Kamsutra book and story is written by Kandarp Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kamsutra is also popular in Classic Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કામસૂત્ર - Novels
by Kandarp Patel
in
Gujarati Classic Stories
‘કામસૂત્ર’ ગ્રંથનું આયુષ્ય કેટલું
જ્યાં સુધી ઓષ્ટો (હોઠો) વડે ચુંબનકાર્ય અને નેત્રો દ્વારા દર્શનકાર્ય થયા કરશે ત્યાં સુધી આ ગ્રંથ જીવતો રહેશે.
ધર્મ, અર્થ અને કામ ને નમસ્કાર હો!
૧. સાધારણ
૨. સામ્પ્રયોગિક
૩. કન્યાસમ્પ્ર્યુક્તક
૪. પારદારિક
૫. ભાર્યાધિકારિક
૬. વૈશિક
૭. ઔપનિષદિક
આ સાત અધિકરણોમાં લખાયેલ ભારતીય સંસ્કૃતિનો આચાર્ય વાત્સ્યાયનરચિત ગ્રંથ કામસૂત્ર .
પ્રથમ અધિકરણ (સાધારણ) માં ધર્મ - અર્થ અને કામ વિશેની વિસ્તૃત સમજ છે.
આચાર્ય શ્રી વાત્સ્યાયન મુનિ કહે છે કે,
સો વર્ષ સુધી આયુષ્ય ભોગવનારા મનુષ્યોએ પોતાનું જીવન ધર્મ, અર્થ અને કામ એ ત્રણ વચ્ચે વિભક્ત કરી નાખવું જોઈએ. પોતાના જ વર્ણવાળી અને શુદ્ધ આચરણ ધરાવતી કુમારી સાથે લગ્ન કરવાથી ધર્મનું રક્ષણ થાય છે તેમજ કામની પણ સિદ્ધિ થાય છે. અવ લગ્ન આવકારદાયક અને શ્રેષ્ઠ છે. સવર્ણ કન્યાની સાથે વિધિપૂર્વકના વિવાહથી સુખની પ્રાપ્તિ થાય છે. અસવર્ણ, વિધવા, પરસ્ત્રી તથા વેશ્યાના સહવાસથી કામની તૃપ્તિ તો થાય છે, પરંતુ ધર્મ તથા અર્થનો નાશ થાય છે.
(Kama sutra)
‘કામસૂત્ર’ ગ્રંથનું આયુષ્ય કેટલું
જ્યાં સુધી ઓષ્ટો (હોઠો) વડે ચુંબનકાર્ય અને નેત્રો દ્વારા દર્શનકાર્ય થયા કરશે ત્યાં સુધી આ ગ્રંથ જીવતો રહેશે.
ધર્મ, અર્થ અને કામ ને નમસ્કાર હો!
૧. સાધારણ
૨. સામ્પ્રયોગિક
૩. કન્યાસમ્પ્ર્યુક્તક
૪. પારદારિક
૫. ભાર્યાધિકારિક
૬. વૈશિક
૭. ઔપનિષદિક
આ સાત ...Read Moreલખાયેલ ભારતીય સંસ્કૃતિનો આચાર્ય વાત્સ્યાયનરચિત ગ્રંથ કામસૂત્ર .
પ્રથમ અધિકરણ (સાધારણ) માં ધર્મ - અર્થ અને કામ વિશેની વિસ્તૃત સમજ છે.
આચાર્ય શ્રી વાત્સ્યાયન મુનિ કહે છે કે,
સો વર્ષ સુધી આયુષ્ય ભોગવનારા મનુષ્યોએ પોતાનું જીવન ધર્મ, અર્થ અને કામ એ ત્રણ વચ્ચે વિભક્ત કરી નાખવું જોઈએ. પોતાના જ વર્ણવાળી અને શુદ્ધ આચરણ ધરાવતી કુમારી સાથે લગ્ન કરવાથી ધર્મનું રક્ષણ થાય છે તેમજ કામની પણ સિદ્ધિ થાય છે. અવ લગ્ન આવકારદાયક અને શ્રેષ્ઠ છે. સવર્ણ કન્યાની સાથે વિધિપૂર્વકના વિવાહથી સુખની પ્રાપ્તિ થાય છે. અસવર્ણ, વિધવા, પરસ્ત્રી તથા વેશ્યાના સહવાસથી કામની તૃપ્તિ તો થાય છે, પરંતુ ધર્મ તથા અર્થનો નાશ થાય છે.
(Kama sutra)
કામસૂત્ર : અધિકરણ - ૨ (સામ્પ્રયોગિક)માં આચાર્ય વાત્સ્યાયન નીચેની બાબતોને વિસ્ત્તૃત પ્રકારે સમજાવે છે.
૧)સ્ત્રી-પુરુષ અને મિત્રોના પ્રકાર
૨)સ્ત્રી-પુરુષની કામવાસના
૩)આલિંગન
૪)ચુંબન
૫)નખક્ષત
૬)દંતદશન
૭)પ્રહાર અને સિત્કાર
૮)વિપરીત ક્રીડા
૯)મુખ મૈથુન
૧૦)સંભોગ પહેલા અને પછીનું કર્તવ્ય
આ ખંડમાં મનુષ્યની આ દરેક ...Read Moreખૂબ સચોટ અને વિસ્તારપૂર્વકનો ચિતાર આપેલો છે.
(Kama sutra)
કામસૂત્ર
અધિકરણ - ૩ (કન્યાસમ્પ્રયુક્તક)
૧)લગ્ન
૨)સોહાગ રાત
૩)કન્યા સાથે પરિચય કેળવવાની યુક્તિ-પ્રયુક્તિઓ
૪)નાયકે કન્યા-પ્રાપ્તિ માટે કરવાના યોગ્ય પ્રયત્નો
૫)ગાંધર્વ વિવાહ
(Kama sutra)
કામસૂત્ર : અધિકરણ - ૪ (ભાર્યાધિકારિક)
૧) ગૃહિણીનું કર્તવ્ય
૨) પરસ્ત્રીગમન
૩) સ્ત્રીના હાવ – ભાવ
૪) પરસ્ત્રીના આંતરિક ભાવ
સ્ત્રી અને પુરુષના આત્માને એક કરવા માટે ઈશ્વરે જે વ્યવસ્થા કરી છે, જે આકર્ષણ શક્તિ આપેલી છે તેનું નામ પ્રેમ છે. ...Read Moreમંદિરમાં પ્રવેશ કરવા માટેનું દ્વાર લગ્ન છે. તેનાથી વધુ પવિત્ર બીજી કોઈ ક્રિયા નથી. તેનાથી ઉચ્ચ, શ્રેષ્ઠ સંબંધ પણ કોઈ નથી.
(Kama sutra)
કામસૂત્ર : અધિકરણ - ૫ (પારદારિક)
૧) શ્રીમંતો અને રાજાઓના કુત્સિત કર્મ
૨) અંત : પુરની વિલાસ – લીલા
આચાર્ય વાત્સ્યાયન આ પ્રકરણમાં પુરુષ અને સ્ત્રીના વિલાસ વિષે વાતો કરે છે. આ દરેક પુરુષ – સ્ત્રીઓ તરીકે રાજાઓ, અમીરો ...Read Moreશ્રીમંત લોકોની યાદી છે. આ દરેકની વ્યભિચાર – લીલાનું અહી પ્રદર્શન કરેલ છે.
મઘ્યમ વર્ગના લોકો સદા સ્વતંત્ર અને ભયભીત હોય છે. રાજનીતિક દંડ અને સમાજ, લોકો, નીતિના ડરથી માધ્યમ વર્ગના લોકો આવા કુત્સિત કર્મો કરતા નથી. જયારે શ્રીમંત અને રાજવર્ગના લોકોને કોઈ પ્રકારનો ભય હોતો નથી. ઉપરાંત, અત્યાચારી શાસનકર્તાઓના ત્રાસથી સદાય નીચલા વર્ગના લોકો ભયગ્રસ્ત રહે છે. આવી સ્થિતિમાં પાપી શ્રીમંતો અને રાજાઓ પોતાની આશ્રિત પ્રજા પર અનેકવિધ અત્યાચારો કરે છે. વહુ-બેટીઓના હરણ કરે છે. આવા રક્ષણ નીચે કોઈને પણ સુખ મળી શકતું નથી અને અંતે રાજ્યનો નાશ થાય છે.
આ પ્રકરણમાં વર્ણવેલા કપટને જાણીને પુરુષવર્ગ પોતાની ધર્મ-પત્નીઓની રક્ષાનો પ્રારંભ આરંભથી જ કરવા પ્રયત્નશીલ બને, નહિ તો તેમનું ચરિત્ર ખંડિત થઇ જતા કોઈ ઉપાય રહેતો નથી. ધર્મ – અર્થનો નાશ થઇ જાય છે. કોઈ એમ ન સમજી લે કે જનસમાજને વ્યભિચારનું શિક્ષણ આપવા માટે આ વિધાન કરવામાં આવ્યું છે. આવું સમજવું આ શાસ્ત્રકારના પવિત્ર ધ્યેયને કલંક લગાડવા બરાબર છે.
(Kama sutra)