Amrutwani book and story is written by Dr. Damyanti H. Bhatt in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Amrutwani is also popular in Spiritual Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અમૃતવાણી - Novels
by Dr. Damyanti H. Bhatt
in
Gujarati Spiritual Stories
( પ્રિય વાચક મિત્રો, મારા અગાઉનાં પુસ્તકો ને આપે ખૂબ પ્રતિસાદ આપ્યો છે. આજે એક નવા વિષય સાથે આપની સમક્ષ ઉપસ્થિત થઈ છું. આશા રાખું છું કે તેવો જ રીસપોન્ડ મળશે. આધ્યાત્મિક વિચારધારાનાં ભાગો- પ્રકરણ રુપે રજૂ કરીશ. આપ સર્વેનો હૃદયપૂર્વક આભાર... માતૃભારતી ટીમનો હૃદયપૂર્વક આભાર....) અમૃતવાણી-ભાગ-1 ( ... અહિંસા.....) “અહિંસા”.................... અહિંસા પરમો ધર્મ:...... પ્રસ્તાવના:- જો આપણે શાંતિ જોઈએ છે,તો તેની પૂર્વશરત છે.અહિંસા નું સંપૂર્ણ પાલન.જ.શાતિં અને સુખનો શ્રેષ્ઠ માર્ગ છે,અહિંસા,,,,,,અહિંસા,,,,,,અહિંસા,,,,,,અને માત્ર અહિંસા,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,જ. એવી કોઈ સમસ્યા નથી કે જેનું સમાધાન અહિંસા ના માર્ગે ન થાય. વ્યક્તિ, માતા-પિતા,શિક્ષકો,સમાજ,રાષ્ટ્ર અને વિશ્વ સમસ્તને અહિંસા ની જરૂરિયાત છે. હિંસા કેવલ વ્યક્તિનું જ
( પ્રિય વાચક મિત્રો, મારા અગાઉનાં પુસ્તકો ને આપે ખૂબ પ્રતિસાદ આપ્યો છે. આજે એક નવા વિષય સાથે આપની સમક્ષ ઉપસ્થિત થઈ છું. આશા રાખું છું કે તેવો જ રીસપોન્ડ મળશે. આધ્યાત્મિક વિચારધારાનાં ભાગો- પ્રકરણ રુપે રજૂ કરીશ. આપ ...Read Moreહૃદયપૂર્વક આભાર... માતૃભારતી ટીમનો હૃદયપૂર્વક આભાર....) અમૃતવાણી-ભાગ-1 ( ... અહિંસા.....) “અહિંસા”.................... અહિંસા પરમો ધર્મ:...... પ્રસ્તાવના:- જો આપણે શાંતિ જોઈએ છે,તો તેની પૂર્વશરત છે.અહિંસા નું સંપૂર્ણ પાલન.જ.શાતિં અને સુખનો શ્રેષ્ઠ માર્ગ છે,અહિંસા,,,,,,અહિંસા,,,,,,અહિંસા,,,,,,અને માત્ર અહિંસા,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,જ. એવી કોઈ સમસ્યા નથી કે જેનું સમાધાન અહિંસા ના માર્ગે ન થાય. વ્યક્તિ, માતા-પિતા,શિક્ષકો,સમાજ,રાષ્ટ્ર અને વિશ્વ સમસ્તને અહિંસા ની જરૂરિયાત છે. હિંસા કેવલ વ્યક્તિનું જ
( પ્રિય વાંચક મિત્રો, ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર, માતૃભારતી ટીમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ.... ભાગ-1 માં આપણે -અહિંસા- નો પરિચય મેળવ્યો, હવે આપણે સત્ય ને જાણીશું, પીંછાણીશું,ઓળખીશું.) અમૃતવાણી- ભાગ- 2 ( ...Read Moreસત્ય.... સત્ય....અને સત્ય..... સત્ય મેવ જયતે......................સત્યનો જ વિજય થાય છે. અસત્યનો કદાપિ નહીં.............. પ્રસ્તાવના :- આજના આ યુગમાં સત્ય ની વાત કરવી એ કપરું કામ છે. અને આવું કપરું કામ હું કરવા જઈ રહી છું. તે મારા માટે આનંદની વાત છે. આજે એવો સમય છે, માણસ પોતાના નજીવા સ્વાર્થ માટે પણ જૂઠું બોલતા અચકાતો નથી. ઘણાં લોકોને તો વાત-વાતમાં જાણે કે જૂઠું બોલવાની આદત પડી
( પ્રિય વાચક મિત્રો, નમસ્કાર, અમૃતવાણી- પ્રકરણ-3 માં આપણે જાણીશું કર્મ નો મહિમા. આપનો તથા માતૃભારતીનો ખૂબખૂબ આભાર, ધન્યવાદ.......) અમૃતવાણી-ભાગ-3 પ્રકરણ-3 કર્મ................ કર્મણ્યે વાધિકારસ્તે,,,,,,,,,,, તારો કર્મમાં જ અધિકાર છે............... સંસાર નું ચક્ર કર્મ ની ધરી પર ચાલે ...Read More· પ્રસ્તાવના :- આપણે વાત કરવી છે, કર્મની.કર્મ અને કર્મફળ ઉપર જ આ સંસાર નું નિર્માણ થયેલું છે.કર્મ નાં ફળમાંથી આજ સુધી કોઈ જ બચી શકયું નથી.પછી ભલે તે ખુદ ભગવાન કેમ ન હોય ? એકવાર દેહ ધારણ કર્યો એટલે કર્મો કરવા જ પડે અને કર્મો કરવામાં આવે એટલે એનું કર્મફળ રચાય.કર્મકરવાથી કર્મ બંધન ઊભુ થાય છે.પછે તે કર્મ જેવા પ્રકારનુંહોય તે
( પ્રિય વાચકમિત્રો, નમસ્કાર, આપનો તથા માતૃભારતીનો ખૂબ ખૂબ આભાર.......ભાગ-3 માં આપણે કર્મ નો સિધ્ધાંત જાણ્યો. અમૃતવાણી- ભાગ-4 માં હવે આપણે ધર્મ વિશે પરિચય મેળવીશું.) અમૃતવાણી- ભાગ-4 ધર્મ:- ધાર્યતે ઈતિ ધર્મ.........................નીતિ એજ ધર્મ...................માનવતા એજ ધર્મ............... પ્રસ્તાવના:- ભારતીય સંસ્કૃતિ નો ...Read Moreવેદોમાંથી થયો છે. તેથી વેદકાલીન સંસ્કૃતિ આપણી પ્રાચીન સંસ્કૃતિ છે. વેદો સમગ્ર માનવજાતિનાં ધર્મગ્રંથો છે. તે આપણી સભ્યતા અને સંસ્કૃતિનાંગ્રંથો છે.વળી વેદો મત્ર ધર્મગ્રંથો નથી.તેમાં ધર્મ એટલે શ્રેષ્ઠ આચરણ કેવું હોય તે દર્શાવ્યું છે.ઋષિમુનિઓને જે સમાધિવસ્થામાં દર્શન થ્યું તે કાવ્ય સ્વરૂપે સ્ફુટ થયું તે આપણાં વેદો છે.વેદો ચાર છે. ઋગ્વેદ,યજુર્વેદ,સામવેદ,અથર્વવેદ. આ ચારવેદો આપણી પ્રચીન વેદકાલીન સંસ્કૃતિનાં ગ્રંથોછે.એક જમાનામાં ભરત વિશ્વગુરુનાં
( પ્રિય વાંચક મિત્રો, નમસ્કાર, આપનો તથા માતૃભારતીનો ખૂબ ખૂબ આભાર..... અમૃતવાણી-5 "શ્રધ્ધા" રજૂ કરતાં આનંદ અનુભવું છું. આપના પ્રતિભાવ બદલ ધન્યવાદ............) અમૃતવાણી-ભાગ-5 શ્રધ્ધા.................. શ્રધ્ધાવાન લભતે જ્ઞાનમ....... શ્રધ્ધાવાન મનુષ્ય જ્ઞાન પ્રાપ્ત કરે છે. ( ભગવદ્ગીતા) પ્રસ્તાવના:- ભગવાને શ્રીમદ્દ ...Read Moreકહ્યું છે કે મનુષ્યની જેવી શ્રધ્ધા તેવું ફળ પ્રાપ્ત થાય છે.એ ઉપરાંત ભગવાન અર્જુન ને કહે છે કે મનુષ્યની જેવી શ્ર્ધ્ધા હ્શે તેવું તેને ફ્ળ પ્રાપ્ત થશે.મનુષ્ય જે સ્વરૂપની પૂજા, ભક્તિ કરવા ઈચ્છે તેની તે તે સ્વરૂપની શ્ર્ધ્ધા ને હું દ્રઢ કરું છું.તે શ્રધ્ધાથી યુક્ત થઈ તે તે મનુષ્ય તેનું આરાધન કરે છે.અને તે દેવતા દ્વારા મેં જ નિર્માણ કરેલાં ઈચ્છિત