jalekranti book and story is written by પ્રથમ પરમાર in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. jalekranti is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
જલેક્રાંતિ - Novels
by પ્રથમ પરમાર
in
Gujarati Moral Stories
આજ સુષમાને મર્યા તો 22 વર્ષ પૂરા થઈ ગયા હતા પણ ઈકબાલ જીવી રહ્યો હતો તેની એકની એક દીકરી સુઝેન ના સહારે!આજથી 25 વર્ષ પહેલાં જ્યારે હિન્દુ મુસલમાન ના ઝઘડા થતા હતા ત્યારે તે ભયાનક વાતાવરણમાં ઈકબાલ નામના માસ્તરે તેના જ ગામની હિન્દુ છોકરી સુષ્મા સાથે ભાગીને વિવાહ કરેલા ને ગામ છોડી બીજા ગામમાં રહેવા જતા રહેલા છેક ત્રણ વર્ષે તે મળ્યા ત્યારે સુષમાના પેટમાં સુઝેન રમતી હતી અને ગામલોકોએ ઈકબાલ ની આંખોમાં ધગધગતા સળિયા ઘુસેડી દીધેલા પોલીસ પહોંચી એટલે ઈકબાલ તો જીવ્યો પણ તેની આંખો પાછી ક્યારેય ન આવી શકી. સુષ્માં તો આ લાડકવાઈ પણ વાચા વિહીન દીકરી
આજ સુષમાને મર્યા તો 22 વર્ષ પૂરા થઈ ગયા હતા પણ ઈકબાલ જીવી રહ્યો હતો તેની એકની એક દીકરી સુઝેન ના સહારે!આજથી 25 વર્ષ પહેલાં જ્યારે હિન્દુ મુસલમાન ના ઝઘડા થતા હતા ત્યારે તે ભયાનક વાતાવરણમાં ઈકબાલ નામના માસ્તરે ...Read Moreજ ગામની હિન્દુ છોકરી સુષ્મા સાથે ભાગીને વિવાહ કરેલા ને ગામ છોડી બીજા ગામમાં રહેવા જતા રહેલા છેક ત્રણ વર્ષે તે મળ્યા ત્યારે સુષમાના પેટમાં સુઝેન રમતી હતી અને ગામલોકોએ ઈકબાલ ની આંખોમાં ધગધગતા સળિયા ઘુસેડી દીધેલા પોલીસ પહોંચી એટલે ઈકબાલ તો જીવ્યો પણ તેની આંખો પાછી ક્યારેય ન આવી શકી. સુષ્માં તો આ લાડકવાઈ પણ વાચા વિહીન દીકરી
આંધળો બાપ હવે કરુણા નહીં પણ એક યુવાન ને શોભે તેવા જુસ્સા થી રખરખતો હતો. તેને દિકરી ના દુઃખ પર તેની આખરી ઈચ્છા પુરી કરવાની ચાદર ઓઢી લીધી મનમાં ને મનમાં વિચારતાં રહેતા ઈકબાલ માસ્તરની આંખમાં પેલી ભિષ્મ ઘોષણા ...Read Moreએ કે આંસુ ગામ લોકોએ ન જોયું કહેવાય છે કે જો કોઇ રાજ્યનો સર્વનાશ કરવો હોય તો તેના રાજાને પછી મારવો પણ પહેલા તેના લેખકો શિક્ષકો અને બૌદ્ધિકો ને મારવા કારણ કે વિચારો જ ક્રાંતિ લાવે છે અને આ ઈકબાલ માસ્તરના વિચાર તંત્રમાં માત્ર ઝનૂન હતું. પણ આંખનો અંધાપો અને વૃદ્ધત્વ તેને કંઈક પગલું ભરતા રોકે તેમ નહોતું અરે આ
ગામના લોકોની નિ:સ્પૃહતા અને નિષ્ક્રિયતાથી વિહવળ થઇ ઊઠેલા ઈકબાલ માસ્તર ક્રાંતિ કરવાને મથતા હતા પોતાના હાથમાં બળ નહોતું અને આંખો એ દગો દીધો હતો એટલે પોતે કંઈક કરે તેવી સ્થિતિમાં તો હતા નહીં પણ આ ક્રાંતિ નો મૂળ હેતુ ...Read Moreપ્રજાનું કલ્યાણ થાય અને એ માટે સરપંચની સામે બળવો થાય તેના પડઘા રાજ્યના મુખ્યમંત્રી સુધી પહોંચે તો જ નિવારણ થાય કારણ કે બાકીના બધા લોકો આ સરપંચની તરફેણમાં હતા પણ ઓ માટે આ વિચારો આંધળો માસ્તર કરે શું?પણ તેની પાસે સૌથી મોટી મિલકત હતી તેની દીકરીની આખરી ઈચ્છા પૂર્ણ કરવાનું 'ઝનૂન'. "સહુ ચાલો જીતવા જંગ બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો ફતેહ