Aajno Asur book and story is written by Rahul Chauhan in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Aajno Asur is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
આજનો અસુર - Novels
by Rahul Chauhan
in
Gujarati Horror Stories
પહેલા તો આપણે એ જાણીએ કે અસુર એટલે શું ? સુર નહીં તેવી જાતિનો પુરુષ, દાનવ, દૈત્ય, નીચ કે ખરાબ માણસ (જેમાં કામ, ક્રોધ વગેરે દુર્ગુણો અને દંભ, દપઁ વગેરે લક્ષણો હોય તેવો). આ વ્યાખ્યા તો આપણે ઘણા સમયથી સાંભળતા આવીએ છીએ અને એ સત્ય પણ છે. પહેલાના સમયમાં ખરાબ કામ કરનાર ને અસુર કહેતા અને એવી વ્યક્તિઓના ચહેરા પર તેનુ ચરીત્ર દેખાઈ આવતુ. પરંતુ આજના સમયમાં આવા વ્યક્તિ ઓનો ચહેરો શોધવો એટલે અડદમાંથી કાળી કાંકરી શોધવા બરાબર છે. અત્યારે તો દરેક માનવીની અંદર એક અસુર છુપાયેલો છે, અને તેને ઓળખવો પણ એટલો જ મુશ્કેલ
અસુર એટલે શું ? સુર નહીં તેવી જાતિનો પુરુષ, દાનવ, દૈત્ય, નીચ કે ખરાબ માણસ (જેમાં કામ, ક્રોધ વગેરે દુર્ગુણો અને દંભ, દપઁ વગેરે લક્ષણો હોય તેવો). આ વ્યાખ્યા તો આપણે ઘણા સમયથી સાંભળતા આવીએ છીએ અને એ સત્ય ...Read Moreછે. પહેલાના સમયમાં ખરાબ કામ કરનાર ને અસુર કહેતા અને એવી વ્યક્તિઓના ચહેરા પર તેનુ ચરીત્ર દેખાઈ આવતુ. પરંતુ આજના સમયમાં આવા વ્યક્તિ ઓનો ચહેરો શોધવો એટલે અડદમાંથી કાળી કાંકરી શોધવા બરાબર છે. અત્યારે તો દરેક માનવીની અંદર એક અસુર છુપાયેલો છે, અને તેને ઓળખવો પણ એટલો જ મુશ્કેલ
આ ઘટના કંઈક એવી છે જે વિચારવા પર વિવશ કરી નાખે છે. માનવ આટલી હદ સુધી ક્રુર હોઈ શકે ખરા ! આજકાલના માનવીઓ એટલા બુદ્ધિશાળી છે કે તેમને પારખવા ખુબજ કઠીન છે. આજરોજ કાશીમાં નદીના ...Read Moreએક લાશ મળી આવે છે. જોતજોતામાં તેની દુર્ગંધ ફેલાવા લાગે છે અને અને ત્યાના સ્થાનિકો નુ ધ્યાન તે દુર્ગંધ તરફ ખેંચાય છે. જોવે છે તો નદી કીનારે એક વ્યકિત પડેલો દેખાય છે. તેઓ તરત જ તેની તરફ દોડી પહોચે છે. ખબર પડે છે કે તે વ્યકિત મરી ગયો છે. તેઓ તરત જ પોલીસ તંત્રને ફોન કરે છે. પોલીસ તંત્રની
આખરે કોઇ સબૂત ન મળતા પંડિત ને છોડી દેવામાં આવે છે અને તે ઘરે પરત ફરે છે, આશરે પંડીત ના છોકરાની ઉંમર પંદર-સોળ વર્ષની છે. જોકે અત્યારે તો પંદર-સોળ વર્ષના બાળકને સમાજ, ધર્મ, જીવનશૈલી આસપાસ ની બધી જ પરિસ્થિતી ...Read Moreખબર હોય છે અને આ તો પાછો પંડીતનો (બ્રાહ્મણ) છોકરો હતો. એક રીતે કહીએ તો સામાન્ય બાળક કરતાં પંડીતના (બ્રાહ્મણ) છોકરા ને જ્ઞાન વધારે જ હોઈ. પંડિતે ફરીથી રોજબરોજ ની જેમ તેનું કામ ચાલુ કર્યું, અને કોઈ તેના પિતાનું તર્પણ કરાવવા આવે છે, કોઈ માતાનું, તો કોઈ ભાઇનું, બધુ બરાબર ચાલે છે. પરંતુ
આજનો અસુર ભાગ -4ભાગ-3 માં આપણે જોયું કે ઘરના દરેક સભ્યો આઇ.વી.એફ થી સંતાન પ્રાપ્તિ માટે માની ગયા છે, પરંતુ ધીમેશ્વર હજુ સુધી માન્યો નથી હોતો. આગળ... વડવાળ વિનાનો વડલો સુનો, તેમ સંતાન વિના ...Read Moreસૂનું... આખરે તેને પણ છોકરો ન હોવાની કમી સતાવવા લાગે છે, ને આખરે તે માની જાય છે. બીજા જ દિવસે ઘીમેશ્વર અને તેની પત્ની બંને ડોક્ટર પાસે જાય છે અને સંતાન પ્રાપ્તિ માટે થતી પ્રક્રિયા ચાલુ કરવા કહે છે. આ વાત સાંભળી ડોક્ટર પણ થોડું મુસ્કુરાય છે. કારણ કે જો કોઈના ઘરે ખુશીઓ આવતી હોય તો તેમાં સામેલ થવાનો મોકો સૌને નથી મળતો.
આજનો અસુર ભાગ-5 ભાગ-૪ માં આપણે જોયું કે અવઘીશનો છોકરો ભાસ્કર ખોવાઈ ગયો છે અને તે મળતો નથી અને તેની સાથે જ કાશીમાં સાધુ-સંતોની ટોળકી પણ આવી હતી. આખરે ભાસ્કર ન મળતાં પોલીસ તંત્રને ...Read Moreકરી ભાસ્કરના ખોવાયાની ફરિયાદ લખાવે છે અને પોલીસ ટીમ તરત જ તેના ઘરે આવી પહોચે છે. આગળ... કાશી આવેલી સાધુ-સંતોની ટોળકી ત્યાંથી રવાના થાય છે અને તેઓ કાશી ના જંગલો માંથી પગપાળા જતા હોય છે, ત્યાં જોવે છે કે તેઓની પાછળ-પાછળ એક છોકરો તેઓની સાથે આવી રહ્યો છે તે સાધુઓ તેને ઘરે જવા કહે છે પરંતુ તે જવાથી ઇનકાર કરે છે