GULABNI KALI book and story is written by Dr. Damyanti H. Bhatt in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. GULABNI KALI is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ગુલાબની કળી - Novels
by Dr. Damyanti H. Bhatt
in
Gujarati Moral Stories
ગુલાબની કળી ભાગ-1 (ભ્રૂણહત્યા સમાજ માટે કલંક છે.....) માનસી બહેને કહ્યું, સાંભળો છો,,રમણીકભાઈએ કહ્યુંઃ શું છે,, માનસીબેનઃ તમારે ક્યાં કંઈ સાંભળવું છે,,રમણીકભાઈએ કહ્યું, હા, સાંભળું છું.બોલને,,શું કહેવું છે,, માનસીબેન બોલ્યાં, રમેશ અને તેની વહુ મોના, લેડી ડોક્ટરને તબિયત બતાવી ઓવ્યાં.રમણીકભાઈએ કહ્યું , ડોક્ટરે શું કહ્યું,, માનસીબેનઃ ડોક્ટરે કહ્યું, તબિયત સારી છે,,પણ બેબી ઓવશે ,,,,તો,,,, રમણીકભાઈ કહે,, તો તો સારું જ ને વળી,,,, લક્ષ્મી આવશે,, આપણે ત્યાં,,,વધાવી લેજો,, લક્ષ્મીજીની પધરામણી થાય તેતો બહું સારું કહેવાય,,, ગુસ્સે થઈને માનસીબેન બોલ્યાં,,કે,, લો,,વધાવી લ્યો,, તમારે શું છે,,કહેવું છે,,, તમારે ક્યાં કંઈ જવાબદારીઓ ઉઠાવવી છે,,, તમારે તો વાતો કરવી છે,,,હું કહું.....છું ,,,કે તમારે કંઈ વિચાર
ગુલાબની કળી ભાગ-1 (ભ્રૂણહત્યા સમાજ માટે કલંક છે.....) માનસી બહેને કહ્યું, સાંભળો છો,,રમણીકભાઈએ કહ્યુંઃ શું છે,, માનસીબેનઃ તમારે ક્યાં કંઈ સાંભળવું છે,,રમણીકભાઈએ કહ્યું, હા, સાંભળું છું.બોલને,,શું કહેવું છે,, માનસીબેન બોલ્યાં, રમેશ અને તેની વહુ મોના, લેડી ડોક્ટરને તબિયત ...Read Moreઓવ્યાં.રમણીકભાઈએ કહ્યું , ડોક્ટરે શું કહ્યું,, માનસીબેનઃ ડોક્ટરે કહ્યું, તબિયત સારી છે,,પણ બેબી ઓવશે ,,,,તો,,,, રમણીકભાઈ કહે,, તો તો સારું જ ને વળી,,,, લક્ષ્મી આવશે,, આપણે ત્યાં,,,વધાવી લેજો,, લક્ષ્મીજીની પધરામણી થાય તેતો બહું સારું કહેવાય,,, ગુસ્સે થઈને માનસીબેન બોલ્યાં,,કે,, લો,,વધાવી લ્યો,, તમારે શું છે,,કહેવું છે,,, તમારે ક્યાં કંઈ જવાબદારીઓ ઉઠાવવી છે,,, તમારે તો વાતો કરવી છે,,,હું કહું.....છું ,,,કે તમારે કંઈ વિચાર
ક્રમશઃ- ભાગ-૧ થી,,,,,,ચાલુ,,,,,, તો હે,,,,દાદીમા,,,,દાદાને જ્યારે ધંધામાં ખોટ ગઈ હતી,, ત્યારે તમને કોણે મદદ કરી હતી,,?, માનસીબેન,,, (દાદીમા) બોલ્યાં,,, અ તો છે ને મારા નણંદબા,,, રાધાબેન ખૂબ જ પૈસાવાળા હતાં ને મોટા દિલના હતાં, તેથી તેણે તેના ભાઈને ખૂબ ...Read Moreમદદ કરી હતી. હવે છેલ્લો સવાલ,,,મારા પપ્પા - રમેશભાઈના લગ્ન થયાં, ને તમારે પૈસાની જરૂર હતી, ત્યારે તમને કોણ, મદદરૂપ થયું હતું,,,?અરે શું એકની એક વાતો પૂછ્યાં કરે છે,,, અમારા રાધાબા, વળી બીજુ કોણ,,,?સાચું કહું,!!! મારી નણંદ રાધાબેન હતામે એ દેવી હતા, દેવી,,!!!!,એનાથી કોઈનું દુઃખ જોયું ન જાય,બિચારા જીવ્યાને ત્યાં સુધી અમારા બધાં જ દુઃખમાં ભાગીદાર થયાં છે....હો.....એ દેવ થયાં