Mushkelio dur karta shikho book and story is written by Amit R Parmar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Mushkelio dur karta shikho is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મુશ્કેલીઓ દૂર કરતા શીખો - Novels
by Amit R Parmar
in
Gujarati Motivational Stories
એક દિવસ ત્રણ મીત્રો અજય, વિજય અને સંજય જંગલમા શીકાર કરવા ગયા. આખો દિવસ તેઓ શીકાર પાછળ ફર્યા પણ શીકાર ન મળ્યો. હવે બન્યુ એવુ કે તેઓ શીકાર ગોતવામાને ગોતવામા રસ્તો ભુલી ગયા અને જંગલમા ક્યાંય ખોવાઇ ગયા. તેઓએ રસ્તો શોધવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ રસ્તો મળ્યો નહી. ઉપરથી ખુબ અંધારુ પણ થઈ ગયુ હતુ એટલે તે ત્રણેય મીત્રોએ જંગલમાજ રાતવાસો કરી સવારે ત્યાંથી પ્રસ્થાન કરવાનો નિર્ણય કર્યો. રાત્રે કોઇ તકલીફ ન પડે તેમજ સુરક્ષા જળવાઇ રહે તે માટે ત્રણેય મીત્રોએ વારાફરથી ચોકીદારી કરવાનો નિર્ણય કર્યો જેમા એક વ્યક્તી જાગે અને બાકીના બે વ્યક્તીઓની રક્ષા કરે. રાત્રે જાગવાનો પહેલો
એક દિવસ ત્રણ મીત્રો અજય, વિજય અને સંજય જંગલમા શીકાર કરવા ગયા. આખો દિવસ તેઓ શીકાર પાછળ ફર્યા પણ શીકાર ન મળ્યો. હવે બન્યુ એવુ કે તેઓ શીકાર ગોતવામાને ગોતવામા રસ્તો ભુલી ગયા અને જંગલમા ક્યાંય ખોવાઇ ગયા. તેઓએ ...Read Moreશોધવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ રસ્તો મળ્યો નહી. ઉપરથી ખુબ અંધારુ પણ થઈ ગયુ હતુ એટલે તે ત્રણેય મીત્રોએ જંગલમાજ રાતવાસો કરી સવારે ત્યાંથી પ્રસ્થાન કરવાનો નિર્ણય કર્યો. રાત્રે કોઇ તકલીફ ન પડે તેમજ સુરક્ષા જળવાઇ રહે તે માટે ત્રણેય મીત્રોએ વારાફરથી ચોકીદારી કરવાનો નિર્ણય કર્યો જેમા એક વ્યક્તી જાગે અને બાકીના બે વ્યક્તીઓની રક્ષા કરે. રાત્રે જાગવાનો પહેલો
આ મુશ્કેલીઓ શું છે ? ૧૦૦૦ કિલોના પત્થરને હાથેથી ઉપાડવાનુ કહેવામા આવે તો તે આપણાથી ઉપડે નહી કારણકે તે આપણા શરીરના સામર્થ્યની બહાર છે એટલેકે આપણા માટે તે મુશ્કેલ છે તો આવા સામર્થ્ય બહારના કાર્યને મુશ્કેલી કહી શકાય. ...Read Moreજો તે પત્થરને ઉપાડવાનો કોઇ ઉપાય કે ટેક્નીક મળી આવે તો પછી મુશ્કેલી જેવુ કશુ બચતુ હોતુ નથી. આમ મુશ્કેલી એ એક એવી પરીસ્થીતિ છે કે જેનો સામનો કરવાની શક્તી્ કે ઉપાય આપણી પાસે હાથવગો નથી, એક વખત કોઇ પરીસ્થીતિનો ઉપાય મળી જાય કે તેનો સામનો કરવાની શક્તી આવી જાય તો પછી મુશ્કેલી જેવુ કશુજ બચતુ હોતુ નથી. આમ આ દુનિયામા
સ્ટેપ્સસમસ્યાના સમાધાન માટે નીચે પ્રમાણેના ઉપાયો અજમાવી શકાય.૧) સાચુ કારણ શોધો. કોઇ પણ સમસ્યાનો કાયમી ઉકેલ ત્યાં સુધી નથી લાવી શકાતો હોતો કે જયાં સુધી તેના આવવાના કારણોની જાણ ન થાય. તમને ખબરજ ન હોય કે કોઇ સમસ્યા ...Read Moreઅને કેવી રીતે ઉદ્ભવી છે તો તમે તેનો સાચો ઇલાજ કેેવી રીતે સમજી શકો? માટે જે કંઈ પણ સમસ્યા હોય તે કેવી રીતે ઉદ્ભવી છે, તેનુ મુળ કારણ શું છે તેનો શાંતીથી વિચાર કરી, જુદી જુદી શક્યતાઓ તપાસી જુઓ કે શું આમ હોઇ શકે ? આવુ થઈ શકે ? આવુ કેવી રીતે થઈ શકે ? મારાથી ક્યાં ખામી રહી ગઈ? ક્યાં
૯) પોઝીટીવ રહો. સમસ્યાનુ સમાધાન લાવવા માટે સૌ પ્રથમતો સમસ્યાઓને હકારાત્મક દ્રષ્ટીકોણથી જોતા શીખવુ જોઇએ. જ્યાં સુધી તમે તેને આવા દ્રષ્ટીકોણથી નહી જુઓ ત્યાં સુધીતો નાની એવી સમસ્યા પણ તમને મોટા પહાડ જેવડીજ લાગશે. આવી નાની નાની બાબતોજ ...Read Moreલાગવા લાગે તો જે ખરેખર જટીલ બાબતો છે એ તો આપણા માટે અશક્યજ બની જાય એટલેકે સમસ્યાઓને એક યોગ્ય દ્રષ્ટીકોણથી મુલવવામા આવે તો કઠીન લાગતા કાર્યોને પણ સરળ બનાવી શકાતા હોય છે. સામાન્ય રીતે એવુ જોવા મળતુ હોય છે કે મુશ્કેલીઓ, દુ:ખ કે અડચણો આવે છે ત્યારે વ્યક્તી હાંફળો ફાંફળો બની જતો હોય છે, તે એવી ચીંતાઓ કરવા લાગતો હોય છે કે હવે
સમસ્યાઓ આવેજ નહી તેના માટે નેચેના ઉપાયો અજમાવી શકાય. ૧) મુશ્કેલીઓને દુર રાખવાનો સૌથી પહેલો ઉપાય છે સતર્ક રહો. તમે જે કંઈ પણ કાર્ય કરી રહ્યા છો તેમા સંપુર્ણ સતર્કતા દાખવો, તમામ બાબતો, ઘટનાઓની માહિતી મેળવતા રહો, તેનુ અર્થઘટન, ...Read Moreકરતા રહો, માર્ગમા આવતી સમસ્યાઓ પ્રત્યે સાવધાન રહો, કોઇ પણ પ્રકારની ગેરમાન્યતા કે ગાફલતમા ન રહો કારણકે એક નાની એવી ગાફલત ખુબ મોટુ કે ગંભીર પરીણામ લાવી શકે છે. જેમ કોઇ મોટા રોગના લક્ષણોને અવગણવાથી સમય જતા તે મોટી બીમારીનુ સ્વરુપ ધારણ કરી લેતુ હોય છે તેવીજ રીતે પોતાના હેતુઓ પ્રત્યે સજાગ ન રહેવાથી હાથમા આવેલી બાજી જુટવાઈ જતી હોય છે.