Vaghelayug Kirtikath book and story is written by janamejay adhwaryu in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Vaghelayug Kirtikath is also popular in Thriller in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
વાઘેલાયુગ કીર્તીક્થા - Novels
by janamejay adhwaryu
in
Gujarati Thriller
ઇતિહાસમાં કોઈપણ રાજવંશની સ્થાપના થાય ત્યારે કોઈએ પણ એવું માની લેવાની જરૂર નથી કે એમાં એનાં પહેલાનો જ યુગ સારો હતો અને પછીનો જ ખરાબ એ સાંપ્રત સમય ઉપર આધારિત હોય છે કે એ સમય કેવો હતો તે ! એ સમયમાં બનતી ઘટનાઓ જ એવી હોય છે કે રાજવંશ સારો નીકળે છે કે ખરાબ તે નક્કી તહી જતું હોય છે કે કરવામાં આવતું હોય છે. બીજી વાત કે કોઈને ઉતરતા બતાવીને કઈ સફળતાની સીડીઓ ચડાતી નથી.આવું ઇતિહાસમાં થતું આવ્યું છે અને સદાય થતું જ રહેવાનું છે. કોઈ નવો રાજવંશ કે રાજા આવે એટલે એને રાજ ચલાવવાનો અનુભવ તો હોતો જ નથી એણે એ સમજવામાં અને એને જે કરવું છે તે કરવામાં સમય તો લાગતો જ હોય છે, ઘણીવાર આમાં એટલાં વર્ષો નીકળી જતાં હોય છે કે જો એ રાજાનો કે રાજવંશનો સમય એક સૈકા કરતાં ઓછો હોય તો એ રાજવંશ નિષ્ફળ છે એવું સાબિત કરતાં આપણને બિલકુલ વાર નથી લગતી.
⚔ વાઘેલાયુગ કીર્તિકથા ⚔ஜ۩۞۩ஜ વાઘેલા રાજવંશની સ્થાપના ஜ۩۞۩ஜ (ઇસવીસન ૧૨૪૪થી ઇસવીસન ૧૩૦૪)----- ભાગ - ૧ ----- ➡ ઇતિહાસમાં કોઈપણ રાજવંશની સ્થાપના થાય ત્યારે કોઈએ પણ એવું માની લેવાની જરૂર નથી કે એમાં એનાં પહેલાનો જ યુગ સારો હતો અને ...Read Moreજ ખરાબ એ સાંપ્રત સમય ઉપર આધારિત હોય છે કે એ સમય કેવો હતો તે ! એ સમયમાં બનતી ઘટનાઓ જ એવી હોય છે કે રાજવંશ સારો નીકળે છે કે ખરાબ તે નક્કી તહી જતું હોય છે કે કરવામાં આવતું હોય છે. બીજી વાત કે કોઈને ઉતરતા બતાવીને કઈ સફળતાની સીડીઓ ચડાતી નથી.આવું ઇતિહાસમાં થતું આવ્યું છે અને સદાય થતું
⚔ વાઘેલાયુગ કીર્તિકથા ⚔ஜ۩۞۩ஜ વાઘેલા રાજવંશની સ્થાપના ஜ۩۞۩ஜ (ઇસવીસન ૧૨૪૪થી ઇસવીસન ૧૩૦૪)----- ભાગ - ૨ ----- ➡ એક વાત મને એ પણ નથી સમજાતી કે આ જૈન સાહિત્યકારો આટલાં બધાં કેમ ઉત્પત્તિની પાછળ પડયા પાથર્યા રહે છે. બ્રાહ્મણોમાં જેમ ...Read Moreફાંટો અને અને અનેક અટકો હોય છે એમ આમાં પણ બન્યું હશે એમ માનીને કેમ નથી ચાલતા. હેમચંદ્રાચાર્યે અને બીજાં અનેક સાહિત્યકારોએ સોલંકીઓના સમયમાં જ આ ચુલુક્યની વાત તો કરી હતી તો પછી એમનાં પછી કેમ બધાં સાહિત્યકારો આ ઉત્પત્તિ પાછળ પડી ગયાં છે તે. એનું એક કારણ એ પણ છે કે સોલંકીના એક ફાંટાની શાખા કહીને એ લોકો છટકી
⚔ વાઘેલાયુગ કીર્તિકથા ⚔ஜ۩۞۩ஜ ધવલ - અર્ણોરાજ - લવણપ્રસાદ અને વીરધવલ ஜ۩۞۩ஜ (ઇસવીસન ૧૨૪૪થી ઇસવીસન ૧૩૦૪)----- ભાગ - ૩ ----- ➡ જૈન સાહિત્યમાં તો રાજા ભીમદેવ દ્વીતીયનું અવસાન થયું અને રાજા ત્રિભુવનપાળની હત્યા થઇ ત્યાં સુધી તો તેઓ એવું ...Read Moreલાગે છે કે ગુજરાતના ખરાં કર્તાહર્તા તો વાઘેલના વાઘેલા જ હતાં. એટલાં બધા ગુણગાન એમનાં ગુણગાન ગાયાં છે કે ન પૂછો વાત ! આમાં તો એવું લાગે છે કે કદાચ ગુજરાતમાં મહારાજ સિદ્ધરાજ જયસિંહ કે કુમારપાળ કે એ પહેલા મૂળરાજ સોલંકી, ભીમદેવ સોલંકી , કર્ણદેવ સોલંકી થયાં જ નથી.તેઓ તો માત્ર એક દંતકથાના જ પાત્રો છે જેને ઈતિહાસ માની લેવાની
⚔ વાઘેલાયુગ કીર્તિકથા ⚔ஜ۩۞۩ஜ લવણપ્રસાદ અને વીરધવલ ஜ۩۞۩ஜ (ઇસવીસન ૧૨૪૪થી ઇસવીસન ૧૩૦૪)----- ભાગ - ૨----- ➡ ઇતિહાસમાં ધર્મને પ્રાધાન્ય જ ન અપાય. ધર્મ ધર્મની જગ્યાએ જ બરાબર છે અને ઈતિહાસ એની જગ્યાએ જ યોગ્ય છે. એ બંનેને ક્યારેય ન ...Read Moreજયારે જયારે સાંકળવામાં આવ્યાં છે ત્યારે ઇતિહાસનું નિકંદન જ નીકળી ગયું છે. ઈતિહાસ માનવો દ્વારા જ રચાય છે આપણે પણ માણસો જ છીએ. ઇતિહાસની જો સચ્ચાઈ બહર લાવવી હોય તો અતિસ્પષ્ટ બનવું જ પડે છે પણ તેમાં ધાર્મિક લાગણીને ઠેસ ના પહોંચે અતિઆવશ્યક છે પણ જે સાચું છે એ તો સાચું જ છે એથી કોઈને ખરાબ ના લાગે એમ જ
⚔ વાઘેલાયુગ કીર્તિકથા ⚔ஜ۩۞۩ஜ લવણપ્રસાદ અને વીરધવલ ஜ۩۞۩ஜ (ઇસવીસન ૧૨૪૪થી ઇસવીસન ૧૩૦૪)----- ભાગ - ૩----- ➡ ઈતિહાસ લેખ લખવાની ત્યારે મજા આવે જયારે એમાં વિગતો ભરપુર હોય અને એ રસપ્રદ હોય જે લોકો જાણે તો એમને પણ વાંચવાની મજા ...Read More.એજ ઇતિહાસનું મહત્વ છે અને એનું અંતિમ લક્ષ્ય પણ. ઇતિહાસમાં રાજાની જન્મકુંડલીનું કોઈ જ મહત્વ નથી .તેના જન્મ પછી તેણે કેવી કેવી મુશ્કેલીઓ વેથી છે કેટલાં અવરોધો પાર કર્યા પછી તે રાજા બન્યો છે તે જાણવું વધારે અગત્યનું છે. રાજા જન્મે અને મોટો થાય એટલે લગન તો કરે જ અને લગ્ન કરે એટલે પુત્ર-પુત્રીનો પિતાતો બને જ ને ! પણ