LETTER TO LOVER VILLAGE - 2099 book and story is written by Ashuman Sai Yogi Ravaldev in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. LETTER TO LOVER VILLAGE - 2099 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
vancho khyal aavshe...ek alagj love story...2099 ni kalpna ni love nagari
જાહેરાત પણ,માહીના અંજાન પંછી જેવી અજીબને દુનિયાની હરેક વ્યક્તિ માટે અંજાન હતી.બીજા દિવસે સંદેશ,ગુજરાત ને દિવ્યભાસ્કરથી માંડીને નાના-મોટા હરેક અખબારમાં બે પેઈજ ભરીને જાહેરાત છપાઈ.એ જાહેરાત જે જેને વાંચી તેને પોતાના ફ્રેન્ડસર્કલમાં આવતા કે લવ સર્કલમાં આવતા દરેકને તે ...Read Moreભરવા કહ્યું.પાછી તે ઝેરોક્ષ કે અન્ય કોઈ રીતે ભરી શકાય તેવી જાહેરાત નહોતી.ફક્ત છાપામાં આવેલી જાહેરાતને કટીંગ કરીને ભરેલ હશે તોજ ફોર્મ માન્ય રહેશે તેવી સૂચના હોવાથી દરેક માટે છાપુ ખરીદવું અનિવાર્ય બની ગયું.મોટાભાગના લોકો તે ફોર્મ ભરવા માટેની કેટેગરીમાં ના આવતા હોવા છતાં ખરીદયું....કારણ કે આવી જાહેરાત કદી આવી નહોતી કે કદાચ પછી ક્યારે આવશે નહીં
મિત્રો આગળના ભાગમાં માહીની નગરીના સપના જોયા ...મજા આવી ને હવે શરુ કરીએ આગળ..... કરોડો યુવા હૈયા ઝૂમી ઉઠ્યા,વૃદ્ધોને જુવાનીના દિવસો યાદ આવી ગયા.કદાચ જો આપણે આ ...Read Moreજન્મ્યા હોત કે પછી આપના જમાનામાં કોઈ આવો માહી જન્મ્યો હોત ને આવો પોગ્રામ આવ્યો હોત તો.... તો ચોરી છુપીથી પ્રેમિકાને શાળા,હાઈસ્કુલ,કોલેજમાં ના મળવું પડતું.કે પછી ખેતરોના શેઢે શીંડા ના કરવા પડતા.પણ,હવે તેમની પાસે અફસોસ સિવાય કઈ હતું નહી,અને તે હવે જુવાનીના સપનાઓ પણ નહોતા જોઈ શકવાના. હર કોઈના મોઢે માહીનીજ વાતો થતી હતી.બસ માહીને મળવાના,તેની એક ઝલક પામવાના,તેને ચાહવાના,તેને પામવાના,તેની સાથે એક વાત કરવાના,તેના વિશે વધુ જાણવાના,તેનાં મેસેજના,વેબ પર
(આગળ આપણે માહીનો જે અધૂરું લેટર મુકયોતો તેની વાત કરીએ ) તમારે પ્રેમની મૂંગી પરિભાષા શીખવી હોય તો પરવાનાને પૂછો.... કે ...Read Moreજવા છતાં કેમ કંઈ બોલ્યું નહીં ?... પીંગળતી મીણબત્તીને પૂછો..કે પિંગળી જવા છતાં કેમ કંઈ થયું નહીં ?....તરસતા ચાતકને પૂછો... કે ચોમાસા લગી કેવી રીતે જીવી શકે છે ?...દરિયાના નીરને પૂછો ...કે જમીન પર વહેતા વહેતા તું આકાશના ચાંદ સાથે કેમ આકર્ષાય છે ?...અને ભરતીઓટના નવા રૂપમાં ફેરવાય છે ?...પૂછો શેવાળને કે જળ સાથેજ કેમ સુકાય છે ?..પૂછો કિનારે પડેલા પથ્થરને કે પાણીના સ્પર્શ છતાં કેમ કોરોજ રહે છે ?...પૂછો રામને કે સીતાની મૂર્તિ
હવે આગળની સ્ટોરી ....પાકિસ્તાનમાં હિન્દુ મુસ્લિમ વચ્ચે દંગલ ફાટી નીકળ્યું છે.ગરીબ બાપડા થઈને રહેવા છતાં મુસ્લિમો હિંદુઓને હેરાન કરે છે.પોતાને પરિવારમાં તો ...Read Moreસંસ્કાર મળ્યા હતા પણ મિત્રોના સંગાથના કારણે ફૈઝલ કોમવાદી બની ગયો હતો.સમાચાર સાંભળીને હિન્દુઓ પ્રત્યે દયા જાગવાના બદલે તેને નફરત જાગી પરંતુ એક કાશ્મીરી પંડિતના હિન્દુ પુત્રએ તેને સમજાવ્યો ત્યારે તેને પોતાની ભૂલનો અહેસાસ થયો.હવે તે મુસ્લિમ કરતાં હિન્દુને રહેમ નજરે જોતો અને દુઃખી લોકોના દર્દ દૂર કરવા અલ્લાહને દુઆ કરતો હતો. સમય સમયનું કામ કર્યે જાય છે.ફૈઝલ અને તેના કેટલાક મિત્રો એકવાર રખડતા-રખડતા એક ઉંચી ટેકરી પર જઈ પહોંચ્યા.ટેકરી ઊંચી હોવાથી સાવ નિર્જન હતી,