઓની આબરૂ પાડવી એ એના એદી જીવતરના ત્રણ ઉદ્યમેા થઈ પડ્યા હતા. એના ગરાસ ચાસ તો ગાયકવાડના અક્કડ ...Read More