True love book and story is written by Navdip in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. True love is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સાચો પ્રેમ - Novels
by Navdip
in
Gujarati Fiction Stories
ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ (ગુજરાત એસ ટી )ની બસ માં દરરોજ નજીક ના વીસ કિલોમીટર દૂર ના ગામ ગોલાઘર થી જિલ્લા મથક જૂનાગઢ અપડાઉન કરતી નિશા તેની બાજુ માં જ બેસેલા સૂરજ ને કહી રહી હતી નિશા : ચાલ ને સુરજ આજે ઉપરકોટ જવું છે કોલેજ નથી જવું. સુરજ :આજે નહી પછી ક્યારેક. વાત એમ હતી કે સુરજ નિશા ની બાજુ ના ગામ મજેવડી માં રહેતો હતો તેથી અપડાઉન વખતે બંને એક જ બસ માં ભેગા જૂનાગઢ જતા હતા બંને ખેડૂત ના સંતાન હતા બંને સમાન આર્થિક પરિસ્થિતિ ધરાવતા પરિવાર માંથી આવતા હતા બંને એક જ જ્ઞાતિ ના હતા બંને
ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ (ગુજરાત એસ ટી )ની બસ માં દરરોજ નજીક ના વીસ કિલોમીટર દૂર ના ગામ ગોલાઘર થી જિલ્લા મથક જૂનાગઢ અપડાઉન કરતી નિશા તેની બાજુ માં જ ...Read Moreબેસેલા સૂરજ ને કહી રહી હતી નિશા : ચાલ ને સુરજ આજે ઉપરકોટ જવું છે કોલેજ નથી જવું. સુરજ :આજે નહી પછી ક્યારેક. વાત એમ હતી કે સુરજ નિશા ની બાજુ ના ગામ મજેવડી માં રહેતો હતો તેથી અપડાઉન વખતે બંને એક જ બસ માં ભેગા જૂનાગઢ જતા હતા બંને ખેડૂત ના સંતાન હતા બંને સમાન આર્થિક પરિસ્થિતિ ધરાવતા પરિવાર માંથી આવતા હતા બંને એક જ જ્ઞાતિ ના હતા બંને
સૂરજ ને મન માં જ પસંદ કરી ને નિશા સુરજ પ્રેમ પ્રસ્તાવ મૂકે એની રાહ જોતી હતી સુરજ ને પણ નિશા પ્રત્યે પ્રેમ તો હતો જ પણ ...Read Moreગામડા ના રૂઢિચુસ્ત પરિવાર નો પુત્ર હતો ઘર માં તેના પ્રેમ ની ખબર પડે તો વિરોધ થાય તેવો તેને ડર લાગતો હતો તેને શુ કરવું કઈ સમજાતું ન હતું ખુબ જ વિચાર ને અંતે તેણે સુરજ નક્કી કરે છે કે નોકરી ના મળે ત્યાં સુધી મારે મન ની વાત નિશા ને કે બીજા કોઈ ને જાણ કરવી નથી પણ બે સાચો પ્રેમ કરતા વ્યક્તિ કહ્યા વિના સમજી જ જાય છે એમ
નિશા ને ઉપર કોટ માં જવા ની ઘણી ઈચ્છા હતી એટલે તે સુરજ ને સાથે આવવા સમજાવે છે ઘણી સમજાવટ ને અંતે સુરજ માની જાય છે ...Read More જૂનાગઢ ઐતિહાસિક નગર હોવાથી ત્યાં ઘણા જોવા લાયક સ્થાન છે ઉપર કોટ નો કિલ્લો નવઘણ કૂવો અડી કડી વાવ નીલમ અને કડાનાળ નામની બે તોપ નરસિંહ સરોવર અશોક નો શિલાલેખ સુદર્શન તળાવ (અશોક ના શીલાલેખ પાસે ) દામોદર કુંડ નરસિંહ મહેતા નો ચોરો (તેમનું નિવાસ સ્થાન ) નાગર વાડા નું રણછોડરાયજી મંદિર માંગનાથ મહાદેવ મંદિર (નાગર વાડા ) બુઢેશ્વર મંદિર (નીચી બારી પાસે નાગર વાડા )મોતી બાગ સક્કર
એ બધી ખાલી વાતો થાય તને ખબર છે મેં બે કે ત્રણ દિવસ અગાઊ છાપા માં ઍક સત્ય ઘટના આધારિત વાર્તા વાંચેલી તેમાં એવુ હતું ...Read Moreકે ભાવનગર જિલ્લા ના ઍક રાજકારણી અને ઍક ઉદ્યોગપતિ બંને ખાસ મિત્રો હતા અને પાડોશી પણ હતા રાજકારણી ની દીકરી અને ઉદ્યોગપતિ ના દીકરા વચ્ચે પ્રેમ સબંધ બંધાયો એટલું બોલી ને સુરજ પાણી પીવા રોકાઈ ગયો. અને નિશા સુરજ ની સામે જોઈ રહી બે મિનિટ પછી તે બોલી આગળ શુ થાય છૅ એ તો કહે જલદી? સુરજ કહે પછી બંને એ ભાગી ને લગ્ન કરી લીધા તેના થી દીકરી ના માતા