Prem Vachan book and story is written by D.H. in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Prem Vachan is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમ વચન - Novels
by D.H.
in
Gujarati Love Stories
નારાયણ ના સાત અવતાર પછી એટલે કે ક્રિષ્ન ભગવાને પ્રેમની પરિભાષા સમજાવી. શું કામ સાતમા અવતાર પછી જ? કારણ કે નારાયણ ના આ સાત અવતાર એ પ્રેમના સાત વચનનું પ્રતીક છે.પહેલો અવતાર એટલે મસ્ત્ય અવતાર. રાજા સત્યવ્રત ના આહવાનથી ભગવાન નારાયણ મસ્ત્ય અવતાર રૂપે પ્રજાની સુરક્ષા હેતુ આવે છે. એક બાજુ નારાયણ પ્રજાની રક્ષા કરે તો બીજી બાજુ અસુરો વેદોને નષ્ટ કરવા જઈ રહ્યાં છે. નારાયણ ધર્મ સંકટમાં આવી ગયા. પ્રજાની રક્ષા કરવી કે વેદો બચાવવા. ત્યારે માં લક્ષી એનો સાથ આપે છે, અને વેદો ની રક્ષા માં લક્ષ્મી કરે છે. આવી વિકટ પરિસ્થિતિ માં પણ માં લક્ષ્મીએ ભગવાન શ્રી નારાયણનો સાથ ન છોડ્યો. એટલેજ પ્રેમનું પહેલું વચન એ નારાયણ ના પહેલા અવતાર પરથી સમજાય છે કે એકબીજા નો સાથ ક્યારેય ન છોડવો.
નારાયણ ના સાત અવતાર પછી એટલે કે ક્રિષ્ન ભગવાને પ્રેમની પરિભાષા સમજાવી. શું કામ સાતમા અવતાર પછી જ? કારણ કે નારાયણ ના આ સાત અવતાર એ પ્રેમના સાત વચનનું પ્રતીક છે.પહેલો અવતાર એટલે મસ્ત્ય અવતાર. રાજા સત્યવ્રત ના આહવાનથી ...Read Moreનારાયણ મસ્ત્ય અવતાર રૂપે પ્રજાની સુરક્ષા હેતુ આવે છે. એક બાજુ નારાયણ પ્રજાની રક્ષા કરે તો બીજી બાજુ અસુરો વેદોને નષ્ટ કરવા જઈ રહ્યાં છે. નારાયણ ધર્મ સંકટમાં આવી ગયા. પ્રજાની રક્ષા કરવી કે વેદો બચાવવા. ત્યારે માં લક્ષી એનો સાથ આપે છે, અને વેદો ની રક્ષા માં લક્ષ્મી કરે છે. આવી વિકટ પરિસ્થિતિ માં પણ માં લક્ષ્મીએ ભગવાન શ્રી
સંસારને પ્રેમનું બીજું વચન શીખવવા ભગવાન શ્રી નારાયણ અને માં લક્ષ્મી ના પ્રેમમાં ફરી એક વિરહ ની ઘડી એટલે કે નારાયણનો બીજો અવતાર.ભગવાન શ્રી નારાયણ મા લક્ષ્મી ને કહે છે, કે તમે સિર સાગરની ગહેરાયમાં લુપ્ત થઈ જશો. અને ...Read Moreતમને શોધવા માટે આવીશ. આ કાર્યમાં સંપૂર્ણ સંસાર મારી મદદ કરશે. (એક પ્રશ્ન આપણને થવો જોઈએ, કે જે પ્રેમ સમજાવે છે એ જ આટલા વિરહ શું કામ ભોગવે છે? કારણ કે જે પ્રેમ વિરહની અગ્નિમાં બળીને સોનાની જેમ ચમકી ઉઠે, જે પરીશુદ્ધ હોય, એ જ તો આ સંસારનું માર્ગદર્શન કરવા યોગ્ય હોય છે.)લક્ષ્મી જ સમૃદ્ધિ છે, લક્ષ્મી ધન છે, પણ
પ્રેમનું ત્રીજું :- " પ્રેમમાં સુંદરતાનું કોઈ સ્થાન નથી. પ્રેમ જ સુંદરતા છે. પ્રેમ માત્ર મનનો સંબંધ છે, શરીરનો નહિ."નારાયણનું આહવાન કરતા - કરતા ઇન્દ્ર લોકમાં બૃહસ્પતિ અને ઇન્દ્ર દેવના નેતૃત્વમાં એક ખૂબ મોટા યજ્ઞનું આયોજન થતું હતુ. યજ્ઞનું ...Read Moreહતું પૃથ્વીને અસુર હિરણ્યાક્ષ થી બચાવવી. અસુર હિરણ્યાક્ષ ખૂબ શક્તિશાળી હતો. હિરણ્યાક્ષે પોતાની શક્તિથી પૃથ્વીને અનેકો વખત ક્ષતિ પહોંચાડી છે. બધા દેવતાઓ હિરણ્યાક્ષથી પરાજિત થય ગયા. ત્યારે ઇન્દ્રદેવ નારાયણના આહવાન માટે યજ્ઞ કરે છે. ત્યારે માં લક્ષ્મી ઇન્દ્રદેવ સામે પ્રકટ થાય છે અને કહે છે કે, પૃથ્વી લોકની રક્ષા હેતુ અને જગત માતા હોવાથી હું ભૂ-દેવીના રૂપમાં પૃથ્વી પર અવતરિત
આપણે બધા ભક્ત પ્રહલાદને જાણીએ છીએ. જે તેની ભગવાન નારાયણ પ્રત્યેની ભક્તિ માટે પ્રસિદ્ધ છે. પ્રહલાદ જ્યારે નાનો હતો ત્યારથી જ નારાયણ ની અપાર ભક્તિ કરતો હતો. પરંતુ આ વાત તેના પિતાજી એટલે કે હિરણ્યકશિપુ (હિરણ્યકશ્યપ) ને પસંદ ન ...Read Moreતેથી હિરણ્યકશિપુ પ્રહલાદને મારવા માટે અનેકો પ્રયાસ કરે છે. તેને ઝેર આપે છે, હાથીના પગ નીચે કચડાવે છે, તેને ઝેરી સર્પોથી ભરેલા ઓરડામાં પુરે છે, પરંતુ દરેક વખતે પ્રહલાદ બચી જાય છે. હવે હિરણ્યકશિપુ પોતાની બહેન હોલિકા, કે જેની પાસે એક ખાસ પ્રકારની શક્તિ હતી, તેની મદદ લે છે. તે શક્તિ એટલે કે તેને અગ્નિ બાળી ના શકે. એક દિવસ
"નારાયણનો પાંચમો અવતાર અને પ્રેમનું પાંચમું વચન."એક સમય એવો હતો, કે જ્યારે આ પૃથ્વી પર અત્યંત શક્તિશાળી અસુર રાજ બલિરાજા રાજ કરતો હતો. સંસારમાં શક્તિશાળી રાજા અને એક સારા રાજા પણ હતા. તેમની પ્રજા પણ તેનાથી પ્રસન્ન હતી. પરંતુ ...Read Moreએની પત્ની જ એનાથી પ્રસન્ન ન હતી. બલિરાજા પૂછે છે, શું થયું મહારાણી? તમે આટલા દુ:ખી કેમ છો? મહારાણી કહે છે, મહારાજ તમે સંપૂર્ણ સંસારમાં સર્વ શક્તિશાળી છો, તમે પાતાળ લોક, પૃથ્વી લોક પર રાજ કરો છો. પરંતુ હું ઇચ્છું છું કે તમે સમસ્ત બ્રહ્માંડમાં રાજ કરો. અસુરો માં આજ સુધી કોઈ ઇન્દ્ર બન્યું નથી. હું એવું ઇચ્છું છું કે