The Secrets Of Nazargadh book and story is written by DrKaushal Nayak in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. The Secrets Of Nazargadh is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
The Secrets Of નઝરગઢ - Novels
by DrKaushal Nayak
in
Gujarati Fiction Stories
એક લાંબા વિરામ બાદ હવે સમય આવી ગયો છે કે બધી સમસ્યા ઓને થોડીક ક્ષણો માટે ભૂલી ને પુનઃ એ અવિસ્મરણીય યાત્રા માં જોડાઈ જઈએ, કઈ યાત્રા ? પૃથ્વી અને તેની પ્રેમ કહાની .એક એવી અદ્ભુત વાર્તા જેણે હજારો વાચકો ના હદય માં એક સ્થાન બનાવ્યું અને અમીટ છાપ છોડી છે. જેમ મેં આગળ આપ મિત્રો ને વચન આપ્યું હતું એમ હવે એક નવી પરંતુ આપ સૌ માટે પોતાની એવી દુનિયા એટેલે નઝરગઢ. જે લોકો પૃથ્વી નવલકથા થી અજાણ છે, જે લોકો નઝરગઢ નામના એ સ્થળ થી અજાણ છે એ લોકો ને ત્યાની એક ઝલક દેખાડવી તો આવશ્યક છે. તો
એક લાંબા વિરામ બાદ હવે સમય આવી ગયો છે કે બધી સમસ્યા ઓને થોડીક ક્ષણો માટે ભૂલી ને પુનઃ એ અવિસ્મરણીય યાત્રા માં જોડાઈ જઈએ, કઈ યાત્રા ? પૃથ્વી અને તેની પ્રેમ કહાની .એક એવી અદ્ભુત વાર્તા જેણે હજારો ...Read Moreના હદય માં એક સ્થાન બનાવ્યું અને અમીટ છાપ છોડી છે. જેમ મેં આગળ આપ મિત્રો ને વચન આપ્યું હતું એમ હવે એક નવી પરંતુ આપ સૌ માટે પોતાની એવી દુનિયા એટેલે નઝરગઢ. જે લોકો પૃથ્વી નવલકથા થી અજાણ છે, જે લોકો નઝરગઢ નામના એ સ્થળ થી અજાણ છે એ લોકો ને ત્યાની એક ઝલક દેખાડવી તો આવશ્યક છે. તો
આપણે આગળ ના ભાગ માં જોયું નઝરગઢ માં આનવ વેલા નામ ના vampire નું વર્ચસ્વ હોય છે,અને વિદ્યુત અને તેનો સહ પરિવાર કે જે werewolves છે,તેઓ પણ નઝર ગઢ માં વસવાટ કરે છે,પરંતુ આનવવેલા એક દિવસ વિદ્યુત પર આક્રમણ ...Read Moreતેને સહ પરિવાર નઝર ગઢ છોડી પલાયન કરવા પર મજબુર કરી દે છે,જેથી વિદ્યુત અને એનો સાથી ભીષણ, આનવ સાથે બદલો લેવા અને નઝર ગઢ ને પ્રાપ્ત કરવા માટે યોજના બનાવે છે અને મનુષ્યો નો સંહાર કરે છે,જેથી આનવ એમને રોકવા માટે વિકર્ણ અને એમના પુત્ર સમાન અનિરુધ્ધ ને મોકલે છે,વિકર્ણ અનિરુદ્ધ ને જણાવે છે કે વિદ્યુત ની નઝર ગઢ
આપણે આગળ ના ભાગ માં જોયું કે અનિરુદ્ધ અને વિકર્ણ વિદ્યુત નો પીછો કરતા કરતા એના સુધી પહોચી જાય છે ,જ્યાં એ વિદ્યુત અને ભીષણ ની વ્યૂહ રચના માં ફસાઈ જાય છે.ત્યાર બાદ શાબ્દિક આપલે બાદ werewolves અને vampires ...Read Moreભયંકર યુદ્ધ થાય છે ,જેમાં અનિરુધ અને વિકર્ણ વિદ્યુત ની સેના ને ભારે ક્ષતિ પહોચાડે છે,ત્યારબાદ ભીષણ કપટ થી વિકર્ણ પર પ્રહાર કરી તેને ઘાયલ કરે છે ,વિકર્ણ બેસુદ થઇ જાય છે,અનિરુદ્ધ પોતાની સંપૂર્ણ શક્તિ નો ઉપયોગ કરી વિકર્ણ ને જેમ તેમ કરી ને બચાવી લે છે અને ત્યાં થી દુર લઇ જાય છે,વિદ્યુત ની સેના તેમનો પીછો કરે છે,દુર
આપણે આગળ ના ભાગ માં જોયું કે અનિરુદ્ધ અને વિકર્ણ ને જે બે વ્યક્તિ બચાવે છે એ બે સ્ત્રી હોય છે જે એમની ઓળખાણ અવની અને ત્રિશા બે બહેનો તરીકે આપે છે ,ત્યારબાદ તે બન્ને બહેનો અનિરુદ્ધ અને વિકર્ણ ...Read Moreગુફા ના બીજા મુખ માં થી બહાર એક જાદુઈ નગર માં લઇ જાય છે,અનિરુદ્ધ અને વિકર્ણ બન્ને એ રહસ્યમયી જગ્યા જોઈ ને અચંભિત થઇ જાય છે ,અવની એ નગર નું નામ માયાપુર જણાવે છે ,અને માયાપુરના અસ્તિત્વ નું સંપૂર્ણ રહસ્ય જણાવે છે,સાથે એ પણ જણાવે છે કે બંને બહેનો અવની અને ત્રિશા એ માયાપુર ની સર્જક witch માયા ની પુત્રીઓ
આપણે આગળ ના ભાગ માં જોયું કે અવની અને ત્રિશા અનિરુદ્ધ અને વિકર્ણ ને આશરો આપે છે,અને અવની માયાપુર ના રહસ્ય વિષે પણ તેઓ ને જણાવે છે,અવની ને અનિરુદ્ધ પ્રત્યે લાગણી બંધાવા લાગે છે,જેથી અનિરુદ્ધ ના નઝરગઢ જવાની વાત ...Read Moreએ અત્યંત દુ:ખી થઇ જાય છે,અને ત્રિશા સામે અનિરુદ્ધ ને માયાપુર રોકી રાખવા માટે આગ્રહ કરે છે.ત્રિશા અનિરુદ્ધ ને થોડાક દિવસ સુધી ત્યાં રહેવા માટે મનાવી લે છે,અને ત્રિશા અને અવની તેમની શક્તિઓ ની મદદ થી એક પાણી ના પરપોટા નાં મારફતે આનવવેલા સુધી અનિરુદ્ધ નો સંદેશ પહોચાડે છે,અહી વિદ્યુત નો સેનાપતિ વિદ્યુત ને અનિરુદ્ધ અને વિકર્ણ નાં મૃત્યુ નાં