madhavasthali Yadvasthali book and story is written by Kanha in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. madhavasthali Yadvasthali is also popular in Spiritual Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
માધવાસ્થળી થી યાદવાસ્થળી - Novels
by Kanha
in
Gujarati Spiritual Stories
પ્રસ્તાવના: રાધાપ્રેમી રુક્મણી નાં મારાં પ્રથમ પ્રયત્ન નેં મારાં વ્હાલાં વાચકો આપનો સંવેદનાસભર સાથ અને સહકાર મળ્યો એનાં માટે હું આપ સૌની ખૂબ ખૂબ આભારી છું. મારાં એ જ પ્રયત્ન નેં હું આગળ વધારું એવી આપ સૌની હ્રદયપુર્વક ની ઈચ્છા છે. એનેં અનુલક્ષી નેં હું મારાં વ્હાલાં માધવ નાં જીવન નેં એક નવાં આવિર્ભાવ તરીકે આપ સૌની સમક્ષ લાવવા જઈ રહી છું. માધવ મારું જીવન છે. માધવ મારાં શ્વાસ છે!! ક્ષણેક્ષણ માં મારી મારાં માધવ નો જ સહવાસ છે!! રચનાઓમાં ધબકતું મારાં માધવનો હ્દયભાવ છે!! મારાં માં વહેતો એમની વાણી નો મીઠો નાદ છે!! શબ્દે શબ્દ માં મારાં એમનાં આલિંગન
પ્રસ્તાવના: રાધાપ્રેમી રુક્મણી નાં મારાં પ્રથમ પ્રયત્ન નેં મારાં વ્હાલાં વાચકો આપનો સંવેદનાસભર સાથ અને સહકાર મળ્યો એનાં માટે હું આપ સૌની ખૂબ ખૂબ આભારી છું. મારાં એ જ પ્રયત્ન નેં હું આગળ વધારું એવી આપ સૌની હ્રદયપુર્વક ની ...Read Moreછે. એનેં અનુલક્ષી નેં હું મારાં વ્હાલાં માધવ નાં જીવન નેં એક નવાં આવિર્ભાવ તરીકે આપ સૌની સમક્ષ લાવવા જઈ રહી છું. માધવ મારું જીવન છે. માધવ મારાં શ્વાસ છે!! ક્ષણેક્ષણ માં મારી મારાં માધવ નો જ સહવાસ છે!! રચનાઓમાં ધબકતું મારાં માધવનો હ્દયભાવ છે!! મારાં માં વહેતો એમની વાણી નો મીઠો નાદ છે!! શબ્દે શબ્દ માં મારાં એમનાં આલિંગન
યાદો નાં ઝરુખે : માધવાસ્થળી છે માધવ નાં જીવન નાં અવનવાં રંગ યાદવાસ્થળી છે એમનાં ઈચ્છા વિરુદ્ધ નો યદુકુળવંશ નો અંત આજ ની સુંદર સવારે : આ રચના નેં રસપ્રદ માણવા માટે પહેલાં તો માધવાસ્થળી અનેં યાદવાસ્થળી વિશે ...Read Moreખરાઅર્થં માં જાણકારી હોવી ખુબ જ જરુરી
યાદો નાં ઝરુખે : માધવાસ્થળી થી યાદવાસ્થળી સુધી પહોંચતા માધવની અલગ જ છે કાંઈ વિટંબણા યાદવાસ્થળી સુધી પહોંચતા છૂટી માધવની દરેક અનુકંપા આજની સુંદર સવારે : માધવાસ્થળી એટલે કાના નું વૃજ છૂટ્યું, સાથે સાથે જાણે સર્વસ્વ છૂટયું. જીવન માં ...Read Moreમેળવવા ક્યારેક ઘણું બધું ગુમાવવું પણ પડે છે અનેં ગમતાં નો ત્યાગ પણ કરવો પડે છે. કૃષ્ણાઅવતાર માં મનુષ્યો નાં ઉધ્ધાર માટે સર્વસ્વ જ્યારે માણ્યું છે,ત્યારે સર્વસ્વ ગુમાવ્યું પણ છે જ. આપણનેં એમની અવનવી લીલાઓ થી આ જ બોધપાઠ આપવા માટે જ યાદવાસ્થળી નું આયોજન માધવે કર્યુ. એ પણ, પોતાનાં દિલ પર પથ્થર મૂકી ને!!!! કેમકે, માધવાસ્થળી છૂટવાની સાથે કાનાનું
યાદોનાં ઝરુખે : વૃજ છોડી મથુરા ગયેલ માધવનાં હાથે મહાન તપસ્વી કંસ નો મોક્ષ થયો. અનેં અલગ વિટંબણાઓ વચ્ચે મોક્ષાવલી નેં આગળ વધારવા કૃષ્ણનું હસ્તિનાપુર માં આગમન થયું. આજની સુંદર સવારે: મથુરાથી નિમંત્રણ આપી બોલાવાયેલ કૃષ્ણ પોતાની જ એક ...Read Moreલીલા આટોપવાનાં આયોજનથી હસ્તિનાપુર માં પ્રવેશ કરે છે. સંહાર એમના આયોજન નો ભાગ ક્યારેય નથી રહ્યો અને મોક્ષ એમનાં આયોજન થી ક્યારેય દૂર નથી રહ્યો. એક મોટા જનસંહાર નું આયોજન આવા કોમળ હ્રદય થી કરવું, કોઈ પણ કાર્ય ની અસીમ પરાકાષ્ઠા સૂચવે છે પણ, એમનાં પ્રિય બાળકો આપણેં માણસો માટે, આ કાર્ય પણ તેમણે કરવું પડ્યું છે. પહેલા થી ખબર
યાદોનાં ઝરુખે : બલદાઉની આદતો થી માધવ રહેતા પરેશાન!! અનેં ત્યાંજ યાદવકુમારો એ કર્યુ નવું કારસ્તાન !!! આજની સુંદર સવારે : વૃજ અનેં મથુરા નાં બલદાઉ દ્વારિકામાં આવી એકદમ બદલાઈ ગયાં હતાં. મદિરાપાન, જુગાર આ બધામાં ગળાડૂબ હતાં એ. ...Read Moreવખત માધવનો સહારો બનતાં શક્તિમાન બલદાઉ નો માધવનેં વારંવાર સહારો બનવું પડતું.ઘણીવાર સમજાવ્યાં છતાં પણ માધવ નાનાં ભાઈ હોવાથી તેમની મર્યાદાઓથી બંધાયેલાં હતાં. બીજી બાજુ આઠેય રાણીઓનાં પુત્રો એટલે યાદવકુમારો પણ,કાકા નાં રસ્તે ચાલી નીકળ્યા હતાં. યાદવકુમારો ની પદવીનો ગેરલાભ ઉઠાવતા એ સૌ પણ, અનૈતિક કાર્યો અનેં રાજકુમારોની પ્રતિભા નેં લજાવે એવાં વાતાવરણ માં ગરકાવ હતાં. કૃષ્ણને જાણકારી હતી એટલે