વર્ગખંડની વાતો - Novels
by Kanubhai Patel
in
Gujarati Motivational Stories
અયુગ્મ સંખ્યાઓ એટલે એકી સંખ્યાઓ તેના ઉદાહરણો કોણ આપશે? ધોરણ-10ના વર્ગમાં ગણિતના શિક્ષકે ભણાવતા ભણાવતા વચ્ચે પ્રશ્ન પુછ્યો. છેલ્લી બેન્ચીસનો ખુણાનો વિધ્યાર્થી મારા પ્રશ્નનો જવાબ આપશે. ભણવામાં બેધ્યાન વિધ્યાર્થીને ટાંકીને ગણિતના શિક્ષકે પ્રશ્ન પુછતા જ છેલ્લી બેન્ચીસના ત્રણેય વિધ્યાર્થીઓ ...Read Moreપોઝીશનમાં આવી ગયા.
છેલ્લા ઘણા સમયથી છેલ્લી બેન્ચીસનો ખુણાનો વિધ્યાર્થી કેતન ગુમસુમ બની બેસી રહેતો હતો એ ગણિતના શિક્ષકના ધ્યાનમાં હતું. કેતન જવાબ આપવામાં ભોંઠો પડ્યો. ગણિતના શિક્ષક સમજી ગયા કે બાળકને કોઈ તકલીફ છે. ચાલું પ્રિયડમાં તો કંઈ ના બોલ્યા પરંતુ વ્યાયામના પ્રિયડમાં મેદાનમાં વિધ્યાર્થીની વર્તણૂક જોવા ગણિતના શિક્ષક સુરેશસર મેદાનમાં પહોંચી ગયા. મેદાનમાં પણ કેતન એકલો એકલો એક ઝાડ નીચે બેઠો બેઠો વિચારોના વમળમાં એટલો બધો અટવાઈ ગયો હતો કે સુરેશસર નજીક આવીને ઉભા રહ્યા તો પણ એને ખબર ના પડી.
અયુગ્મ સંખ્યાઓ એટલે એકી સંખ્યાઓ તેના ઉદાહરણો કોણ આપશે? ધોરણ-10ના વર્ગમાં ગણિતના શિક્ષકે ભણાવતા ભણાવતા વચ્ચે પ્રશ્ન પુછ્યો. છેલ્લી બેન્ચીસનો ખુણાનો વિધ્યાર્થી મારા પ્રશ્નનો જવાબ આપશે. ભણવામાં બેધ્યાન વિધ્યાર્થીને ટાંકીને ગણિતના શિક્ષકે પ્રશ્ન પુછતા જ છેલ્લી બેન્ચીસના ત્રણેય વિધ્યાર્થીઓ ...Read Moreપોઝીશનમાં આવી ગયા. છેલ્લા ઘણા સમયથી છેલ્લી બેન્ચીસનો ખુણાનો વિધ્યાર્થી કેતન ગુમસુમ બની બેસી રહેતો હતો એ ગણિતના શિક્ષકના ધ્યાનમાં હતું. કેતન જવાબ આપવામાં ભોંઠો પડ્યો. ગણિતના શિક્ષક સમજી ગયા કે બાળકને કોઈ તકલીફ છે. ચાલું પ્રિયડમાં તો કંઈ ના બોલ્યા પરંતુ વ્યાયામના પ્રિયડમાં મેદાનમાં વિધ્યાર્થીની વર્તણૂક જોવા ગણિતના શિક્ષક સુરેશસર મેદાનમાં પહોંચી ગયા. મેદાનમાં પણ કેતન એકલો એકલો એક
વર્ગના વિધ્યાર્થીઓમાં જયવીર એક એવો વિધ્યાર્થી હતો કે, બધા શિક્ષકો તેના વખાણ કરતા. દરરોજ સમયસર શાળાએ આવવું, પુર્ણ ગણવેશમાં આવવું, બધા વિષયોનું લેસન લઈને આવવું, શિસ્તમાં રહેવું, અન્ય વિધ્યાર્થીઓ સાથે હળીમળીને રહેવું જેવી બાબતો જયવીરના વર્તનમાં જોવા મળતી. એક ...Read More..........ખબર નથી પડતી .....તને....આકૃતિ આ રીતે દોરાતી હશે? .......ગુસ્સાભર્યા અવાજમાં વિજ્ઞાનના ટીચરે જયવીરને ધમકાવ્યો. જયવીર બધા વિષયમાં પારંગત હતો પણ વિજ્ઞાનની આકૃતિ દોરવામાં ફેં ફેં થઈ જતો હતો. બધા વિધ્યાર્થીઓ જયવીરની આકૃતિઓ પર હસી મજાક કરતા હતા. એટલામાં ઓછું હોય તો વળી, વિજ્ઞાનના ટીચરે એક દિવસ વર્ગમાં જયવીરને ઉંચા અવાજે કહીં દીધું કે, તે આ માનવ હદય ની જગ્યાએ ભેંસનું
જે વિધ્યાર્થીઓ નકશાપોથી વગર વર્ગમાં બેઠા હોય તે ઉભા થશે અને અહીંયા આવીને પાંચ ઉઠકબેઠક કરશે......સમાજિક વિજ્ઞાનના શિક્ષકનો આદેશ છુટ્યો.....સામાજિક વિજ્ઞાનના શિક્ષક સ્પષ્ટપણે માનતા કે બોર્ડની પરીક્ષામાં નકશાપુર્તિના રોકડિયા ગુણથી એક પણ વિધ્યાર્થી બાકાત ના રહેવો જોઈએ....તેના માટે વિધ્યાર્થીઓ ...Read Moreશિક્ષકની હાજરીમાં પ્રેકટીસ કરી શકે તે માટે વિધ્યાર્થીઓ નકશાપોથી સાથે વર્ગમાં હાજર રહે તેવી અપેક્ષા રાખતા......એકવાર ઉઠકબેઠક કરાવવાથી વિધ્યાર્થીઓ ફરીવાર ભુલ કરે નહીં તેવું તેઓ માનતા....... વર્ગમાં કોઈ વિધ્યાર્થીની તાકાત નથી કે એમના આદેશનો અનાદર કરે......પાંચ વિધ્યાર્થીઓ ઉભા થઈને આગળ આવ્યા......ત્રણ ઉઠબેઠક પુરી થઈ એટલામાં દિવ્યને ચક્કર આવતા નીચે પડ્યો.......સામાજિક વિજ્ઞાનના શિક્ષક રમણસર ક્ષણિક ગભરાઈ ગયા. વર્ગનો મોનિટર દોડતો આવ્યો....
એક ગુરુએ તેના વિધ્યાર્થીની તકલીફ કેવી રીતે દુર કરી તે આગળ વાંચો.........રમણસરનો એક સમયનો તેજસ્વી, હોનહાર વિધ્યાર્થી અંકિત જે અત્યારે ડૉ.અંકિત........ અમદાવાદમાં માનસિક રોગીઓના ડૉકટર તરીકે ખુબ નામના મેળવી ચુક્યો છે.રમણસરે બીજા દિવસે સવારે શાળાએ જતા પહેલાં અંકિતને ફોન ...Read Moreહર્ષથી ભરેલ પ્રત્યુત્તર મળ્યો.....ગુડ મોર્નિગ સર......ગુડ મોર્નિગ અંકિત....સર આપની તબિયત કેવી છે?....ઓલ રાઈટ....ઓકે સર......ઘરના બધા મજામાંને ?....એકદમ ફાઈન......બોલો સર આપની શું સેવા કરી શકું ?....રમણસરે દિવ્યની અત થી ઈતિ સુધીની વાત કરી.....ઓકે સર, એક કામ કરો...શક્ય હોય તો દિવ્યને લઈને મારા ક્લિનિક પર આવો....જો શક્ય ના હોય તો એના તમામ રીપોર્ટ મને વોટ્સએપ પર મોકલો.....પછી જ તમને હું કંઈક જણાવી
નાદાન દિવ્યની બિમારી વિશે વાંચો આગળ......રમણસરે મનોમન નક્કી કર્યુ કે, દિવ્યના મમ્મીને કોઈપણ ભોગે સમજાવીને જ આજે ઘેર જવું છે.જુઓ બેન..... જે ગાંડા માણસો હોય એમને જ મનોરોગી ડૉકટરની પાસે લઈ જવાય એવું હોતું નથી. મારા એક મિત્ર કે ...Read Moreભુલી જવાની આદતથી પરેશાન હતા. પાર્કિંગ કરેલ બાઈકનું સ્થાન ભુલી જતા.... કોઈને મળવાનું વચન આપ્યું હોય તો ભુલી જતા.....ઓફિસેથી પાછા આવતા બજારમાંથી કરિયાણું મંગાવ્યું હોય તો ખાલી હાથે, હાથ હિલોળતા હિલોળતા પાછા આવતા.....પછી તો ઘરમાં કેવું મહાભારત રચાય એ તો તમે જાણો જ છો.....!!ડૉ. અંકિતે તેમનું અડધા કલાક સુધી કાઉન્સેલિંગ કર્યુ અને ભુલી જવાનું સાચું કારણ શોધ્યું. જેનું સોલ્યુશન પણ