sriram no rajyabhishek book and story is written by પુરણ લશ્કરી in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. sriram no rajyabhishek is also popular in Mythological Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
શ્રી રામનો રાજ્યાભિષેક - Novels
by પુરણ લશ્કરી
in
Gujarati Mythological Stories
જ્યારે રાવણનો વધ કરી અયોધ્યા પરત ફર્યા ,ત્યારે ઠેર ઠેર લોકોના હૈયામાં આનંદ અને ઉલ્લાસ ભરેલા હતા. ત્રણે માતાઓ આનંદ માં ભાવવિભોર બની હતી. તેમને આજે જાણે સ્વર્ગથી પણ વધારે સુખ મળી ગયું હતું ! તો વળી ભરત અને શત્રુઘ્ન નાનું પૂછવું જ શું ? આખા અયોધ્યા નગર માં ઉત્સવ નો માહોલ બન્યો હતો. જ્યારે શ્રી રામ અયોધ્યા પહોંચ્યા, ત્યારે કહેવાય છે એ એમના ૧૪ વર્ષના વનવાસ નો છેલ્લો દિવસ હતો .૧૪ વર્ષ પુરા થયા બાદ ભગવાન શ્રીરામ આજે અયોધ્યા પહોંચ્યા . એટલે જ તે દિવસને દિવાળી તરીકે કદાચ આપણે ઉજવીએ છીએ . શ્રીરામના અયોધ્યામાં આવવાના સમાચાર ગુરુ
જ્યારે 'રામ ' રાવણનો વધ કરી અયોધ્યા પરત ફર્યા ,ત્યારે ઠેર ઠેર લોકોના હૈયામાં આનંદ અને ઉલ્લાસ ભરેલા હતા. ત્રણે માતાઓ આનંદ માં ભાવવિભોર બની હતી. તેમને આજે જાણે સ્વર્ગથી પણ વધારે સુખ મળી ગયું હતું ! તો વળી ...Read Moreઅને શત્રુઘ્ન નાનું પૂછવું જ શું ? આખા અયોધ્યા નગર માં ઉત્સવ નો માહોલ બન્યો હતો. જ્યારે શ્રી રામ અયોધ્યા પહોંચ્યા, ત્યારે કહેવાય છે એ એમના ૧૪ વર્ષના વનવાસ નો છેલ્લો દિવસ હતો .૧૪ વર્ષ પુરા થયા બાદ ભગવાન શ્રીરામ આજે અયોધ્યા પહોંચ્યા . એટલે જ તે દિવસને દિવાળી તરીકે કદાચ આપણે ઉજવીએ છીએ . શ્રીરામના અયોધ્યામાં આવવાના સમાચાર ગુરુ
ક્રમશઃ (ગત અંકથી શરૂ )અયોધ્યા ની રાજગાદી પર શ્રી રામચંદ્રજી બિરાજી રહ્યાં છે .બાજુમાં જાનકી છે બીરાજેલા છે .અત્યંત શોભા વધી રહી છે ,લાગે છે કે અયોધ્યામાં સ્વર્ગ સ્થાપિત થયું છે !અથવા તો જાણે કે અયોધ્યા સ્વયં સ્વર્ગ થી ...Read Moreસુંદર બની ગયું છે. ચૌદ વર્ષ રામના વનવાસ ના ક્યાં વીતી ગયા અને એ ચૌદ વર્ષના વનવાસના વિયોગનું દુઃખ જાણે કે એક પળમાં વિસરાય ગયું !,ત્રણે માતાઓએ શ્રી રામચંદ્ર અને જાનકીજી ની મંગલ આરતી ઉતારી અને ખૂબ અંતરથી આશિષ આપ્યા .ભરત ,શત્રુઘ્ન અને લક્ષ્મણ શ્રી રામજીના આસપાસ સેવા માટે ગોઠવાયા .અત્યંત મનોહર છબી લાગી રહી હતી .આજે અયોધ્યાના લોકોને આણંદનો