The story of five Magician book and story is written by Milan in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. The story of five Magician is also popular in Spiritual Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પાંચ જાદુગરોની કહાની - Novels
by Milan
in
Gujarati Spiritual Stories
પ્રકરણ-૧એક ગામથી બીજે ગામ સવારના છ વાગ્યા હતા, શિયાળાની મીઠી સવાર પડી હતી. બદામના વૃક્ષ પર કોયલનો મધુર અવાજ સંભળાતો હતો. અને આખા ગામ માં બધા ઉઠી ગયા હતા. પાર્વતીબેન અને અંબાલાલભાઈ તો નાહી ને તૈયાર પણ થઈ ગયા હતા. રાજુ નહાવા બેઠો હતો. ત્યાં જ બહારથી કોઈનો અવાજ સંભળાયો. કેટલી વાર કરીસ મોડું થાય છે. ત્યાં જ રાજુ ફટાફટ નાહી ને બહાર નીકળી ગયો અને સારા કપડાં પહેરી તૈયાર થઈ ગયો. સાત વાગવામાં પંદર મિનિટ બાકી હતી. બસ સાત વાગે બસ સ્ટેન્ડ પરથી ઉપડી
પાંચ જાદુગરોની કહાની
ભાગ-૧
આ કહાની એક કાલ્પનિક છે.
અને આના બધા પાત્રો પણ કાલ્પનિક છે.
અમે કોઈ વ્યક્તિ કે સમાજને ઠેસ પહોંચે તેવું નથી કર્યું.
માં-બાપને પ્રણામ.
આ કહાની તમને બધા ને પસંદ આવે એવી આશા રાખું છુ.
પ્રકરણ-૧
એક ગામથી બીજે ...Read Moreછ વાગ્યા હતા, શિયાળાની મીઠી સવાર પડી હતી. બદામના વૃક્ષ પર કોયલનો મધુર અવાજ સંભળાતો હતો. અને આખા ગામ માં બધા ઉઠી ગયા હતા.પાર્વતીબેન અને અંબાલાલભાઈ તો નાહી ને તૈયાર પણ થઈ ગયા હતા. રાજુ નહાવા બેઠો હતો. ત્યાં જ બહારથી કોઈનો અવાજ સંભળાયો. કેટલી વાર કરીસ મોડું થાય છે.
પાંચ જાદુગરોની કહાની
ભાગ-૨
આ કહાની એક કાલ્પનિક છે.
અને આના બધા પાત્રો પણ કાલ્પનિક છે.
અમે કોઈ વ્યક્તિ કે સમાજને ઠેસ પહોંચે તેવું નથી કર્યું.
માં-બાપને પ્રણામ.
આ કહાની તમને બધા ને પસંદ આવે એવી આશા રાખું છુ.
આગળના ભાગમાં આપડે ...Read Moreકે રાજુ અને એનો પરિવાર તેમના ગામથી નીકળીને ગાભુંગામ જવા નીકળ્યા હતા. ત્યાં પોહ્ચ્યા પછી રાજુ અને જ્યોત્સનાનો હાથ અડતા બંનેને કરંટ લાગ્યો હોય એવો ઝટકો લાગે છે. પછી રાજુ અને એનો પરિવાર ત્યાં જ રોકાઈ જાય છે. રાત્રે અઘોરી આવી ને મગનભાઈ ને કઈક કહે છે. અને તે ઈશ્વર ના શબ્દો કહેવા આવ્યો છે તેવું કહે છે. હવે આગળ...
પ્રકરણ-૨
ઈશ્વરના શબ્દો
બાબા ઈશ્વરનો સંદેશ કહે છે. અને ત્યાં ઉભેલા મગનભાઈ સાંભળે છે.
પાંચ જાદુગરોની કહાની
ભાગ-૩
આ કહાની એક કાલ્પનિક છે.
અને આના બધા પાત્રો પણ કાલ્પનિક છે.
અમે કોઈ વ્યક્તિ કે સમાજને ઠેસ પહોંચે તેવું નથી કર્યું.
માં-બાપને પ્રણામ.
આ કહાની તમને બધા ને પસંદ આવે એવી આશા રાખું છુ.
પાંચ જાદુગરોની કહાનીમાં ...Read Moreભાગમાં શક્તિ ના નિશાન વિશે બાબા કહે છે.
પાંચ જાદુગરોની કહાની
આગળના ભાગમાં આપડે જોયું કે જ્યોત્સના અને રાજુનું નામ બદલીને પૃથ્વી અને આકાશ રાખવામાં આવે છે. અને એ બન્ને ને પેલો અઘોરી એમની શક્તિ વિશે કહે છે. અને એ લોકો પોતાની શક્તિનો ...Read Moreમાટે જાદુ કરે છે. પણ જો કોઈ જાદુ કરતા જોઈ જાય તો એને મરવું પડશે અથવા અને પાગલ બનાવવું પડશે. પૃથ્વીને જાદુ કરતા એક બા જોઈ જાય છે. હવે પૃથ્વી એમને મારવા જાય છે. હવે આગળ...
પાંચ જાદુગરોની કહાની ભાગ ૪ લગ્નની તૈયારી પૃથ્વી જમીન ઉપર હાથ રાખીને એ બા ને પાતાળમાં લઇ જતી હોય છે. ત્યાં જ.....
પાંચ જાદુગરોની કહાનીઆગળના ભાગમાં આપડે જોયું કે માતા પાર્વતી પ્રગટ થાય છે અને પૃથ્વીને વરદાન આપે છે. પછી પૃથ્વી અને આકાશના લગ્ન થઈ જાય છે. અને ઘરે પંડિત ખાવા આવે છે. ત્યાં જ પંડિતોને પૃથ્વી પર ક્રોધ આવે છે ...Read Moreશ્રાપ આપી દે છે. હવે આગળ... પાંચ જાદુગરોની કહાની ભાગ ૫પંડિતોએ આપેલા શ્રાપ સાંભળીને પાર્વતીબેન બોલ્યા અરે આ શું થઈ ગયું. આ બધું પૃથ્વી તારા કારણે થયું જ છે. હવે તું જ આનો ઉપાય શોધ, તું હવે શ્રાપિત છે. તું અમારા જોડે બેસવાના લાયક પણ નથી... તું અભાગી આ ઘરમાં આવીને આ ઘરને શ્રાપિત કરી દીધું, નીકળી જા અહીંયા થી,