માનસિક રસાયણો - Novels
by Kirtisinh Chauhan
in
Gujarati Spiritual Stories
શરીર માં ખોરાક દ્વારા 24 કલાક પાચક દ્રવ્યો ઉત્પન્ન થતા રહેછે અને ફરતા રહેછે આ એક જટિલ તંત્ર છે જેને એક સાથે વર્ણવવું અઘરું છે। ક્યુ fruit ખાવાથી કયું વિટામિન મળશે તે ડોકટરો નો વિષય છે। કઈ વસ્તુ ના ...Read Moreકે કેટલા પ્રમાણ માં ખાવી આ પણ ડોકટરો નો જ વિષય છે. પરંતુ મેડિકલ સાયન્સ પહેલા પણ માનવી નું અસ્તિત્વ તો હતુજ અને તે પણ જીવતો અને સમય પસાર કરતો। દવાઓ નું વિજ્ઞાન પણ બહુ મોટું અને અઘરું છે। તો પશ્ન થાય કે આટલી બધી દવાઓ કેમ અત્યારે બજાર માં ઉપલબ્ધ છે।
માનસિક રસાયણો શરીર માં ખોરાક દ્વારા 24 કલાક પાચક દ્રવ્યો ઉત્પન્ન થતા રહેછે અને ફરતા રહેછે આ એક જટિલ તંત્ર છે જેને એક સાથે વર્ણવવું અઘરું છે। ક્યુ fruit ખાવાથી કયું વિટામિન મળશે તે ડોકટરો નો વિષય છે। કઈ ...Read Moreના ખાવી કે કેટલા પ્રમાણ માં ખાવી આ પણ ડોકટરો નો જ વિષય છે. પરંતુ મેડિકલ સાયન્સ પહેલા પણ માનવી નું અસ્તિત્વ તો હતુજ અને તે પણ જીવતો અને સમય પસાર કરતો। દવાઓ નું વિજ્ઞાન પણ બહુ મોટું અને અઘરું છે। તો પશ્ન થાય કે આટલી બધી દવાઓ કેમ અત્યારે બજાર માં ઉપલબ્ધ છે। જવાબ સાયન્સ અને શોધો જ છે।
શિવો અહં ?શિવ એજ શૂન્ય ,શિવ એજ શાંતિ ,શિવ એજ શક્તિ ,શિવ એજ પરમ જ્ઞાન એવું આપણે ધાર્મિક પુસ્તકો માં વાંચ્યું હોય કે પછી સાંભળ્યું હોય અને વાત વાત માં કયાંક બોલ્યા હોય તેવું લાગે। પરંતુ તેની અંદર ડોકિયું ...Read Moreપછી ઉપાસના,પૂજા ,પાઠ ,મંત્રો ,શ્રાવણ ,સાધના ,તપસ્યા કે ધ્યાન જેવા કેટલાય પગથિયાંઓ ની હારમાળા સર્જાય અને વર્તમાન યુગ નો આધુનિક માણસ આવી બધી લાંબી પ્રક્રિયા માં વિશ્વાસ પણ ના કરે તો આપણે કઈ એને નાસ્તિક ના કહેવાય।તો પછી એનો અર્થ શું? અને આટલા વારસો સુધી ભારત માં સનાતન ધર્મ ચાલતો આવ્યો એનું શું?શિવ ઈન મોડર્ન ટર્મિનોલોજી સ્વ જોડે સધાવું એટલે
જીવ નિયમન પૃથ્વી પર અસંખ્ય જીવો નો વાસ અને વ્યાપ છે .બધા જીવો કોઈ અગમ્ય કારણસર યા ચોક્કસ કારણોસર આ પૃથ્વી પર આવતા રહેછે અને વિવિધ શરીરો ધારણ કરતા રહેછે .આ સર્વ માન્ય સત્ય છે પરંતુ આ ...Read Moreધારી શરીર ને સમગ્ર રીતે જીવન મળતું નથી એટલે કે જીવ બધા શરીરો ને મળેછે પરંતુ દરેક શરીરે ને જીવન મળતું નથી .આ એક પાતળી ભેદ રેખા ને આપણે જાણીયે .જેમ દરેક શરીર ને જીવન નથી મળતું તેમ દરેક શરીર ને એક સરખો જીવ પણ નથી મળતો પરંતુ આ જીવાત્મા જરૂર છે .જો જીવ ને શરીર દ્વારા જીવન તરફ લઇ જવાનો વિચાર
Devine-દેહ =દિવ્ય શરિર =દૈવીય દેહ તમે અને હું આપણે બધાં છીએ એમ આપણે માનીયે છીએ ,સમજીયે છીએ અને અનુભવીએ છીએ .આપણે છીએ એની પહેલી સાબિતી આપણું શરિર અને બીજી તેનું હલન ચલન તેની કાર્ય પ્રણાલી ...Read Moreવિગેરે ઘણું બધું શરીર વિજ્ઞાન અને મનોવિજ્ઞાન કહેછે અને તે પણ વિસ્તાર પૂર્વક .રોગો વિષે સ્વાથ્ય વિષે ,પોષક તત્વો વિષે કે પછી વિટામનીન્સ વિષે બધું આપણે જાણીયે છીએ . હવે આપણે વિજ્ઞાન થી થોડા દૂર જઈએ અને એક નાનકડો વિષય લઈએ હું માનુંછું ,મને લાગેછે ,પ્રતીત થાયછે અને મને મળેલુંછે તેમ કે પછી આપણ સૌ ને મળેલું છે તેમ શરીર એક જબરદસ્ત યંત્ર છે .એ થીયે
બાંકડે -માંકડું શીર્ષક જોઈને રમૂજ ઉત્પન્ન થાય તો કાંઈ નવાઈ નથી પરંતુ આ વાસ્તવિકતા છે .કોઈ માંકડા ને જો તમે બાંકડા ઉપર બેઠેલું જોયું હોય તો શબ્દ સાર્થક થયો જાણજો .આ માંકડું એ આપણું મન છે અને બાંકડો ...Read Moreઆપણું શરીર ,તો પછી તમે એમ પૂછશો કે ગયા અંક માં શરીર ને દિવ્ય ગણવામાં આવ્યું અને આમાં અચાનક બાંકડો કેમ બનાવી દીધો બંધુ, દિવ્યતા નો સ્ત્રોત તમારું મન છે. જે તમે અનુભવો છો તે મશીન તે સોફ્ટવેર તમારું મન છે પરંતુ તેની કાર્ય પ્રણાલી ના સમજો તો એ બાંકડા પર બેઠેલા માંકડા સમાન છે અને તેની કાર્ય પ્રણાલી વિષે વિજ્ઞાનિક શોધ
ઉર્જા નો આરંભ "ચલતી ચક્કી દેખ કર દિયા કબીરા રોઈ દો પાટન કે બીચ મેં સાબુત બચા ના કોઈ" કેટલું વિરલ વાક્ય આ વર્ષો પહેલા સંત કબીરે પોતાના દુહામાં આ કહેલું ...Read Moreઆજે પણ એટલું જ સાર્થક ગણાય છે. કબીરે આ વાક્યને મહાન ફિલોસોફીમાં લીધું એટલે કે જે વ્યક્તિનો જન્મ છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. કબીર જેવા મહાન સંત ના પેંગડામાં પગ મૂકવો એ મારા જેવા સામાન્ય જીવ નું કામ નથી પરંતુ વર્તમાન અને સાંપ્રત પ્રવાહોને જોઈને કંઈક લખવાનું મન થઈ જાય એ સ્વાભાવિક છે આ સાહિત્યિક ખંજવાળને મટાડવી ખુબ જ અઘરી છે. માણસ નો ભૂતકાળ અને આવનાર ભવિષ્ય
અસ્તિત્વ નો આનંદ તમારું હોવું એજ આનંદ ...Read More હોવા થી થવું અને થવા થી બનવું એ શ્રુષ્ટિ ક્રમ છે.તમે કદી હતાંજ નહિ એ કહેવું ખુબજ જટિલ છે અને એટલુંજ અઘરું એ છે કે તમે કદી હશોજ નહિ .આ બને વિધાનો ની વચ્ચે જો કોઈ વાસ્તવિકતા લાગતી હોય તો તે છે ફક્ત હોવું અને આજ eternal સત્ય છે .પૂર જોશ માં ચાલતી ઘડિયાળો અને ચિંતાઓ નો કોઈ વિસામો હોય તો
સંકલ્પો નું સામ્રાજ્ય સંદેશે આતે હૈ ,સંદેશે જાતેહૈં .......... આમતો આ બોર્ડર ફિલ્મ નું ગીત છે પરંતુ અહીંયા આપણે બીજી રીતે જોઈશું .ઉપર ની લાઈન લેખ ના અંતે જબરદસ્ત બની જાય તો નવાઈ નહિ .વાત આપણે કરીશું ...Read Moreઅંતર મન ની જેમાં PHYCOLOGICAL AFFIRMATION કેટલો સચોટ અભિનય કરેછે એની આપણ ને સુધ્ધાં ખબર નથી. આપણું શરીર ફક્ત BIOLOGICAL કબાટ નથી પરંતુ એની અંદર (આધ્યાત્મિક રીતે જોઈએ તો આરપાર ) તરંગો ની હારમાળા સર્જતું અદભૂત મન રહેલું છે .મન શબ્દ વાંચતા ની સાથે જે સમજાય એટલી સરળ વાત નથી કારણ કે શબ્દ પણ નજીક ની ચીલાચાલુ પેટી માંથી જ બધું કાઢશે