THE DEPLOMACY elemant gone enimy - 25 in Gujarati Fiction Stories by Nirav Vanshavalya books and stories PDF | THE DEPLOMACY elemant gone enimy - 25

Featured Books
Categories
Share

THE DEPLOMACY elemant gone enimy - 25

તેને નથી ખબર કે તેનું આ સૂત્ર આઈધર બેક પડશે ઓર તેના પર જ જઈને પટકાશે.

ઇન્દિરા સોનીએ કહ્યું, જ્યારે જ્યારે અકાલી ની સાથે ચર્ચા કરવા તૈયારી દેખાઈએ છીએ ત્યારે ત્યારે bhindranwale આગળ આવી જાય છે અને ગમે તે રીતે અકાલ તખ્ત ચિત્ર માંથી બહાર થઈ જાય છે. હવે કરવું તો શું કરવું!!

mohanraj મહેશ્વર નામના એક બીજા મિનિસ્ટર બોલ્યા, મેડમ કોઈપણ નિર્ણય લેતા પહેલા એક વાતને આપણે ખરાબ રીતે સમજી લેવી અનિવાર્ય છે કે આ દેશની સિત્તેર ટકાથી પણ ઉપરની સંસ્કૃતિ ધર્મ આધારિત છે. અને આવી આ પરિસ્થિતિમાં ધર્મની કોઈ પણ અનુમતિ ની વિરુદ્ધમાં જવું તે હાનિકારક સિદ્ધ થઈ શકે છે.

ઇન્દિરા સોની કંટાળ્યા અને બોલ્યા તો બોલો હવે તમારા માંથી જ કોઈક બોલો કે હવે શું કરવું જોઈએ?
જનરલ house નો એક ઓફિસર કૃણાલ rastogi બોલ્યો આપણે આ મામલો ઇન્ટરનેશનલ જ્યુરીડીક્સન માં લઈ જવો જોઈએ.
આટલું બોલીને તે ચૂપ થઈ ગયો અને અન્ય કોઈના બોલવાની પ્રતીક્ષા કરવા લાગ્યો.

રાજ નાથ ચૌહાણ બોલ્યા, what do you mean by ઇન્ટરનેશનલ જ્યુરીડીક્સન! કોણ છે ઇન્ટરનેશનલ માં આ થર્ડ વર્લ્ડ ની સાથે ઉભેલુ , એકમાત્ર રશિયા સીવાય?
and don't forget that we are all non commonwealth peoples, so they will never support us.

18 57 નો વિપ્લવ અને 47 ની આઝાદી તે લોકો હજુ પણ નથી ભૂલ્યા. they will never support us .
so forget international jurisdiction. જે પણ કરવાનું છે તે આપણે જ કરવાનું છે.ધેટ્સ ઈટ.
કુણાલ રસતોગી સમજી ગયો કે હજુ એ સમયે નથી આવ્યો જેના માટે ક્યાંકને ક્યાંક જનરલ house થન ગની રહ્યું છે.

સ્વામી venkataraman બોલ્યા રિલીઝ કોન્ફરન્સ એરેન્જ કરો અને તેમની પરમિશન લઇને ગુરુદ્વારા ઉપર હુમલો કરો અને આતંકવાદીઓને ઉડાવી દો.
રાજના ચૌહાણ બોલ્યા રિલીજ કોન્ફરન્સને તમે સંભાળી લેશો, પરંતુ પબ્લિક કોન્ફરન્સ ને તમે કેવી રીતે સંભાળશો! we can't take risk.

કૃણાલ rastogi તેને ઘડી પળ મળવાની પ્રતીક્ષા કરી રહ્યો છે પરંતુ, તેની આશા નિષ્ફળ જાય છે.

ઇન્દિરા સોની બોલ્યા we have no ચોઈસ. we have to talk to akalis and all that's it.

એક વાત તો એ સાફ સાફ જ હતી કે ભારત વર્ષમાં થી એક પણ માણસ એવો નોતો કે જે ઇન્દિરા ગાંધીને સલાહ આપે કે તમે ગુરુદ્વારા ઉપર હુમલો કરી દો અને સત્ય તો તે પણ હતું જ કે જે આવી સલાહ આપે તે યા તો ભારતીય ના હોઈ શકે યા તો પછી તે ઇન્દિરા ગાંધી નો મિત્ર ના હોઈ શકે.અને આ જ સિદ્ધાંત ઇન્ટરનેશનલ અને યુનિવર્સલ પણ લાગુ પડતો હતો.

અને અમે પણ વાત હવે ઇન્ટરનેશનલ જ્યુરીડીક્સન સુધી પહોંચી જ જવાની છે તો, એ દિવસ પણ દૂર નહીં જ હોય જ્યારે ઇન્દિરા ગાંધીને એવી સલાહ આપવામાં આવશે કે હવે આ મામલો યુનો અને especially monark mansion ની સલાહથી જ હોવો જોઈએ.

ભારતના ભૂઉપખંડનો લોકક સત્ય તે પણ હતું કે તેના વ્યવહારનો ૭૦ ટકા જેટલો ભાગ ધાર્મિક કડીઓ અને આસ્થાઓના આધારે થાય છે. અર્થાત કે, ભારત જેટલો પ્રયોગાત્મક રાષ્ટ્ર છે તેના કરતાં અધિકસ્ય અધિક તે કર્મકાંડ વાદી પણ છે.એ કર્મકાંડ કે જે ના નિર્માતા આર્યો હતા. અને પાછળથી જેને જ હિન્દુઓએ ભક્તિ ઇત્યાદિ સ્વરૂપમાં અંગીકાર કર્યા હતા. આર્યો ના કર્મકાંડો શત પ્રતિશત વૈજ્ઞાનિક હતા જ્યારે હિન્દુઓ ના કર્મકાંડો આસ્થા રુપ.
જે આર્યો માટે શિવ કર્મકાંડનું એક તત્વ તથા સાધન હતા તે જ શિવ હિન્દુઓ માટે ભગવાન કહેવાયા.અને આવા ભક્તિ અને આસ્થા સભર દેશની અંદર ગુરુદ્વારા પર મિલેટ્રી એટેક કરવો તે સર્વથા હાનિકારક જ કહેવાય.