Viprani Videshyatra book and story is written by દીપક ભટ્ટ in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Viprani Videshyatra is also popular in Travel stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
વિપ્રની વિદેશયાત્રા - નેપાળ પ્રવાસ - Novels
by દીપક ભટ્ટ
in
Gujarati Travel stories
આરંભ, આનંદ અને અચાનક આવેલો અવરોધ ~~~~~~~~~~~~~~~~~~~~ કેવો સુખદ અનુભવ ચકલેશ્વર મહાદેવ (રાયપુર) કામનાથ મહાદેવ (રાયપુર) અને ગંગનાથ મહાદેવ (ભુલાભાઈ પાર્ક) થી છેક પશુપતિનાથ - નેપાળ !!! નેપાળ, એક નાનકડો દેશ જે ક્યારેય કોઈનોયે ગુલામ બન્યો નથી શૂરવીર પ્રતાપી રાજાઓના પ્રભાવના કારણે હશે કે દેવાધિદેવ હિમાલયની આડમાં બેઠો છે એટલે હશે? એક સમયનું જગતનું એકમાત્ર હિન્દુરાષ્ટ્ર જન્મે અને કર્મે બ્રાહ્મણ અને હિન્દુ હોવાના કારણે મનમાં વર્ષોથી એક ઈચ્છા ધરબાયેલી કે મોકો મળે તો નેપાળ નામના હિન્દુરાષ્ટ્રની ધરતી પર પગ મુકવો જ ચીન અને ભારત જેવી મહાસત્તાઓની વચ્ચે ભીંસાઈને પડેલો કચડાયેલો ગરીબ દેશ પણ પ્રજાની ખુમારી ઈઝરાયેલી
આરંભ, આનંદ અને અચાનક આવેલો અવરોધ ~~~~~~~~~~~~~~~~~~~~ કેવો સુખદ અનુભવ ચકલેશ્વર મહાદેવ (રાયપુર) કામનાથ મહાદેવ (રાયપુર) અને ગંગનાથ મહાદેવ (ભુલાભાઈ પાર્ક) થી છેક પશુપતિનાથ - નેપાળ !!! નેપાળ, એક નાનકડો દેશ જે ક્યારેય કોઈનોયે ગુલામ ...Read Moreનથી શૂરવીર પ્રતાપી રાજાઓના પ્રભાવના કારણે હશે કે દેવાધિદેવ હિમાલયની આડમાં બેઠો છે એટલે હશે? એક સમયનું જગતનું એકમાત્ર હિન્દુરાષ્ટ્ર જન્મે અને કર્મે બ્રાહ્મણ અને હિન્દુ હોવાના કારણે મનમાં વર્ષોથી એક ઈચ્છા ધરબાયેલી કે મોકો મળે તો નેપાળ નામના હિન્દુરાષ્ટ્રની ધરતી પર પગ મુકવો જ ચીન અને ભારત જેવી મહાસત્તાઓની વચ્ચે ભીંસાઈને પડેલો કચડાયેલો ગરીબ દેશ પણ પ્રજાની ખુમારી ઈઝરાયેલી
એપ્રિલફુલની અનુભૂતિ અને ભૂખનું દુઃખ ~~~~~~~~ મને એમ હતું કે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ જોતા જ મારી પત્ની આશ્ચર્યચક્તિ થઈ જશે એ પૂર્વધારણાએ મેં હિમ્મત કરી એને પૂછ્યું તને કેવું લાગે છે ? ...Read Moreએ કહે આવા કંઈક એરપોર્ટ મેં ટીવી સિરિયલો અને ફિલ્મોમાં જોઈ નાખ્યા છે જે તમેય ક્યારેય જોયા નહિ હોય ! વાત તો એની સાવ સાચી હતી ના તો હું સિરિયલ જોઉં કે ના ફિલ્મો ! છૂકછૂક ગાડીમાં ગોરખપુર કે બસમાં ગોરખપુર જવું નહોતું એનું એકમાત્ર અને અગત્યનું કારણ એ હતું કે હું મારા ઓફિસના કામસર વિમાનમાં ઘણી વખત ઉડી આવ્યો તો મારા પુત્રો પણ
દાદા પશુપતિનાથના દર્શને ~~~~~~~~~~~~ એક અગત્યની વાત અહીં જણાવવી જરૂરી છે કાઠમંડુ અને પોખરા સહીત મોટાભાગના નેપાળી ટુરિસ્ટ સેન્ટરો પર મને અને તમને પોસાય તેવી મોટાભાગની સામાન્ય હોટલો "એપાર્ટમેન્ટ કમ હોટલ" છે એટલે એમાં લિફટની સગવડ ...Read More એટલે તમારી ઉંમર, પગની ત્રેવડ અને તમારી કાયાના વજનને ધ્યાને રાખી જે તે માળ પર રૂમની પસંદગી કરવી અન્યથા એ કસરતના કારણે ત્યાં ફરવાનું બાજુ પર રહેશે અને...... જયારે તમે વધારે થાકેલા હો ત્યારે તમને ઊંઘ નથી આવતી બસ એ નિયમે લગભગ આખીયે રાત હું જાગતો રહ્યો સવારે ૭ વાગે મારુ હોટલ બુકીંગ હતું એ હોટલ પર જઈ પહોંચ્યો
સ્વયંભુ પર્યાવરણ પાર્કની મુલાકાતે~~~~~~~~~~~~~~~~~~~~ ગુહ્યેશ્વરીદેવીના મંદિરથી અમે પહોંચ્યા સ્વયંભુ પર્યાવરણ પાર્કમાં. તદ્દન અલગ ધર્મ અને તદ્દન અલગ સંસ્કૃતિની ઓળખમાં ભગવાન પશુપતિનાથથી ભગવાન બુદ્ધ તરફ હિન્દુધર્મ અને બૌદ્ધધર્મ બે અલગ ધર્મ બંનેય ધર્મના નિયમો અલગ બંનેય ધર્મોની લિખિત - અલિખિત ...Read Moreઅને માન્યતાઓ અલગ પણ આશ્ચર્યજનકરીતે બંનેય ધર્મનો મુખ્ય ઉપદેશ શાંતિ અને ભાઈચારાની વિચારધારાને વરેલા જે લગભગ એક જ ! પહેલા પહોંચ્યા સ્વયંભુનાથ પર્યાવરણ પાર્ક પર સોનેરી ધાતુએ મઢી ત્રિમૂર્તિ જેમાં વચ્ચોવચ્ચ ભગવાન બુદ્ધની પદ્માસનમાં બેઠેલી મુદ્રાની ભવ્ય મૂર્તિ જેની ઊંચાઈ લગભગ ૬૦ ફૂટ જેટલી હશે પણ આ પાર્ક લગભગ ૪૦ ફૂટ ઊંચી ટેકરી પર હશે એટલે જમીનથી લગભગ ૧૦૦ ફૂટ
નેપાળ નામકરણ, સ્વયંશિસ્તતાઓ અને વિશિષ્ટતાઓ ~~~~ ગઈકાલ સુધીનું વિશ્વનું એકમાત્ર હિન્દુરાષ્ટ્ર ભગવાન શંકરના કાયમી વસવાટની ભૂમિ માતા પાર્વતીએ ભગવાન શંકર સાથે પોતાનો ઘરસંસાર માંડયો તે ભૂમિ માતા સીતાએ જ્યાં જન્મ ધર્યો તે ભૂમિ ભગવાન રામ સ્વયંવરમાં સીતાને ...Read Moreવર્યા તે ભૂમિ ભગવાન બુદ્ધની જન્મભૂમિ વેદકાળના પુસ્તકોમાં નેપાળનો ઉલ્લેખ છે નેપાળ ના નામકરણ બાબતે અલગ અલગ માન્યતાઓ પ્રવર્તે છે જેમની કેટલીક માન્યતાઓ પર આપણે નજર કરી લઈએ માન્યતા - ૧ સ્કંધપુરાણના સંદર્ભ અનુસાર "નેમુનિ" નામના ઋષિ હિમાલયમાં વસવાટ કરતા હતા પશુપતિપુરાણના સંદર્ભ અનુસાર નેમુનિ નામના સંત હતા જે વખતોવખતો આવતી કુદરતી આપત્તિઓમાં પ્રજાને એક અથવા બીજી રીતે કુદરતી આપત્તિઓથી