Revange of soul - Reborn book and story is written by Ankit Chaudhary શિવ in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Revange of soul - Reborn is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેત આત્મા નો બદલો – પુનર્જન્મ - Novels
by Ankit Chaudhary શિવ
in
Gujarati Horror Stories
હેલ્લો મિત્રો ! હું તમારો દિલ થી આભાર વ્યક્ત કરું છું , કેમકે તમે મને અવાર નવાર દરેક નવલકથા માં પ્રેમ આપતા રહ્યા છો! ચાહે એ કર્તવ્ય – એક બલિદાન હોય કે એની હા કે ના ? તમારો પ્રેમ સદાય નિર્મળ રહ્યો છે. એની હા કે ના ? મે 15 ભાગ લખીને પૂરી કરેલ છે પણ ચિંતા ના કરો હું એની નવી સિરિઝ લઈને આવી ગયો છું , જેમાં દર અને રહસ્યો થી ભરેલો રહેશે આપડો આ નવો સફર… પ્રેત આત્મા નો બદલો – પુનર્જન્મઘણી વખત એવું બને છે કે કોઈ આત્મા ના ખોળ અધૂરા રઈ જાય
હેલ્લો મિત્રો ! હું તમારો દિલ થી આભાર વ્યક્ત કરું છું , કેમકે તમે મને અવાર નવાર દરેક નવલકથા માં પ્રેમ આપતા રહ્યા છો! ચાહે એ કર્તવ્ય – એક બલિદાન હોય કે એની હા કે ના ? તમારો પ્રેમ ...Read Moreનિર્મળ રહ્યો છે. એની હા કે ના ? મે 15 ભાગ લખીને પૂરી કરેલ છે પણ ચિંતા ના કરો હું એની નવી સિરિઝ લઈને આવી ગયો છું , જેમાં દર અને રહસ્યો થી ભરેલો રહેશે આપડો આ નવો સફર… પ્રેત આત્મા નો બદલો – પુનર્જન્મઘણી વખત એવું બને છે કે કોઈ આત્મા ના ખોળ અધૂરા રઈ જાય
હું અંકિત ચૌધરી આજે પ્રેત આત્મા નો બદલો – પુનર્જન્મ ભાગ 2 પ્રકાશિત કરું છું. આપ સર્વ ના પ્રેમ બદલ આપનો આભાર.Whatsapp : 9624265491 કોઈપણ મારી સ્ટોરી માટે નું કામ હોય કે અન્ય કામ હોય મને મેસેજ કરી શકો ...Read More ***** ****** ****** ****** ****** ****** *****ગયા ભાગ માં આપડે જોયું કે અમન નો જન્મદિવસ ઘર ના સભ્યો માટે દુઃખ નો દિવસ બની જાય છે. રોશની અને અરિહંત ફરીવાર કાળા જંગલ માં જવા માટે તૈયાર થઈ ગયા હતા. હવે આગળ….. ભાગ :- 2 - કાળા જંગલ નો સફર અરિહંત અને રોશની ને ચારે
ગયા ભાગ માં આપડે જોયું કે અમન જે 2 જ વર્ષ નો હતો એ ઘર માંથી અચાનક ગાયબ થઈ ચૂક્યો હતો ! તેને શોધવા માટે અરિહંત અને રોશની ફરી એક વાર કાળા જંગલ નો સફર કરવા માટે પણ તૈયાર ...Read Moreગયા , કાળા જંગલ માં જતા જ કાળા જંગલે પોતાનો ડર ફેલાવા નું શરૂ કરી દીધું હતું…. હવે આગળ ભાગ :- ૩ નિયતિ નો બદલો – અરિહંત રોશની થયા ફનાઅરિહંત અને રોશની કાળા જંગલ માં હતા અને કાળા જંગલે એની માયા દેખાડવાની પણ શરૂ કરી દીધી હતી. અરિહંત અને રોશની ને ક્યાં ખબર હતી કે કાળા જંગલ નો