Saraswati Chandra books and stories free download online pdf in Gujarati

સરસ્વતીચંદ્ર - ભાગ-4.1 - પ્રકરણ - 4

સરસ્વતીચંદ્ર

ભાગ : ૪ - ૧.૪

સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૪ : દેશી રાજ્યોનો શો ખપ છે ?

અને તેમનું શું થવા બેઠું છે ?

તેમનો કાંઈ ઉદ્ધાર છે ?

રાજસેવકો ને મુંબઈગરાઓ વચ્ચે ઝપાઝપી

‘અળુભ્યશ્વ મહદ્‌ભ્યશ્વ શાસ્ત્રેભ્યઃ કુશલો નરઃ ।

સર્વતઃ સારમાદધાત્પુષ્યેભ્ય ઈવ ષટ્‌પદઃ ।।’

‘ઉરટ્ઠં હટ્ઠેંિી રટ્ઠજ ઙ્ઘૈજર્દ્ઘૈહીઙ્ઘ ૈહર્ હી ુટ્ઠઅ, ુૈજર્ઙ્ઘદ્બ દ્બટ્ઠઅ’ેહૈીં ૈહ ટ્ઠર્હંરીિ.’ -ઈઙ્ઘદ્બેહઙ્ઘ મ્ેિાી

પોતે અંગ્રેજી રાજ્ય સાથે સંબંધ બાંધ્યો તેનાં ગણાતાં વિષફલનો આરંભ સ્વતંત્ર સત્તાના પરિચિત મલ્લરાજને કડવો લાગ્યો હતો; છતાં તેણે અંતકાળ સુધી એ સંબંધ બાંધવામાં ભૂલ થઈ ગણી ન હતી. અંગ્રેજી વિદ્યાથી શૂન્ય પણ દૂરદર્શી એ મહારાજ પોતાના મનનાં કારણ જગતને સમજાવી શક્યો નહીં, અને સામંત અને મૂળરાજનાં મનનું સમાધાન કરી શક્યા વિના તેણે દેહ છોડ્યો હતો. એ જ મહારાજના શાણપણે મણિરાજને અંગ્રેજી વિદ્યાનો અને વિદ્યાચતુરનો યોગ કરી આપ્યો હતો અને વિદ્યાચતુરને પણ પોતાના રાજ્યતંત્રના મંત્રોમાં પ્રવીણ કર્યો હતો. રાજા વારસમાં અનેક રાજભંડાર મૂકી જાય તેના કરતાં આવો વારસો સહસ્રગણો ઉત્તમ ગણવો એ પોતાના વિચારને એ મહારાજે આમ આચારમાં આણ્યો હતો, અને એ વિચાર-આચારનું અમૃતફળ રત્નનગરીની ભાગ્યશાળી પ્રજા એના મરણ પછી ભોગવતી હતી. બટમોગરાના ફૂલની પાંખડીઓનું એક પડ ખેંચી લઈએ તો તરત અંદરથી એવું ને એવું ફૂલનું દળ નીકળી આવે તેમ મલ્લરાજનો દેહ ખરી પડતાં એના જ હાથમાં પરિપકવ થયેલો મણિરાજ પ્રજાના હાથમાં આવ્યો, અને જરાશંકર નિવૃત થતાં વિદ્યાચતુર આવ્યો. પ્રવીણ બુદ્ધિમાન મનુષ્યોની પલટણોને અનુભવી કવાયત આપી એકબીજા પાછળ ઊભી રાખી, એવી રીતે તૈયાર રાખવી કે રાજ્યને અને પ્રજાને કદી કોઈ રીતે યોગ્ય પુરુષોની ખોટ પડે નહીં. એ વ્યવસ્થા, દૂરદર્શી અને ડાહ્યા રાજાઓનો એક મહાન ધર્મ છે.

મલ્લરાજની રાજ્યનીતિનાં નાનાં વૃક્ષોને નવા રાજાએ અને નવા પ્રધાને વાળી-પોષી મોટાં કર્યાં એટલું નહીં પણ મલ્લરાજના જે યોગ્ય વિચાર બીજરૂપે તેના લેખો અને તેના વાર્તાવિનોદના પ્રસંગોની જ માત્ર ભૂમિમાં પડ્યા હતા તેને મણિરાજે અને વિદ્યાચતુરે શોધી બોધી પરીક્ષાપૂર્વક આચારભૂમિમાં નાંખવા માંડ્યા હતા. કન્યા પરગૃહની જોઈએ તેમ પ્રધાન પરદેશનો જોઈએ એ વિચાર પ્રમાણે મલ્લરાજ આચાર કરી શક્યો ન હતો; એટલું જ નહીં પણ રાજકુળમાં વંશપરંપરતા જેવી રાજ-ફલ આપનારી છે તેથી ઊલટી જ રીતે દેશી રાજ્યોમાં પ્રધાનકુલમાં વંશપરંપરતા રાજ-ફલને કહોવડાવનારી અને પ્રધાન-ફલને નીરસ કરનારી છે એવા પોતાના અભિપ્રાયને પડતો મૂકી જરાશંકરને સ્થાને વિદ્યાચતુરને નીમી, મલ્લરાજે રાજ્યને માથે જોખમ વહોરી લીધું હતું. પણ તેમાં તેનો એવો વિચાર હતો કે પરરાજ્યનું બળ ચોમાસાના પૂર પેઠે ઊભરાવા લાગે તે પ્રસંગે નવી અજમાયશ કરવાનો કાળ નથી. આવાં કારણથી પોતે પ્રધાનપદ પામેલો હતો તે વિદ્યાચતુર સારી રીતે સમજતો હતો, અને પોતાના પછી કોઈ પરદેશી અને પરવંશનો પણ વિશ્વાસયોગ્ય સુપાત્ર પ્રધાન શોધી લેવામાં મણિરાજની દૃષ્ટિને નિષ્ફળ ન થવું પડે તે માટે તરત પોતાના હાથ નીચેના અધિકારીઓમાં થોડાક એવા સુપાત્ર પરદેશીઓ શોધીને રાખ્યા હતા કે પ્રસંગ પડ્યે એક જ પુરુષ સિવાય બીજાને જોવાની-શોધવાની-અશક્તિ ન રહે અને અનેક સુપાત્રોમાંથી એક પાત્રતમ ગમે તે વેળા શોધી લેવામાં રાજાને બાધ આવે નહી. આ પુરુષો પરરાજ્યોના અનુભવી અને બુદ્ધિમાન હતા, અને આ રાજ્યનાં અંગના તેમ મોટા રાજ્યવિચારના અને રાજ્યપ્રસંગોના પ્રકાશ તેમના ઉપર બને તેટલા પડવા દેવામાં વિદ્યાચતુરનું નિઃસ્વાર્થી અને સ્વધર્મપરાયણ મન રજ પણ સંકોચ પામતું ન હતું. રાણા ખાચરને માટે મેળવવાના ખાનગી દરબારમાં આ મંડળને તેણે આમંત્રેલું હતું તે આવો જ પ્રકાશ તેમના ઉપર નાંખવાની યોજનાથી. ચંદ્રકાંતને આ દરબારમાં તેડ્યો હતો તેમ જ રત્નનગરીમાં મુંબઈથી સહજ આવી ચડેલા દક્ષિણી દેશવત્સલ ગ-હસ્થ વીરરાવ ઘમ્પાટેને પણ આ દરબારમાં તેડ્યો હતો, અને તેનું કારણ એટલું હતું કે મુંબઈવાસી સ્વતંત્રતાના ઉછાળાના ધક્કા લેવાનો લાભ પોતાના રાજકિંકરત્વના જ અનુભવી પુરુષોને મળે અને તેની સાથે આવા દરબારમાં બોલાવેલા અતિથિઓનો પણ કંઈ સત્કાર થાય. રાણા ખાચર જેવો વિરુદ્ધ મતનો અને જૂની શૈલનો પણ બુદ્ધિશાળી રજપૂત રાજા રત્નનગરીના તેમ મુંબઈના આવા ગૃહસ્થોના સમાગમમાં આવે અને વિચારચર્ચામાં ભાગ લે તો રજાયસ્થાનોનું ઐક્ય સાધવામાં પોતે કાંઈક કારણભૂત થાય એવો પણ આશય આવા દરબાર યોજવામાં વિદ્યાચતુર રાખતો.

પરદેશી અધિકારીઓમાં એક જણ નામે પ્રવીણદાસ હતો. તે જાતે વાણિયો હતો. રાણા ખાચરના રાજ્યની પેલી પાસના એક નાના રાજ્યનો એ વતની હતો. એનો બાપ વ્યાપારી હતો અને પોતે અંગ્રેજી પાઠશાળામાં સુશળિક્ષિત થઈ, તેમાં મામલતદારનું કામ કરી, એકાદ-બે દેશી રાજ્યોમાં પ્રામાણિકપણાથી રાજા તથા પ્રજાનું હિત જાળવી શક્યો હતો. મુંબઈ જતાં એ રાજ્ય વિદ્યાચતુરને રસ્તામાં આવતું, અને ત્યાં પડેલા પ્રસંગોએ અનેકઘા આ ગૃહસ્થને પરખી પોતાના રાજ્યમાં આકર્ષી લીધો હતો. તે તાજો જ આવેલો હતો અને રત્નનગરીના વસૂલાતખાતામાં ભોમિયો થતો હતો. એ ખાતું આજ સુધી વિદ્યાચતુરના પોતાના હાથમાં હતું ત્યાંથી જુદું પાડી પ્રવીણદાસને આપવા વિચાર હતો.

ન્યાયખાતાને માટે અંગ્રેજી ન્યાયસાહિત્યના વિદ્વાન અને અનુભવી ન્યાયશાસ્ત્રી શંકરશર્માને મુંબઈમાંથી શોધી કાઢ્યા હતા. શેતરંજમાં સામાના રાજાને મહાત કરવા પોતાના મોટા મહોરાનું બળિદાન આપવામાં જેવું શાણપણ છે તેવું જ ન્યાયને અંગે રાજ્યના મોટા લાભોનું બળિદાન આપવામાં પણ છે, ન્યાયની શુદ્ધ સ્વતંત્ર પદ્ધતિથી રાજ્યનું વીર્ય વધે છે અને પ્રતાપ ઉગ્ર થાય છે ઈત્યાદિ સુપ્રસિદ્ધ ગણાતી પણ રાજ્યસત્તાના લોભી પુરુષોને અપ્રિય લાગતી રાજનીતિના તીવ્ર આચાર બાળવામાં શંકરશર્માને પ્રધાન ઉત્તેજન આપતો અને પોતાની પણ ભીતિ કે શરમનું બીજસરખું ન્યાયખાતામાં દેખાતામાં જ નષ્ટ કરતો.

રત્નનગરીના રાજ્યમાં જંગલ તથા સમુદ્રતટે બંદરો હતાં તેના

વિકાસને માટે પણ મુંબઈથી જ જાતે પરખીને એ વિષયોનાં અનુભવી માણસો રાખ્યાં હતાં. સર્વ રાજ્યોમાં નિર્માલ્ય ગણાતું અને દરિદ્ર પગારવાળા અધિકારીઓના હાથમાં તિરસ્કારથી રખાતું વિદ્યાખાતું એક સમર્થ વિદ્વાનને સારા પગારથી સોંપવામાં આવ્યું હતું અને તેના ઉપર પ્રધાન પોતે અનિમિષ અને ઉદાર દૃષ્ટિ રાખતો. આવાં ખાતાઓના અધિકારીઓમાંના કેટલાકને શંકરશર્મા અને પ્રવીણદાસ સાથે આ દરબારમાં આમંત્રેલા હતા.

મલ્લરાજે નગર બહાર એક મહાન મહેલ બાંધવા માંડેલો હતો અને તેની યોજનાને વિસ્તાર આપી મણિરાજે તે પૂરો કરેલો હતો. મહેલનું નામ મલ્લમહાભવન પાડ્યું હતું અને તેના આગલા ખંડનું નામ વિદુરભવન રાખ્યું હતું. આજનો દરબાર વિદુરભવનમાં યોજેલો હતો.

વિદુરભવનમાં ચારે પાસ ભીંતોએ સંસ્થાન અને પરદેશોના નકશા ટાંગેલા હતા અને પુસ્તકોનાં કબાટ ગોઠવેલાં હતા. તેમાં આ દેશના તેમ પરદેશના પ્રાચીન તથા અર્વાચીન, સમર્થ રાજપુરુષોનાં ચરિત્ર, તેમના લેખો, તેમનાં ભાષણો વગેરે વિષયોનાં પુસ્તકો સંગ્રહેલાં હતા. એક કબાટમાં અંગ્રેજી રાજપુરુષો તો બીજામાં જર્મન અને ત્રીજામાં અમેરિકન, એમ અનેક દેશના રાજપુરુષોનાં પરિપકવ થયેલાં અનુભવ-પ્રદર્શન આ ખંડમાં આવનાર પ્રાજ્ઞાની દૃષ્ટિને ચમકાવતાં હતાં.

આ સર્વની મધ્યે એક અર્ધભાગે સુંદર કોચ અને ખુરશીઓ વડે સમારંભ રચ્યો હતો. અને બીજા અર્ધભાગે યૂરોપ, અમેરિકા, હિન્દ વગેરે સર્વ દેશનાં મુખ્ય તાજાં વર્તમાનપત્રો તથા ચોપાનિયાં ટેબલો ઉપર પાથરેલાં હતાં.

મણિરાજની અને તેના પ્રતિષ્ઠિત અતિથિની વાટ જોઈ આમંત્રેલા રત્નનગરીના અધિકારીઓ આ ભવનમાં ભરાતા હતા, અને તેનાં અનેક પ્રદર્શનો ઉપર દૃષ્ટિ ફેરવતા ફરતા હતા અને તેનો ઉપયોગ કરતા હતા.

એક ટેબલ આગળ શંકરશર્મા, ચંદ્રકાંત અને વીરરાવને લઈ બેઠો હતો અને વાર્તાવિનોદ કરતો હતો.

ચંદ્રકાંત : ‘શો ઉત્તમ પુસ્તકોનો સંગ્રહ ! જે રાજા આ પુસ્તકોદ્યાનમાં માત્ર આવી, એ ઉદ્યાનમાં ફૂલોની વાસ જ લેઈ ચાલ્યો જાય તે તેટલાથી જ ચતુર થઈ જાય !’

વીરરાવ હસ્યો :‘ છટ્‌ ! આ તો માત્ર દેખાવની કરવાની વાત છે - દંભ છે ! બાકી તો રજવાડો સર્વ અંદરથી સળેલો ! છઙ્મઙ્મ ૈજ ર્િંીંહ ટ્ઠં ંરી ર્ષ્ઠિી ૈહ ંરીજી જંટ્ઠીંજ !ર્ડ્ઢહ’ં હ્વીઙ્મૈીદૃી ૈહ ંરૈજ જર્રુ ઙ્મૈાી ટ્ઠ જૈદ્બઙ્મીર્ંહ !’

આ કઠોર વચન સાંભળી શંકરશર્મા ચમક્યો. પ્રવીણદાસ છાનોમાનો પાછળ ઊભો હતો તેણે તેના સામું જોઈ નાકે આંગળી ધરી. બીજા સર્વ આસપાસ ભરાઈ ગયા. એવાં વાક્યોના પરિચિત ચંદ્રકાંતને પણ આ સ્થાને અને આ કાળે- મણિરાજના ભવનમાં- તેનો સત્કાર સ્વીકારવાને પ્રસંગે વીરરાવનાં વચન અકૃતજ્ઞ અને અસ્થાને લાગ્યાં અને બોલી ઊઠ્યો :

‘મિસ્ટર ધમ્પાટે થઈ તમારો વિચાર ખરો હોત તો પણ તેનો ઉચ્ચાર અસ્થાને છે.’

વીર - ‘એ માખણ તમને સોંપ્યું. અમારે તો વિચાર તે ઉચ્ચાર ર્રૂે જીી, ૈં ર્ઙ્ઘ ર્હં ષ્ઠટ્ઠિી ટ્ઠ કૈખ્ત ંરીજી ર્કર્ઙ્મૈજર ટ્ઠહઙ્ઘ ઙ્ઘૈજર્રહીજં ર્કદ્બિજ ! યધપિ શુદ્ધં લોકવિરુદ્ધ નાકરળીયં નાચરળીયમ્‌ ! એ પ્રામાણિકપણાનું શાસ્ત્ર, તે હ્ય્દયના બાયલાઓને સોંપ્યું. સત્યના વીરોને દુનિયાની શી પરવા છે ?’

વીરરાવે છાતી કાઢી અને ઓઠ વડે ફુત્કાર કર્યો. શંકરશર્મા ધીમે રહીને હસીને બોલ્યો : ‘પણ ચારિત્ર્ય દૂષિત ૧ કર્યાના આરોપકાળે એકલું સત્યવચન બોલ્યા છીએ કહ્યાથી આરોપી નિર્દોષ નથી ઠરતો.’

‘ઓ-મિસ્ટર-શંકરશર્મા-!’ માથું અને આખું શરીર ઊંચું કરી, આળસ મરડી, હાથ ઊંચા કરી વીરરાવ બોલ્યો : ‘એ તમારું ધર્મશાસ્ત્ર અમારા સત્યશાસ્ત્ર આગળ નિર્થક છે. રાજનીતિમાં અસત્ય ભળે છે અને તમારા ન્યાયમાં પણ અસત્ય ભળે છે. પણ એવી નીતિ અને એવા ન્યાયમાં પેજામાં ફસાયાથી સત્યના વીરો ડરતા નથી. ખરું જોતાં તો ધર્મમાત્રનો આધાર સત્ય ઉપર છે, ને મનુષ્યના જીવનનો અને એના સર્વ ઉચ્ચગ્રાહનો સ્તંભ સત્ય ઉપર ટકેલો છે. આપણા એક કવિએ ધર્મના જ મુખમાં વચન મૂકેલું છે :

‘મયા ધ્રિયન્તે ભુવનાન્યમૂનિ

સત્યં ચ માં તસ્સદ્દિતં વિભર્તિ ।।’

અને પાશ્વાત્ય પાંડિત્ય પણ એ જ ઉદ્‌ગાર કરે છે. નીતિનો આધાર ધર્મ અને ધર્મનો આધાર સત્ય છે. સત્યના તેજની જવાળા અગ્નિની જ્વાળા પેઠે, સર્વ અવસ્થાઓમાં, ઊંચી અને ઊંચી બળશે, લોકે ધર્મ ગણેલા અધર્મ સત્યના તાપથી ઓગળી જશે, અને કુરાજ્યોની રાજ્યનીતિને ઊથલાવી પાડવા સત્યના વીરો લડશે અને મરશે અને સત્ય વિજયી થશે. માટે સત્યના વીરોએ નથી જોવાનો દેશ, નથી જોવાનો કાળ અને નથી જોવાનું પરિણામ. વિચાર તે ઉચ્ચાર ! એ જ અમારું સત્ય અને ડ્ઢટ્ઠદ્બહ ર્એિ જંટ્ઠીંજ ટ્ઠહઙ્ઘ ર્ઙ્મૈૈંષ્ઠજ ર્કિ ીદૃિીિૈંહખ્ત ટ્ઠઙ્મઙ્મ ંરી ઙ્ઘૈષ્ઠટ્ઠીંજર્ ક િંેંર !’

આ ગાળોના ઉદ્‌ગાર સાંભળતાં પ્રવીણદાસ તો માત્ર ઠંડો જ થઈ ગયો અને બીજા અધિકારીઓમાં ક્રોધ, હાસ્ય, તિરસ્કાર આદિ અનેક વૃત્તિઓ સ્વાભાવવૈચિત્ર્ય પ્રમાણે રોપાઈ ગયા. પણ સર્વ આ વેગવાળા પ્રવાહથી સ્તબ્ધ હતા એટલામાં વિદ્યાચતુર અને મણિરાજ આવી સર્વની પાછળ ઊભા હતા અને શાંત સ્મિત કરતા હતા. તેમાંથી વિદ્યાચતુર આગળ આવ્યો અને ધીમે રહી વીરરાવને ખભે હાથ મૂક્યો ત્યાં વીરરાવે પાછળ જોયું અને એના પગ ઊભા થયા. પોતાનાં વાક્યોની એના ઉપર અને રાજા ઉપર શી અસર થઈ હશે તેનો વિચાર જ તેને થયો નહીં, અને વિચાર ન થયો તો ક્ષોભ પણ શાનો થાય ? પાછા પરી તેણે વિદ્યાચતુર સાથે હસ્તમેલન ૩ કર્યું અને મણિરાજ ભણી વાધતાં વાધતાં બોલ્યો : ‘મહારાજ, રાજા અને પ્રજામાં મનુષ્યત્વ સામાન્ય છે, રાજત્વ કરતાં મનુષ્યત્વ પૂજ્ય છે. અને પૂજોયત્વનું ચણતર સત્યના પાયા ઉપર થયેલું છે. એ સત્ય આપ સ્વીકારો છો, પણ અમારા વકીલસાહેબ ચંદ્રકાંતભાઈએ એથી વિરુદ્ધ શાસ્ત્ર પળાવવાનો પ્રયત્ન કર્યો માટે અમારે એમની સાથે હમણાં જ યુદ્ધ થયું હતું.’

મણિરાજે હસતાં હસતાં એની સાથે હસ્ત મેળવ્યો અને ઉત્તર દીધો : ‘એવાં એવાં યુદ્ધોને માટે જ અમે આ વિદુરભવન રાખેલું છે અને તેમાં આપના જેવાનો સત્કાર કરીએ છીએ. મહારાણા ખાચરજીને લઈ મૂળરાજ સત્વર આવશે તેમને આપની શક્તિ જોવાનો લાભ થશે. માટે ચાલો, આપણે આ સભામંડપમાં બેસીએ.’

સર્વ ઊઠ્યા અને સભામંડપમાં ચાલ્યાં. એટલામાં દરવાજે નેકી સંભળાઈ, થોડા ખોંખાર્યા, સર્વમંડળ દરવાજે સામે ગયું. અને રાણા ખાચર તથા મૂળરાજને લઈ પાછું ફર્યું. સર્વ વાતચીત અને સ્વર બંધ પડ્યાં, ચાલનારાના પગના ઘસારા પણ સંભળાતા ન હતા. અને અગ્રભાગે માત્ર ખાચર અને મણિરાજ મંદ સ્મિત કરતા કરતા ધીમે સ્વરે ઓઠ ફફડાવતા વાતો કરતા ચાલતા હતા. તે બે જણ એક સુવર્ણના ચિત્રિત કોચ ઉપર સામસામે બેઠા. તેમની એક પાસ ખાચરના રાજ્યના એકબે ભાયાતો, તે પછી મૂળરાજ, અને તે પછી મણિરાજના ત્રણચાર ભાયાતો બેછા. બીજી પાસ પ્રથમ વિદ્યાચતુર, પછી વીરરાવ, પછી ચંદ્રકાંત અને તે પછી રત્નનગરીના બીજા અધિકારીઓ બેઠા.

રાણો ખાચર શરીરે પાતળો, પણ કદમાં ઊંચો હતો. વૃદ્ધાવસ્થાની કરચલીઓ એના મુખ ઉપર હતી, પણ હઠીલી અને ખુન્નસભરી રજપૂતાઈના આવેશે ભરેલી રતાશ એની ઝીણી પણ લાંબી આંખોમાં વીજળીની રેખા પેઠે ચળકતી હતી અને આંખોના ખૂણા સુધી પ્રસરતી હતી. એની મૂછોમાં ધોળા વાળ ભળવા લાગ્યા હતા; છતાં તેના આમળા કાન સુધી વળતા હતાં.એના ઓઠ લાંબા હતાં. અને એ આખા જગતને કંઈ લેખામાં ગણતો ન હોય એવો અભિમાની તિરસ્કાર એ આંખો અને ઓઠમાં સ્ફુરતો હતો. એ હસતો ત્યારે પણ એના હાસ્ત સાથે કોઈક કટાર ઝઝૂમતી હોય એમ લાગતું હતું. એક કોચના બે છેડા ઉપર બેઠેલા સસરો-જમાઈના દેખાવમાં સર્વાંગી વિરોધ સ્પષ્ટ હતો, અને આકાશના મધ્યભાગમાં ચંદ્ર અને ધૂમકેતુ પાસે હોય ત્યારે લાગે તેમ સૌમ્ય મણિરાજ અને તીવ્ર-ઉગ્ર ખાચર લાગતા હતા.

‘રાણાજી, આ બે અમારા અતિથિ છે તે મુંબઈથી આવેલા છે.’ ચંદ્રકાંત અને વીરરાવ ભણી દૃષ્ટિ કરી મણિરાજે હસતે મુખે કહ્યું.

‘હા, મોં ઉપરથી જ દેખાય છે.’ હથેલીમાં દાઢી દાબતો દાબતો ખાચર બોલ્યો.

‘એમાં આ દક્ષિણી ગૃહસ્થનું નામ વીરરાવ છે. તેમનો વિચાર એવો છે કે દેશી રજવાડામાં અંદરખાનેથી સળો જ છે.’ મણિરાજે કહ્યું.

‘એમનો વિચાર એવો હશે ! શું કરીએ ? મુંબઈમાંથી ચાલી આવેલી ઊધઈ રજવાડાનું કાળજું પણ કોરી ખાય છે; આવા મહેમાનોને સંઘરવાનું ફળ કંઈ નાનુંસૂનું હોય ?’ બીજી પાસની ભીંત ભણી નજર કરી હસતે હસતે ખાચરે ઉત્તર દીધો.

વીરરાવની આંખમાં ક્રોધના વીર આવ્યા, અને ઉત્તર ન દેતાં માત્ર ચંદ્રકાંતના કાનમાં એ કહેવા લાગ્યો. ‘ર્ન્ર ! ર્ન્ર ! ર્દ્ગંર્ હઙ્મઅ ર્ઙ્ઘીજ ંરી ઙ્ઘીદૃૈઙ્મ ર્ષ્ઠૈઙ્મ ટ્ઠહઙ્ઘ જૈંહખ્ત ઙ્મૈાી ંરી જીિીહં, હ્વેં ષ્ઠટ્ઠહ હ્વિીટ્ઠંરીર્ ેં રૈજ દૃીર્હદ્બ ર્ંર્ !’

‘ૐીર્ હઙ્મઅ ટ્ઠઅજ ૈહ ૌહઙ્ઘ.’ ચંદ્રકાંતે વીરરાવના કાનમાં અમૃત રેડ્યું.

‘સ્ી રી ટ્ઠઅજ ૈહ ૌહઙ્ઘ ? ર્રૂે જટ્ઠઅ ર્જ ?’ વીરરાવે ઓઠે પીસી પૂછ્યું.

‘ૈં હ્વીઙ્મૈીદૃી રી ંરૈહાજ ર્જ.’ ચંદ્રકાંતે કહ્યું અને પછી મોં મલકાવ્યું.

‘કેમ ચંદ્રકાંતજી, છાનીછાની ગોષ્ઠી ચલાવો છો તો રાણાજીને અને અમને પણ કાંઈ અમૃત સંભળાવો.’ મણિરાજે વાત છેડી.

વીરરાવ - ‘સુણો. મહારાજ, મુંબઈમાં તો ઊધઈ પણ છે અને સુધરાઈ પણ છે. તેમાંથી જેને જ્યાં ગ્રાહક મળે ત્યાં જાય છે. જે રજવાડામાં મુંબઈની ઊધઈ જ આકર્ષાતી હોય તે રજવાડાની જાતમાં જ કંઈક રોગ હોવો જોઈએ.’

મણિરાજ - ‘એ રોગ કયા સંસ્થાનમાં છે ને કયામાં નથી એ પ્રશ્નનું નિરાકરણ વેગળું રાખીને જે જે સંસ્થાનમાં એ રોગ હોય તેનું ઔષધ શું એ દર્શાવો તો આપણી ચર્ચામાં કાંઈક સૂચક ભાગ આવે.’

વિદ્યા - ‘ધમ્પાટેસાહેબને મન તો સર્વત્ર એ રોગ વ્યાપી ગયો છે.’

મણિરાજ - ‘એમ હોય તો આપણે ત્યાં પણ એ રોગ છે એમ તકરાર ખાતર સ્વીકારો તોપણ થયો રોગ ન થવાનો નથી. પણ તેનો ઉપાય શો ?’

વીરરાવ - ‘સાહેબ, મારે મન તો એ રોગ અસાધ્ય થઈ ગયો છે; અને હવે તો ્‌રી જંટ્ઠીંજ દ્બેજં હ્વી જીંુીઙ્ઘ ૈહ ંરીૈિર્ ુહ જુીીં દ્ઘેૈષ્ઠી.

‘શરીરે જર્જરીભૂતે વ્યાધિગ્રસ્તે કલેવરે ।

ઔષધં જાહ્‌નવીતોયં વૈધો નારાયળો હરિઃ ।।’

શંકરશર્મા - ‘વીરરાવજીએ તો આપણા રામ પોકારી દીધા અને ફાંસીની સજા બતાવી દીધી. હવે તો વકીલસાહેબની બુદ્ધિ કાંઈ શોધી કાઢે તો સાંભળીએ.’

પ્રવીણદાસ- ‘ભાઈસાહેબ, જરા ધીરા થાવ. પાડોશીના દેશમાં કાંઈ સંગ્રહ હશે તો આપણા દુષ્કાળમાં કાંઈ ઉપયોગમાં આવશે. માટે જે રાજ્યમાં વીરરાવજી જેવાં રત્ન નીપજે છે તેની તો કથા પૂછો.’

વીરરાવ - ‘શું પૂછવું છે ? બ્રિટિશ રાજ્યની દેશી પ્રજાની સંવૃદ્ધિમાં દેશી રાજ્યો જ હરકતકર્તા છે, અને દેશીઓ રાજ્ય કરવા યોગ્ય છે કે નહીં એવો પ્રશ્ન ઊઠતાં અંગ્રેજી અ ધિકારીઓ તમારા ભણી આંગળી કરે છે અને કહે છે કે દેશીઓને સ્વતંત્ર અધિકાર આપ્યાથી કેવી અવ્યવસ્થા થાય છે તે જોવું હોય તો દેશી રાજ્યોભણી જુઓ એટલે પ્રત્યક્ષ પાઠર્-હ્વદ્ઘીષ્ઠં ઙ્મીજર્જહ - મળશે.’

પ્રવીણદાસ - ‘પણ રાવસાહેબ, અમે તો હવે મરણશય્યા પર સૂતા તે સૂતા. પણ તમારામાં કેટલો જીવ છે તે તો કંઈ જણાવવાની કૃપા કરો.’

વીરરાવ - ‘કેવી રીતે જણાવીએ ? ડેલહાઉસી જેવો કોઈ ગવર્નર જનરલ આવે અને રજવાડા માત્રને અંગ્રેજી રાજ્યમાં ભેળવી નાંખે તો તરત અમારો જીવ હાલતોચાલતો જણાય. નાતજાતનો ભેદ જેમ અમને પગલેપગલે નડે છે તેમ તમારાં રાજ્યોની સ્થિતિ અમારા અભિલાષને પાછા હઠાવે છે.’

ખચરનું મોં કસાણું થયું.

શંકરશર્મા - ‘પણ તમારા લોકમાં હોળી સળગે તો યે અમારે શું અને તમારા પ્રજાસંઘમાં દિવાળી પ્રકટે તો યે અમારે શું ? તમારા લોકને ઉદય ઈચ્છવા અમારો પ્રલયકાળ ઈચ્છવો એ ક્યાંને ન્યાય ? રાવસાહેબ,ર્સ્ટ્ઠિઙ્મૈંઅ, ન્ટ્ઠુ ને ઇીઙ્મૈર્ખ્તૈહ, નીતિ, ન્યાય ને ધર્મ- સર્વ ઉપર તમે પાણી ફેરવો છો.’

વીરરાવ -‘ૐી ુર્રર્ ુેઙ્મઙ્ઘ િેજર ૈહર્ં ંરી કર્િહં ટ્ઠિહાજ, દ્બેજં િંીટ્ઠઙ્ઘ ેર્હ ર્જદ્બીર્હ્વઙ્ઘઅ’જ ર્ષ્ઠહિજ. આખા દેશનો ઉદય જ્યાં સાધ્ય છે ત્યાં ચાર મરવા પડેલાં રિબાતાં રાજ્યોના પ્રાણ શમી જાય તો શું થયું ? એ વ્યાપારથી એ રાજ્યોની પ્રજા પણ સુખી થશે અને અમને સહાય થશે. આવા મહાન સાધ્ય આગળ ન્યાય, નીતિ અને ધર્મ પ્રતિરોધ કરે તો તે પ્રતિરોધ દૂર કરવો. ક્ષત્રિયો યુદ્ધ કરે ને વચ્ચે ગાય આવે તો યુદ્ધ અટકાવવું નહી પણ ગૌવધ આવશ્યક હોય તો કરવો અને યુદ્ધ પૂરું થયે તેનું પ્રાયશ્ચિત કરવું !

સભાના મોટા ભાગે આ શબ્દ સાંભળતાં કંપારી ખાધી અને વીરરાવ ભણી તિરસ્કાર અને ખેદભરેલી દૃષ્ટિ કરી. વીરરાવે તેને ગાંઠી નહીં.

વિદ્યાચતુર - ‘રાવસાહેબ, આપણે હાલ ન્યાય, નીતિ અને ધર્મનાં ગહન પ્રકરણોમાં નહીં ઊતરીએ. માત્ર ઈતિહાસ, સાધ્ય, સાધન અને ભવિષ્યની ચર્ચા કરીશું. તમે એમ ધારો છો કે જે સામ્રાજ્યના તમે અંશ છો તેના અમે અંશ નથી ?’

વીરરાવ -‘્‌રટ્ઠં’જ ૈં. અલબત્ત, બે જણ તેના અંશ છીએ અને માટે જ હું કહું છું કે આખા શરીરનો આ એક અવયવ કોહ્યો છે તેને કાપી નાંખવો કે એ અવયવનું વિષ આખા શરીરમાં વ્યાપી ન જાય. એક ભાગને રોગ અને આખા શરીરને તેનો ભય- એ સત્ય, અને તે પાયા ઉપર રચવાનો તે ધર્મ, ન્યાય અને નય - કે જેનાથી આખા શરીરનું કલ્યાણ થાય.’

વિદ્યાચતુર - ‘તો હવે તમે શોધો કે અમારાથી તમને લાભ શો અને હાનિ શી ?’

વીરરાવ - ‘શું શોધવું છે ? દેશી રાજ્ય કદી ઠેકાણે આવવાનાં નથી. એ રાજ્યોના મર્મભાગોમાં રહેલી ખટપટ એમના રાજાઓને ભ્રમિત કરે છે અને અમારે ત્યાંથી જે સારા માણસ ત્યાં જાય તેને એ ખટપટ અને એ રાજાઓના ભ્રમ બગાડી નાંખે છે અને એનો ચેપ અમને લાગે છે. દુખવા આવેલી આંખો સામાની આંખોને દુખવા આણે એમ તમારાં રાજ્યોની કથા છે, તે પોતે બગડે છે ને સામાને બગાડે છે. તેમની પ્રજા ચારેપાસથી દુઃખ અને જુલમના પોકાર કરે છે. એ રાજાઓ ગમે તો દ્રવ્ય ઉડાવે છે ને દેવું કરે છે, ને ગમે તો લોભ અને કંજૂસાઈથી પ્રજાને માટે સંગ્રહેલું દ્રવ્ય લોકોપયોગને માટે પ્રવાહી થતું અટકાવે છે ને પાતાળના ભોંયરામાં નાંખે છે કે દુર્માર્ગે ઉડાવે છે, ને પ્રજા તો ભિખારી ને ભિખારી ! એ રાજ્યોની પ્રજાને નથી મળવાનું જ્ઞાન, નથી મળવાની સ્વતંત્રતા અને નથી મળવાનાં ઉદ્યોગ, સુખ અને મનુષ્યત્વ. તેઓ જે સદ્ધસ્તુ શોધશે તેમાં તેમના રાજાઓ ને અધિકારીઓ સપત્નીકૃત્ય કરશે, ને ઝાંખરા પેઠે પગલેપગલે નડશે. સુધરતા યુગની પાછળ અને રાજાઓ રહેશે અને પ્રજાને રાખશે. દેશી રાજ્યોથી લોકોને લાભ કંઈ નથી અને હાનિ સર્વથા છે.્‌રીઅ ટ્ઠિી ર્ઙ્ઘર્દ્બીઙ્ઘ ટ્ઠહઙ્ઘ જરટ્ઠઙ્મઙ્મ ષ્ઠીટ્ઠજી, ટ્ઠહઙ્ઘ ંરી ર્જર્હીિ ંરી હ્વીંીંિ. એ રાજ્યોનો ઉપયોગ આખા જગતમાં કોઈને કશો નથી. એ રાજ્યો નષ્ટ થશે ત્યારે રાજાઓ પણ મનુષ્યત્વ પામશે અને અમારા મહાન સમારંભોમાં અમારા સહચારી થશે. એ રાજાઓનો અને તેમની પ્રજાઓનો જીણોદ્ધાર કરવાનો આ જ એક માર્ગ છે અને બાકીના સર્વ પ્રયત્ન પવનના બાચકા છે. એ રાજ્યો જેમ વહેલાં રામશરણ જાય તેમ તેમનો આ તેમના દુઃખજીવનમાંથી વહેલો મોક્ષ ને નવો અવતાર છે.’

પ્રવીણદાસ - ‘પણ અંગ્રેજી સત્તાથી તમારા ધનસંચય સમુદ્રપાર જાય છે તેને સાટે અમારે ત્યાં દ્રવ્ય ઘરમાં રહે છે અને તમારે ત્યાં આવી તમારું પોષણ કરે છે તેનું શું ?’

શંકરશર્મા - ‘રાજ્યકળા અને રાજ્યનીતિના અનુભવ શીખવાની તમારે માટે એક જ શાળા રહેલી છે તે માત્ર દેશી રાજ્યોમાં છે અને અંગ્રેજી અધિકારીઓ સાથે કંઈક સમાન ભાવે સમાગમ પામવાનો લાભ અમારે ત્યાં જ છે. આ બધાંનું શું ?’

છેલ્લો બેઠેલો એક તરુણ અધિકારી બોલી ઊઠ્યો : ‘તમારે ત્યાં તમે સર્વ ઁઙ્મીહ્વૈટ્ઠહ રહેવાના, અને અમારે ત્યાં આવી ટ્ઠિંૈષ્ઠૈટ્ઠહ ના સંસ્કાર પામવાના, અને હલકા સંસ્કાર છોડી ઉચ્ચ સંસ્કાર પામવાના. તેનું શું ? તમારા શબ્દેશબ્દમાં તમારું કુળ જણાય છે તેને સાટે રાજ્યના ઉચ્ચ સંસ્કાર પામવાનું સ્થાન દેશી રાજ્યો ન હોય તો તમને કોણ આપવાનું હતું ?’

મૂળરાજ હસતો હસતો બોલી ઊઠ્યો : ‘દેશી રાજ્યોને સ્વર્ગે મોકલી સુખી કરવાનો રસ્તો તો રાવસાહેબને ઠીક સૂઝ્‌યો ! મહારાજ, મુંબઈમાં આવા સદ્‌ગૃહસ્થોની જ પાંજરાપોળ ભરી રાખેલી છે કે કંઈ બીજાં પ્રાણી છે ?’

વીરરાવની આંખ આ અપમાનથી રાતી થઈ. તે તીક્ષણ વચન બોલવા જતો હતો તેટલામાં તે પ્રસંગ અટકાવવા ચંદ્રકાંતે ચર્ચામાં ભાગ લેવા માંડ્યો.

‘મૂળરાજ, અમારા રાવસાહેબ પુસ્તકોના કર્તા અને વર્તમાનપત્રના તંત્રી છે. દેશી રાજ્યોનો તેમને જાતઅનુભવ નથી, પણ રાજ્યોનાં માણસો લખી મોકલે તેથી સૌ જાણે. - મહારાજ, જેવો વીરરાવને દેશી રાજ્યો પ્રતિ તિરસ્કારછે તેવી જ મારા મિત્ર સરસ્વતીચંદ્રને આ રાજ્ય ઉપર પ્રીતિ છે. મને રજવાડાનો જાતઅનુભવ નથી, પણ મિત્ર પાસે મેં ઘણાક પ્રસંગો સાંભળેલા અને ચર્ચેલા. મારે આવે પ્રસંગે અભિપ્રાય બાંધવા પડેલા તે પરિપાકદશાને પાયા નથી, પણ જેવા છે તેવા દર્શાવવામાં કાંઈ દોષ લાગતો નથી.’

મણિરાજ - ‘બેલાશક, બોલો. અમારાં છિદ્ર અને અમારા દોષ જાણવાને અમે અંતઃકરણથી આતુર છીએ.’

ચંદ્રકાંત - ‘મારી કલ્પના પ્રમાણે અમારા લોકમાં સામાન્ય વર્ગ ઘણો છે, પણ રાજા અને સામાન્ય પ્રજાની વચ્ચે સૂક્ષ્મ પ્રસંગોએ કામ લાગવા અને એ ઊભય પક્ષની વચ્ચે મધ્યસ્થ થવા દ્રવ્યવાન્‌ અને સત્તાવાન્‌ એક ઉદાત્ત વર્ગ એટલે ટ્ઠિૈજર્ંષ્ઠટ્ઠિષ્ઠઅ ની અમારે જરૂર છે. અંગ્રેજી રાજ્યના બળથી હાલ જે લોકમંથન ચાલે છે તેને અંતે, દહીં ભાંગી છાશ-પાણી એક થાય તેમ, દેશી રાજાઓની સત્તા ભાંગશે અને અમારા જેવા પ્રજાવર્ગ સાથે તેઓ ભળી જશે. તોપણ બંગાળા ભણી જમીનદાર રાજાઓ છે તેમ આપણા રાજાઓ પણ અંગ્રેજી રાજ્યની અમ જેવી સામાન્ય પ્રજા અને રાજ્યકર્તાઓ વચ્ચે ઉદાત્તવર્ગરૂપ પગથિયું થશે, અને તે કાળે આજે જે જે દુઃખ અને બંધન ભોગવવાં પડે છે તેમાંથી મુક્ત થઈ રાજાઓ સ્વતંત્ર ને સુખી થશે અને સર્વ દેશના કલ્યાણનું સાધન થશે એવી મારી બુદ્ધિ છે.’

શંકર - ‘રાજાઓ રાજા મટી ઉદાત્તવર્ગમાં ભળે તેથી તમને શો લાભ ?’

વીરરાવ - ‘સાહેબ, જે વાત હું કહેતો હતો તે જ અમારા આ ગુજરાતીભાઈએ માખણ લગાડી કહી.’

શંકર - ‘ના, રાવસાહેબ. તમારો અભિપ્રાય તો રાજાઓને અને ઉદાત્તવર્ગને સર્વને તોડી પાડી તમારા જેવા દિગંબર કરવાનો છે, અને ચંદ્રકાંતજીની તો ઉદાત્તવર્ગ ઉપર શ્રદ્ધા છે. વળી રાજાઓનો વિવર્ત તમે ઈચ્છો છો અને ચંદ્રકાંત ઈચ્છતા નથી પણ પ્રારબ્ધને બળે નિર્મેલો ગણે છે.’

વીરરાવ - ‘હા-પણ-તે-એકનું એક-જ.’

ચંદ્રકાંત - ‘ના જી..અંગ્રેજી ન્યાયની અને નયની સત્તા તમે છાપખાનાવાળા સમજી શકો એમ નથી. રોમન રાજ્યની જ્યારે સર્વ દેશમાં ચક્રવર્તી સત્તા થઈ, ત્યારે રોમન શાંતિ -ટ્ઠટ ર્ઇદ્બટ્ઠહટ્ઠ -સર્વત્ર વર્તી ગઈ અને ચારેપાસનો કોલાહલ મટી ગયો ૫ - વાધને દેખતાં પશુમાત્ર પરસ્પર વિગ્રહ અને બૂમાબૂમ છોડી દઈ શાંત થઈ જાય તેમ બલિષ્ઠ સામ્રાજ્યના ન્યાય અને પ્રતાપ આગળ તે કાળની સૃષ્ટિ શાંત થઈ ગઈ. હિંદુસ્તાનમાં અંગ્રેજી રાજ્યની શાંતિ પણ એવો જ યુગ વર્તાવવા બેઠી છે. દેશી રાજ્યોને અમારી હાઈકોર્ટનો ન્યાય લાગુ નથી એ સત્ય છે; પણ તેમને રાષ્ટ્રીય ન્યાયશાસ્ત્ર -ૈંહીંહિટ્ઠર્ૈંહટ્ઠઙ્મ ન્ટ્ઠુ -નું સ્વાતંત્ર્ય નથી, અને પળે પળે સર્વ દેશી રાજ્યોનો એકભાવ કરનાર સરકારનો ઈચ્છાન્યાય અને દેશી રાજ્યોની ઢીલી બીકણ અરજીઓ એ બેની પરસ્પર ખેંચતાણમાં જીતી જનાર અંગ્રેજી બુદ્ધિનો ન્યાય ચક્રવર્તી થાય છે - એ અંગ્રેજી શાંતિના પ્રતાપ આગળ દેશી રાજાઓ ઉદાત્ત રાજપુરુષો થઈ જતા દેખાય છે - તેમનાં રૂપ બદલવા માંડ્યાં છે અને અંતે એ પરિણામ સિદ્ધ થશે.’

શેકર - ‘દેશી રાજાઓ શુદ્ધ અને સદ્‌ગુણી થાય તોપણ તેમની એ દશા થશે એવું ધારો છો ?’

પ્રવીણદાસ - ‘શું તમે એમ ધારો છો કે અમારામાં એ ભાગ્ય અટકાવવા જેવું બુદ્ધિચાતુર્ય નથી ?’

ચંદ્રકાંત -‘ટ્ઠટ મ્િૈંટ્ઠહહૈષ્ઠટ્ઠ - બ્રિટિશ શાંતિ - સૂર્યના ઉદય પેઠે સર્વ તેજને, તારાઓને તેમ ચંદ્રને પણ અસ્ત કરશે. વૈરાટના મુખમાં અર્જુને કૌરવો અને પાંડવોની ક્રમશઃ ગતિ દીઠી તેવી જ આ શાંતિના મુખમાં શુદ્ધ અને અશુદ્ધ પ્રવીણ અને મૂર્ખ, સર્વ રાજાઓએ પોતાની ગતિ જોઈ લેવી. દેશી રાજ્યોની પરસ્પર તકરારોમાં તેમ તેમની પોતાની સાથેની તકરારોમાં સરકારે પોતાના હાથમાં ન્યાય રાખ્યો છે એટલું નહીં પણ ન્યાયનાં ધોરણ પણ નવા કાળનાં વાળ્યાં વળે એવાં રાખ્યાં છે. એટલું જ નહીં પણ એ રાજ્યોની પ્રજાને ન્યાય આપવાનાં ત્રાજવાં પણ રાજાઓ જાતે બરોબર ઝાલતાં શીખવાના નથી, અને તેવે પ્રસંગે એ રાજાઓ અને તેમની સારી-નરસી પ્રજા વચ્ચે વિરોધના પ્રસંગ સમાયેલા છે, એ પ્રસંગોએ આ ત્રાજવાં રાજાઓના હાથમાંથી અંગ્રેજના હાથમાં વશે કે કવશે ચાલ્યાં જશે. આ કાળે પ્રજાને દેશી રાજાઓના કરતાં પરદેશીઓનો રંગ અને સંગ વધારે મીઠો લાગશે; અને કોઈ પ્રસંગે સાસરાના જુલમથી ત્રાસેલી, તો અન્ય પ્રસંગે દક્ષિણ નાયક ઉપર મોહેલી, વંઠેલી પ્રજાઓ પરણેલા સ્વામીને ત્યજી રંગીલા અને ચતુર પરદેશી વણઝારાઓ સાથે ચાલી જશે. આપણા રાજાઓ તો હવે રાજા નથી અને માત્ર સરકારે રાખેલા સ્થાનિક અધિકારીઓની દશાને પામ્યા છે -્‌રીઅ ટ્ઠિી ટ્ઠઙ્મિીટ્ઠઙ્ઘઅ િીઙ્ઘેષ્ઠીઙ્ઘ ર્ં ુરટ્ઠં ૐીહ્વિીિં જીીહષ્ઠીિ ષ્ઠટ્ઠઙ્મઙ્મજ ર્ન્ષ્ઠટ્ઠઙ્મ ર્ય્દૃીહિૈહખ્ત છખ્તીહષ્ઠૈીજ. હવે તો આ ઉદ્યોગપર્વના યુગમાં નાનાં રાજ્યોની પ્રજાઓ મોટા રાજ્યની પ્રજામાં ભળતી જાય છે, અને તેમના પ્રાચીન સ્થાનિક રાજ્યાધિકારીઓ ઉદ્યોગાધિકારીઓ - ઉદાત્ત પુરુષો ર્ન્ઙ્ઘિજ ટ્ઠહઙ્ઘ ર્દ્ગહ્વઙ્મીજ -ટ્ઠ ર્હહ્વઙ્મી ટ્ઠિૈજર્ંષ્ઠટ્ઠિષ્ઠઅ થઈ જશે.’

‘તરતકાળમાં રાજાઓ અમારા લોકલ બોડ્‌ર્ઝ અને મ્યુનિસિપાલિટીઓ જેવાં સ્થાનિક સ્વરાજ્યની દશાને પામ્યાં જોશો. અને તેને અંતે બીજી દશા આવશે.’

પ્રવીણદાસ - ‘તમારે એથી શો લાભ ?’

શંકરશર્મા - ‘એવું થયાનાં દૃષ્ટાંત કંઈ દીઠાં છે ?’

ચંદ્રકાંત - ‘એનાં દૃષ્ટાંત જોવાં હોય તો ઈંગ્લાંડના બૅરનો (મ્ટ્ઠર્િહજ)?’ આજ ડ્યૂક અને કાઉટ થઈ ગયા છે તે! તમારા ભાયાતોની દશા પણ બીજી શી થઈ છે? કાળક્રમે અંગ્રેજી રાજ્યના મૂળ ગરાસિયામાં દેશી રાજાઓની ગણના થશે. અમને તેથી લાભ છે. અમો અંગ્રેજી પ્રજા પાસે દ્રવ્યના સંચય નથી અને ઉદ્યોગમાંથી અવકાશ નથી. અમારા રાજ્યમાં પ્રજાએ રાજા પાસે માગવું માગતાં નિરંતર આગ્રહથી અને મહાન દ્રવ્યના વ્યયથી મહાભારત પ્રયત્ન કરવા પડે છે - તેનું દૃષ્ટાંત-અમારી કૉગ્રેસ અને બીજાં જે જે કામ જુઓ તે. બંગાળમાં જમીનદાર રાજાઓને અવકાશ, દ્રવ્ય અને ઉત્સાહ સર્વ છે. મુંબઈ ઈલાકામાં વ્યાપાર છે તે વિદ્વાનોના હાથમાં નથી અને તેઓ દ્રવ્ય શોધતાં અવકાશ ખુવે છે. વ્યાપારીઓ દ્રવ્ય અને અવકાશ વ્યાપારમાં રોકવા વધારે ઈચ્છે છે, અને અવકાશ અને દ્રવ્ય બે તેમની પાસે હોય, તો ઉત્સાહ તેમાં નથી આવતો. આ પાસના રાજાઓ જમીનદારો થઈ જાય તો મુંબઈ ઈલાકામાં બંગાળના રાજાઓ જેવો વર્ગ ઊભો થશે, તેમ થવા નિર્મેલું છે, તેમ થશે તો એવા દ્રવ્યવાન્‌ અવકાશવાન્‌ વર્ગમાં અમે વિદ્વાનો ઉત્સાહ ભરશું, અને મૅગ્ના કાર્ટા મેળવનાર ઉમરાવોએ પ્રજાનો ઝંડો લીધો હતો ૭ તેવો ઝંડો લેનાર અમારા દેશને મળશે ! એ અમારો પરમ લાભ-કે સરકાર, રાજાઓને રૈયત સૌનું કલ્યાણ !’

પ્રવીણદાસ- ‘શું તમે એવો અભિલાષ રાખો છો કે અમારે એ

તમારા ઉદાત્ત લોક પેઠે તમને લાભ અપાવવા સરકાર સામે શસ્ત્ર ઉપાડવાની મૂર્ખાઈ કરવી ?’

શંકરશર્મા -‘શું એવો રાજદ્રોહી વિચાર તમારા હ્ય્દયમાં રાખો છો ? ગમે તો તમે તમારા અત્યુત્સાહના વેગમાં ને વેગમાં એવા અંધ બન્યા છો કે અભિલાષમાં રહેલો રાજદ્રોહ જોતા નથી; અથવા ગમે તો તમે જાણીજોઈને રાજદ્રોહી અભિલાષ રાખો છો.’

વીરરાવ - ‘ભાઈ ચંદ્રકાંત, માખણ લગાવી લગાવીને પણ તમે આ પરિણામ આણ્યું ! હાહ્યા થઈને સ્વીકારો કે મહાત્માઓ ઉદાત્ત પુરુષોનું વીરત્વ કે પ્રાજ્ઞત્વ બતાવવાને અશક્ત છે એટલું જ નહી, પણ મારા જેવા રંક સામાન્ય મનુષ્યોના જેવું મનુષ્યત્વ પણ એમાં રહેવાનું નથી. વિલાયતના ડ્યૂક અને અર્લ સામાન્ય મનુષ્યોમાંથી નવા થતા ન હોત તો જૂના ડ્યૂક અને અર્લોના દીકરાઓની થાય છે તેમ એ લોકની સર્વ ઉદાત્તતા શૂન્ય થાત. પણ ક્યાં એ દેશ ને ક્યાં આ ? એ લોક પડતા પડતા ટકે છે અને આપણા લોક તે ઊભા રહેવા જતાં પડવા માંડે તો પછી ઊભા રહી શકવાની આશા શી ? એમના મુખમાં તો હવે યવ ને તિલ મૂકો કે એમનો આત્મા પશુદેહને છોડી નવા મનુષ્યદેહમાં સંસાર કરી ઉચ્ચ ગતિ પામે! આ જુઓ અમારા મુંબઈવાસી ન્યાયાધીશની સ્વતંત્રતા અહીં આવી મનુષ્યત્વ ખોઈ રાજદ્રોહથી બીવા લાગી ! રામ બોલો ! ભાઈ રામ!’

વીરરાવના મુખમાંથી રાજાઓ સંબંધી આ વચન નીકળતાં સૌ રજપૂતોનાં મુખ ઉપર ક્રોધ, આંખમાં લોહી અને કપાળે ભ્રૂકુટી ચડી આવ્યાં. માત્ર મણિરાજના મુખ ઉપર કોઈ જાતનો વિકાર જણાયો નહીં. શંકરશર્માએ સ્તબ્ધ રહી સૌ સાંભળ્યા કર્યું. રત્નનગરીના અધિકારીઓમાંથી છેલ્લો બેઠેલો એક વૃદ્ધ પુરુષ ધીમે પણ સ્થિર સ્વરે બોલવા લાગ્યો :

‘યથા યથા મુશ્રતિ વાક્યબાળમ્‌ ।

તથા તથા જાતિકુલપ્રમાળમ્‌ ।।’

મણિરાજના ગરસિયામાંનો એક ઠાવકું મુખ રાખી બોલ્યો : ‘દાસીપુત્ર વિદુરજીના ભવનમાં એમના જેવા કુલીન જનોને યોગ્ય વચન નીકળે તો કોઈએ ક્રોધ પામવા જેવું નથી.’

સર્વનો ક્રોધ ઊતરી ગયો અને મણિરાજ અને વિદ્યાચતુર સિવાય સર્વ હસવા લાગ્યા, અને તેમના મુખ ઉપરથી ઊતરેલો ક્રોધ વીરરાવના મુખ ઉપર કંક્રાત થયો તે જોતાં ચંદ્રકાંત બોલી ઊઠ્યો :

‘વીરરાવ,્‌ર્રજી ુર્ર રૈં રટ્ઠઙ્ઘિ દ્બેજં હ્વી ીિટ્ઠિીઙ્ઘ ર્ં હ્વી રૈં રટ્ઠઙ્ઘિ ! ભાઉસાહેબ, આ ગૃહસ્થોનાં વાક્યોને પણ આપણી ચર્ચાનો, તમારી ચર્ચા જેવો જ ભાગ સમજી, શાંત રહી ચર્ચા ચલાવો. નીકર આપણા મુંબઈની પ્રતીષ્ઠા ખોશો.’

વીરરાવ - ‘મારી ભૂલ એ થઈ કે તમે ચર્ચા ચલાવતા હતા તેમાં મેં વિઘ્ન પાડ્યું. તમે એમની સાથે કેમ પહોંચી વળો છો એ જોવાની લહેજત વધારે સારી છે.’

ચંદ્રકાંત - ‘તોય ભલે. ઘણાક પ્રશ્નોનો ઉત્તર દેવાનો છે તેમાં પ્રથમ તમને જ કાંઈ ઉત્તર દઈશ. પ્રથમ તો તમારી સહેજત તમે ઓછી કરી નાંખી તેનું કારણ સાંભળો. ચર્ચાનો શુદ્ધ રસ ગાળો અને શાપથી વધતો નથી, પણ ઉદાત્ત રસનાં ભરેલાં નર્મવાક્યોથી અથવા ગુપ્ત મર્મ અને પ્રકટ વિનોદ એ ઉભયથી ભરેલી વાક્યરચનાથી ચર્ચાનો પ્રહાર સફળ, આનંદજનક, શુદ્ધ રસના ઉત્તેજક અને અદૃષ્ટ પણ અચૂક રીતે સત્યના સાધક થાય છે. તમને આનો અનુભવ આપણા પ્રિય રત્ન કુલીન સરસ્વતીચંદ્રના સહવાસથી થયેલો છે અને દેશી રાજ્યોના આવા પુરુષોના સહવાસથી પણ તે શીખશો. હું કબૂલ કરું છું કે ઘણો પ્રયાસ કરવા છતાં મારામાં તે કલા માત્ર સ્વલ્પ અંશે આવી છે તો એ પ્રયાસનો તિરસ્કાર કરનારા તમારા જેવામાં તે કાંઈ પણ અંશે ન આવે તેમાં કાંઈ નવાઈ નથી. હું આ ગૃહસ્થો પેઠે તમારો તિરસ્કાર કરતો નથી, કારણ તમારા જેવા જ દોષનું હું પણ પાત્ર છું. પરંતુ આજે તમે હાર તો નહીં, પણ લાત ખાધી, તેનાથી તમારા મનમાં કંઈક એટલું તો સત્ય વસશે કે આપણી રીતમાં કંઈક દોષ છે. એ દોષમાંથી મુક્ત થવાના મારા પ્રયાસને તમે માખણ કહો છો તેમાં મને ઈષ્ટાપત્તિ છે, કારણ સત્યં મૃદુ પ્રિયં વાક્યં ધીરો હિતકરં વદેત્‌ એ શાસ્ત્રના આચારમાંમાખણ હોય તો તે જેવું સ્વાદિષ્ટ તેવું જ પૌષ્ટિક છે અને તેમાંથી જ ધીની આશા છે. એ માખણનો ઉદાત્ત ઉદ્‌ભવ પવિત્ર દૂધમાંથી છે ને જ્યાં સુધી તેમાં અસત્યનું પાણી અથવા કુપથ્યની ખટાશ નથી મળ્યાં ત્યાં સુધી તે માખણ ગ્રાહ્ય છે. તમારા મરાઠી લોકોનો આચાર વગરવિચારની ગાળો દેવામાં જ છે, પણ અમારે ત્યાં કંઈક જુદું જ પ્રકરણ છે. તમારે ત્યાં પણ ઈન્દુપ્રકાશનું વાક્ય અમારા જેવું જ છે કે - કસ્યચિત્કિમપિ નો હરળીયં મર્મવાક્યમપિ નોોશ્રરળીયમ્‌ તેમાં મર્મવાક્યના ઉચ્ચારને અને ચોરીના અપરાધને એક જ ત્રાજવામાં મૂક્યા છે. તમે જે રાજાઓમાં ઉદાત્તતા જોતા નથી તેની ઉદાત્તતા આટલાથી જ પ્રત્યક્ષ કરો કે તમારી આટલી ગાળો સાંભળવા છતાં, તમને અતિથિ ગણી, તમને સામું એક વચન તે નથી કહેતા. તમે જે ઉદાત્તતા જાતે સમજતા નથી તે જ ઉદાત્તતાના ત્રણ અંશ-સહનશીલતા, ક્ષમા અને ઔદાર્ય - મહારાજ મણિરાજમાં આ પ્રસંગે પ્રત્યક્ષ કરો અને સ્વીકારો કે તમારા અભિપ્રાયનો એક પાયો એ પ્રત્યક્ષ પાઠથી ભાંગી ગયો અને આપણા રાજીઓનું ઉદાતત્તત્વ તમે ધારો છો એમ એકદમ ભ્રષ્ટ થાય એવું નથી.

‘રાજદ્રોહની વાતમાં મારે તમને અને રા. શંકરશર્માને - એ ઉભય મુંબઈવાસી ભાઈઓને ઉત્તર દેવાનો છે. મિ. વીરરાવ રાજદ્રોહનો વિચાર જ અકર્તવ્ય ગણે છે ત્યારે રા. શંકરશર્મા તેનાથી અસ્થાને ડરે છે.’

‘વીરરાવજી, તમે વિચાર તે ઉચ્ચાર એ શાસ્ત્રનો આચાર પાળો છો. પ્રથમ તો આ શાસ્ત્ર જ અસત્ય છે. એ શાસ્ત્ર તમે જાતે જ સર્વત્ર પાળવાનું ઈષ્ટ ગણતા નથી. અત્યંત આજ્ઞાકાર પુત્રના અંતઃપુરની વાતો કોઈ પિતા જાણવા ઈચ્છતો નથી, અને તેના ઉચ્ચાર ઈચ્છતો નથી. મનુષ્યના અર્ધા શરીરને દૃષ્ટિગોચર કરતાં કે કરાવતાં સંસાર કંપારી ખાય. છે,અને સત્યના કેટલાક ભાગને જોવાને આપણી જ્ઞાનેન્દ્રિય ના પાડે છે. વીરરાવજી, સ્વીકારો કે સત્યના ઘણાક અંશને પ્રત્યક્ષ કરવાની તમારે ના પાડવી પડશે ને એથી મોટા અંશનો ઉચ્ચાર કરવાની ના પાડવી પડશે. તમારા ઉચ્ચારનું સૂત્ર અસત્યના પાયા ઉપર બાંધ્યું છે.

‘તમારું એ સૂત્ર મહાન અનાર્થોનું મૂળ છે. તેનો તમારા જાતભાઈઓ, વર્તમાનપત્રવાળાઓ અને મરાઠાભાઈઓ - બ્રિટિશ ઈન્ડિયામાં અનુભવ કરાવે છે. બુલ્વરસાહેબ બિચારા આપણને કહી કહીને થાક્યા છે કે અંગ્રેજો અને દેશીઓનાં ચિત્ત પરસ્પરની વિદેશીયતાને ભૂલી જશે નહીં અને બંધુભાવ પામશે નહીં ત્યાં સુધી અને હિંદુસ્થાન અને રાજા પ્રજાના પરસ્પર અવિશ્વાસમાંથી છૂટશે નહીં ત્યાં સુધી તેમાંથી કોઈનું કલ્યાણ થશે નહીં. આ વિશ્વાસ અને આ કલ્યાણના માર્ગમાં જે કોઈ વિઘ્ન નાખે તે દેશદ્રોહી છે અને દેશદ્રોહી તે રાજદ્રોહી છે. તમો ભાઈઓની જીભ ઉપર એ દેશદ્રોહ અને રાજદ્રોહ નાચે છે અને તમારા દેશવત્સલ હ્ય્દયને એનું ભાન નથી. ખરી વાત છે કે અંગ્રેજો સ્વાર્થબુદ્ધિ અને અવિશ્વાસનો સર્વતઃ ત્યાગ નથી કરી શકતા પણ એના અપવાદરૂપ ઉદાત્ત ચિત્તોનો એ દેશમાં અભાવ નથી એમ કૉગ્રેસના આધારભૂત અંગ્રેજો અને રિપન જેવાઓ ઉપર દૃષ્ટિ કર્યા પછી કયો દેશી ના કહી શકશે ? એ લોક આપણી ભાષા સમજી શકે તેના કરતાં એમની ભાષા આપણે વધારે સમજીએ છીએ, તે જ રીતે આપણાં ચિત્ત એ લોક સમજી શકે કે ન શકે પણ યત્ન કરનાર દેશી અંગ્રેજનાં ચિત્તને વધારે સમજી શકશે. જે વધારે સમજ તેને માથે વધારે ધર્મ. અંગ્રેજોનો મોટો ભાગ આપણા પર વિશ્વાસ કરે કે ન કરે, પણ આપણા ઉપર એવા વિશ્વાસની વૃદ્ધિ કરાવવી એ આપણા હાથમાં છે અને જે વસ્તુની એમ આપણી શક્તિ ઉદય પામી છે તે શક્તિનો ઉપયોગ કરવાનો ધર્મ આપણે માથે ઉદય પામ્યો છે. તમ ભાઈઓના સૂત્રનો આચાર એ ધર્મનો કેવળ ભંગ કરે છે, પોતાના ઉપર રાજ્યવર્ગનો નિષ્કારણ અવિશ્વાસ ખેંચી લે છે;અને ન ખવાય, ન રસ પડે, ન પેટમાં જાય, ન પોષણ કરે, અને કેવળ દાંત ભાંગે એવાં ગાયનાં શીંગડાંનું ભક્ષણ કરવાના મૂર્ખ અને દુષ્ટ પ્રયત્ન કરવો એ મહાન અનર્થ તમારી જીભનું પરિણામ છે. આ તમારું જિહ્‌વાલૌલ્ય જ્યાં સુધી મટશે નહીં ત્યાંસુધી તમે અજ્ઞાત પણ પ્રત્યક્ષ દેશદ્રોહના પાતકમાંથી ઊગરશો નહીં અને પરદેશી અવિશ્વાસી રાજર્ક્તાઓમાં ઉદાત્તતા તો ક્યાંથી જગાડો પણ આપણા ઉપરનો અવિશ્વાસ દિનેદિને વધારશો અને તેમની અનુદાત્તાના વાયુને વધારી એ વાયુના ઝપાટાઓને મૂર્ખ શાલ્મલિ પેઠે માથે વહોરી લેશો.’

‘તમે દેશી રાજ્યમાંના નાતજાતના ભેદની ફરિયાદ કરો છો, પણ આપણી મુંબઈમાં અને તમારા પૂનામાં બીજું શું છે? આપણામાં દક્ષિણી અને ગુજરાતી, દક્ષિણીમાં-શણવીપ્રભુ અને બ્રાહ્મણ, મરાઠા અને બ્રાહ્મણ, એ બ્રાહ્મણોમાં દેશસ્થ અને કોંકણસ્થ-ચિત્તપાવન અને કરાઠા વગેરે કેટલા કેટલા ભેદને વ્યવહારમાં આગળ આણી અનેક સુધારાઓનું સત્યાનાશ વાળવામાં આવે છે ? સત્ય વાત છે કે તમારા જેવા શુદ્ધ દેશવત્સલ વીરો તેની સામા યુદ્ધ કરે છે પણ તમારા સામા પક્ષમાં બી.એ.અને.એમ.એ થયેલા ગૃહસ્થો, વકીલો અને દાકતરો, દીવાનો અને રાજાઓ ભળેલા છે. એ સામા પક્ષની ગર્જના ગરીબ ગુજરાતી રાજ્યમાંથી તમારા દેશમાં નથી આવી. પણ અમો ગુજરાતીભાઈઓ તમો મરાઠાઓના દેશવત્સલ ભડકાથી તાપીએ છીએ ને કંઈક ગરમ થઈએ છીએ તે અમારામાંથી રાજકીય વ્યવહારમાંના આ જ્ઞાતિભેદનું શલ્પ કાઢવા તમારા ઉચ્ચગ્રાહના તાપનો કંઈક પ્રત્યક્ષસિદ્ધ અંશ આપો; અને અમારા રાજાઓને અને સરકારને ગાળો દેવામાં જેટલો ઉદ્યોગ અને બળ વૃથાવહ કરો છો તેમને તમારામાંથી જ એ ભેદ કાઢવા સફળવાહ આપવામાં રોકો, અને પછી જુઓ કે દેશી રાજ્યોમાં તે રંગની અસર આવે છે કે નહીં ? વીરરાવજી, જો આપણે વિદ્વાન, દેખતા, અને સુધરેલા છીએ તો તેના પ્રત્યક્ષ પાઠ અશિક્ષિત રાજ્યોમાં આપણા સદ્ધર્તનથી આપવા એ - આપણી વિદ્વત્તા સત્ય હોય તો - સત્યને માથે ધર્મ પ્રગટ થાય છે. સો ગાળો દીધા કરતાં એક પ્રત્યક્ષ પાઠ અનેકઘા સફળ થશે. યધદાચરતિ શ્રેષ્ઠસ્તતેદેવેતરો જનઃ।। જો આપણે શ્રેષ્ઠ હોઈએ તો આપણા વર્તનમાંથી સામાનાં વર્તનમાં મુદ્રા પાડો, અને તેમ કરવા અશક્ત હોઈએ તો તેના કરતાં આપણી ક્ષેષ્ઠતા સિદ્ધ નથી થઈ. ્‌રટ્ઠં ૈજ ંરી કટ્ઠષ્ઠં. ુરટ્ઠં ૈજ ંરી ેજીર્ કર્ ેિ ુૈઙ્મઙ્ઘ ંટ્ઠઙ્માજ ટ્ઠહઙ્ઘર્ ર્ઙ્ઘૈેજ ર્ષ્ઠદ્બટ્ઠિૈર્જહજ ુરૈષ્ઠરર્ હઙ્મઅ ૈિિૈંટ્ઠઅીર્ ંરીજિ ટ્ઠહઙ્ઘ ર્ઙ્મુીજિર્ ેજિીઙ્મદૃીજ ?’

મણિરાજ - ‘ચંદ્રકાંતજી, તમે બે અમારા અતિથિ છો. આ વિદુરભવનમાં અમારું એક શાસ્ત્ર એવું છે કે વિદ્વાન અતિથિઓના મનોરાજ્યમાં તરતાં સત્ય કઢાવી લઈ લેવાં અને બાકીના ભાગની ઉપેક્ષા કરવી. વીરરાવજીનાં વાક્યોમાં જેટલાં સત્ય તરે છે, તેનો ક્રમ આવ્યે અમારા પ્રધાનજી સત્કાર કરશે. તમને વીરરાવજીના ઉત્સાહમાં અંકુશ યોગ્ય ભાગ લાગતો હોય તો એ અંકુશ બતાવવાનું બંધુકૃત્ય કરવા વિદુરભવન બહાર ઘણો અવકાશ મળશે. પણ હાલ તો એમના તમારા ઉત્સાહના સ્વતંત્ર નિર્ભર આવેશ ઝીલી લેવાને અમે કેટલા સમર્થ છીએ અને કેટલા નથી તેની પરીક્ષા તમ જેવા પાસે આપવા દો, અને તમારા ભણીથી તો પ્રસ્તુત વિષયના સંબંધમાં જે તમારા વિચારના ઉદ્‌ગાર અંકુરિત થાય તેનો ઉપયોગ કરવાનો અવકાશ આપો. અમારાં સ્વરૂપ અને સત્તાને ભૂલી, તમારાં ચિત્તને બિલોર જેવાં પારદર્શક - અને તેજના રંગનાં પૃથક્કરણ - કરી નાંખો ; તેમાંના રસના નિર્મળ ઝરાઓના પ્રવાહને આ સ્થાને નિરંકુશ થવા ધો, તેના સ્ફટિક આરા ઉપર આવતા સુંદર તર્કરાશિના કંઠના કિન્નરગાનને સ્વતંત્ર રીતે વિકાસ પામવા ધો, તેના ચિત્ર તટ ઉપરથી લચી રહેલી અનેકરંગી સુવાસિત પુષ્પોથી ઊભરાતી તરુશાખાઓને જોવા ધો, અને એ ચમત્કારના દર્શનથી અમને પડતા રસમાં અમો રાજવર્ગના કૃત્રિમ પદને - અમારી સેવાને નિમિત્તે

- અમારી શત્રુતા સારવાનો અવકાશ ન આપો. રાજત્વના બંધનમાંથી છૂટી પળવાર, તમને સાધારણ પણ અમને દુર્લભ એવો શુદ્ધ મનુષ્યત્વનો વિહર અમે જોઈ શકીએ, તેનો રસ ભોગવીએ અને તેનો બોધ લઈએ એવા ગુરુ અર્થને માટે જ વિદુરભવન રચાયેલું છે.’

ચંદ્રકાંત સ્મિત કરી બોલ્યો : ‘એ નવીન જાતના આતિથેયમાં પણ જે ઉદાત્તતાનું દૃષ્ટાંત સમાય છે તે મારા મિત્રના ચરણ આગળ મૂકું છું, અને એમને દેશી રાજ્યોમાં સર્વત્ર અનુદાત્તતાની દુર્ગંધ આવે છે તેનો પ્રત્યુત્તર તેમાંથી લેવા વિજ્ઞપ્તિ કરું છું. અનુદાત્તતાનું દૃષ્ટાંત દર્શાવ્યા સિવાય ઉદાત્તતાનું વ્યાખ્યાન પૂર્ણ થતું ન હતું માટે મેં મારા મિત્ર મિ. વીરરાવને એ દૃષ્ટાંત દર્શાવવાનો માર્ગ લીધો હતો. એ માર્ગ હવે સમાપ્ત થયો.’

‘એ વિષયની સમાપ્તિથી હું એટલું પ્રથમ સિદ્ધ થયું ગણું છું કે રજવાડામાંથી અમારા ઉદાત્ત વર્ગનો ભાવિ જન્મ હું જોઉં છું તેને સ્થાને તેનો ગર્ભપાત જોવામાં મિ. વીરરાવ ભૂલ કરે છે. એ ઉદાત્તતા પરદેશી અવિશ્વાસી રાજ્યકર્તાઓની તેમની પ્રજા ઉપર દર્શાવાતી નથી તેથી તેમની દૃષ્ટિમર્યાદામાં આપણા ભણીથી રાજદ્રોહનાં સ્વપ્ન ખડાં થાય તે સકારણ છે. પણ દેશી રાજ્યમાં એ સ્વપ્નસૃષ્ટિ ઊભી કરવાનું કારણ નથી. દેશી રાજ્યોમાં દેશી-પરદેશીનો ભેદ જેવો અકારણ અને અસત્ય છે તેવો જ રાજદ્રોહનો ભય પણ અકારણ અને અસત્ય છે. આ વિષયનું વધારે વિવેચન કરવાની અગત્ય નથી. કારણ એ રાજ્યોનું રક્ષણ અને સાચવણી અંગ્રેજને માથે છે એટલું જ નહીં, પણ મહારાજ મલ્લરાજ જોવાની દીર્ધદૃષ્ટિ અભિજાતતા, ઉદારતા, ક્ષમા, આદિ ઉદાત્ત ગુણોનું પરિણામ એ થયું કે જ્યાં આખું જગત તો શું પણ અશંકાશીલ ધૈર્યવાન સામતસિંહ જેવા પિતાએ રાજદ્રોહ જોયો ત્યાં ત્યાં એ ઉદાત્ત મહારાજની ઉદાત્ત બુદ્ધિએ રાજદ્રોહની જાળની વચ્ચે ગૂંચવાયેલો રાજગુણભક્ત આત્મા જોયો, એ આત્માનું ક્ષણ કર્યું, અને ગઈ કાલ જેને જગત્‌ રાજદ્રોહી ગણતું હતું તે આત્મા એ રક્ષણને બળે,મરણપથારીમાં સૂતેલાં પિતાનું રાજભક્ત આયુષ્ય વધારી, અત્યારે રાજભક્ત મૂળરાજને રૂપે આ મંડપમાં વિરાજે છે, અને એ ઉદાત્તતાનો ચમત્કાર પ્રત્યક્ષ કર્યા પછી ઉત્તમ દેશી રાજ્યોને રાજદ્રોહનો ભય નથી એવું મિ. શંકરશર્મા સ્વીકારશે. મુંબઈ જેવા સ્વતંત્ર નગરની સ્વતંત્રતા એમનામાંથી કરમાયેલી છે તે આ રાજ્યના માળીના પાણીથી તાજી થઈ એવું સત્ય સ્વીકારશે કે એમના ન્યાયાસન પાસે રંક પ્રજાના દ્રોહનો આરોપ કોઈ ઉન્મત્ત પુરુષોને માથે આવ્યો જોવાનો પ્રસંગ કદી આવે, પણ મલ્લરાજ અને મણિરાજના રાજ્યાસનનો દ્રોહ કરવાનો આરોપ તો નહિ જ આવે !એવા દ્રોહના આરોપીને આ રાજ્યની ઉદાત્તતા કાંઈક જુદી જ શિક્ષા કરશે, અને એ દ્રોહના રોગીને એ રોગના ચેપમાં ડૂબી ચેપ ઉરાડે એવી ન્યાયાસનની તલવાર નહીં પણ

કાંઈક બીજી જ રાજભક્તિની અમૃત-સંજીવની માત્રા આપશે.’

શંકરશર્મા - ‘હું કાંઈ આ રાજ્યમાં રાજદ્રોહની વાત કરતો નથી પણ તમે અમારાં રાજ્યો પાસે અમારા ચક્રવર્તી સામે રાજદ્રોહ કરાવવા ઈચ્છો છો તેની વાત કરું છું.’

ચંદ્રકાંત - ‘સ્વરાજમાં રાજદ્રોહનું સ્વપ્ન જોયાથી જ આ પરરાજ્યના રાજદ્રોહનું સ્વપ્ન તમને થયું ને મારા વાક્યનો તમે અવળો અર્થ કર્યો. ખરી વાત છે કે મૅગ્ના કાર્ટાને માગનાર ઉમરાવો સશસ્ત્ર હતા. પણ મેં તો તમારા હાથમાંથી શસ્ત્ર ખરી પડે અને રાજ્યાધિકારીઓ મટી તમે ઉદ્યોગધિકારીઓ થાઓ ત્યારે જ તમારી પાસે અમારા મૅગ્ના કાર્ટા મેળવવામાં સાહાય્ય ઈચ્છયું હતું. એ સહાય્ય તમારા શસ્ત્રને બળે ઈચ્છયું ન હતું પણ તમારા ધનરાશિને બળે, અંગ્રેજ સાથે તમારી મૈત્રીને બળે, નયશાસ્ત્રમાં તમારી સાનુભવ બુદ્ધિની કળાઓને બળે, અને લોકસંઘના મન સ્વહસ્તમાં લઈ લેવાના અને રાખવાના પ્રભાવવાળા પ્રતાપને બળે. આ યુગમાં તો એ જ બળ અને કળ મનુષ્યનાં શસ્ત્ર છે અને એવાં શસ્ત્રો તો રાજદ્રોહનાં જ સંહારક છે. એ બળ અને કળના ગંધથી રાજદ્રોહની દુર્ગંધ નાશ પામે છે.’

પ્રવીણદાસ - ‘ભલે એમ હો પણ અમારે અમારા લાભ છોડી, અમારી પ્રજાઓને પડતી મૂકી, તેમની પાસેથી તેમના હિતને માટે લીધેલું દ્રવ્ય તમારે માટે ખરચવાનું કાંઈ કારણ ? તમે દેશી રાજ્યોના ભાણેજ કે જમાઈ કેવી રીતે થાઓ તે જણાવો તો ખરા કે અમારી પાસેથી ભાણેજાં તે તાણેજાં થવાનો તમારો હક કયાથી જન્મ પામ્યો તે સમજાય !’

શંકરશર્મા - ‘ધન લેવાનો તો લેવાનો પણ જામાતા દસમો ગ્રહઃ તેમ વગર સપાડે ધન લેઈ, અમને ગાળો દેવાનો, ફજેત કરવાનો, દુઃખી કરવાનો, અમારે માથે દશમા ગ્રહ પેઠે નડતરની તલવાર વીંઝવાનો અધિકાર કોણે સોંપ્યો કે નિત્ય સવારે તમારાં વર્તમાનપત્રો શું ભસે છે તે અમારે જોવું પડે ?’

વીરરાવ - ‘ભાઈ, અમે તો તમારા ભાણેજ પણ નથી ને જમાઈ

પણ નથી; તમારા ઘરના બ્રાહ્મણ ગોર તો ખરા કે તમે ધર્મભ્રષ્ટ થાઓ તો તમારા ઘરની સ્ત્રીઓ જેવી પ્રજા પાસે બૂમો પડાવીએ ને તમને ધર્મને માર્ગે આણીએ. આજકાલ તો ઘરના કુલગુરુથી ન થાય તે ઘરની સ્ત્રીથી થાકીને તમે કરો. આ દેશમાં કલિયુગમાં ધર્મનું રક્ષણ કરનારી સ્ત્રીઓ છે તેનો ઘેરઘેર અનુભવ કરો.’

શંકરશર્મા - ‘આ વળી નવું તૂત નીકળ્યું.’

વીરરાવ - ‘નવું કાંઈ નથી. જૂનું જ છે. તમારી સ્ત્રીઓ લગ્નમાં ગાય છે કે નાથ્યો રે નાથ્યો ! તમે નાસિકાના કિયા ભાગમાંથી નથાઓ છો તે તમારી સ્ત્રીઓ શોધી કાઢે, અને ઘરના ગોર તે અમે તેમને ઉશ્કેરીએ એટલે તમે નથાઓ. એ તો અમારું કામ કે જે તે માર્ગે તમારા ઘરમાંથી ધર્મ દૂર ન જાય !’

શંકરશર્મા - ‘ને ગોરનું તરભાણું ભરાય.’

વીરરાવ- ‘સાહેબજી ! મારા ભાષણની કુલીનતા તમારામાં પણ આવવા લાગી ને મારી જ્ઞાતિ વધવા લાગી. હવે, ભાઈ ચંદ્રકાંત, આમને ઉત્તર આપજો.’

ચંદ્રકાંત - ‘અમારા અને તમારા સ્વાર્થ જુદા ગણવા એ જ મોટી ચૂક છે. પ્રજાના ભણીથી વિચાર કરો તો આખા ભરતખંડની પ્રજાના સ્વાર્થ એક છે, ને જેમ જ્ઞાતિભેદથી એ સ્વાર્થને હાનિ છે તેમ પ્રાંતભેદથી પ્રજાભેદ ગણવામાં પણ આ સ્વાર્થને હાનિ છે. રાજાના ભણીથી વિચાર કરો તોપણ સર્વ પ્રજાઓને અને માંડલિક રાજાઓને સાચવનાર ચક્રવર્તીના સામ્રાજ્યના અમે તમે અંશભૂત છીએ એ મહાન યંત્રનાં આપણે ચક્ર છીએ તે ચક્રોની ગતિમાં પણ સંવાદ ૧૧ થવા અશક્ય છે. શું હિંદુસ્થાનની સરહદ ઉપર હુમલા થશે ત્યારે તમે અંગ્રેજથી જુદા પડશો કે અમે જુદા પડીશું ? જ્યારે ભરતખંડની સર્વ પ્રજાઓને માથે દુષ્કાળ પડશે, અથવા બહારની પ્રજાઓ સાથે વ્યાપારમાં સ્પર્ધા થશે, અથવા રેલવે અને સરસ્વતીના પ્રસારના પ્રશ્ન ઊઠશે, ત્યાં શું અમે ને તમે પોતપોતનાં પેટ ભરી સામાનાં દુઃખ જોઈ રહીશું, અથવા શું અમારે માથે આવેલી વિપત્તિઓ તમને જુદા ગણી છૂટા મૂકશે ને તમારો પક્ષપાત કરશે ? એ તો મારા ઘરમાં લાગેલી આગ પાડોશીના છાપરાની પાંખ પકડવાની, અને મારા ઘરમાં સંપત્તિ હશે તો કોઈ પ્રસંગે પાડોશીને તેનાથી કંઈક પણ લાભ મળશે. હિંદુસ્થાનમાં દેશી રાજ્યો, અંગ્રેજો, અમે તેમની પ્રજાઓ, અને તમારાં રાજ્યામાંના રાજાઓ અને તેમની પ્રજાઓ : એ સર્વના શુદ્ધ સ્વાર્થ એક છે. દિવસે દિવસે આખી પૃથ્વીની સ્વસત્તાક પ્રજાઓ અને રાજાઓ ભિન્નભિન્ન નિમિત્તે સંયુક્ત થઈ એક અંગીનાં અંગ થાય છે અને રાજકીય સંયોગમાંથી પ્રકટ થનાર પ્રજાસંયોગના ૧૨ હેતુમાં અને સ્વરૂપમાં વ્યાપાર ઉધ્‌ અંતે પ્રધાન થશે. તો અમારે તમારે જુદાં રહેવાની કલ્પના તો પડતી જ મૂકવી. રાજકીય સંયોગ દ્વારા-કીઙ્ઘીટ્ઠિર્ૈંહ દ્વારા -જૂની દુનિયાની પ્રજાઓએ થાય છે, નવીન એક થાય છે, અને અંતે નવી ને જૂની દુનિયાઓની પ્રજાઓ એક થશે. આ જ ન્યાયે અમે, તમે ને અંગ્રેજ, એક પ્રજા બનવાના; રાજ્યઐક્યમાંથી પ્રજાનું ઐક્ય એ આપણું છેલ્લું, પગથિયું સમજવું. ઈગ્લાંડમાં જન્મેલી અંગ્રેજી પ્રજાઓ, આ દેશમાંની તેમની સર્વ પ્રજાઓ, અને દેશી રાજ્યોની સર્વ પ્રજાઓ એ સર્વનાં ઉદરના સ્વાર્થનાં સાધન એક થાય છે, એ વાતથી એ સૌનાં કાન અને કાળજાં ઊઘડશે ત્યારે તેમની બુદ્ધિઓ એક થશે, અને બુદ્ધિઓ એક થશે ત્યારે સર્વના હ્ય્દયમાંથી એક જ નાદ અને શરીરમાંથી એક જ ગતિ નીકળશે. બ્રિટિશ હિંદુસ્થાન એ ઈગ્લાંડનું સંસ્થાન, અને દેશી રાજ્યો તે એ હિંદુસ્થાનનાં સંસ્થાન : એવો સંબંધ બંધાઈ ચૂક્યો છે તે વધારે વધારે સજડ થશે. અમારાં વર્તમાનપત્રો તમને શાણપણ આપશે, તમને ધમકાવશે, તમારા ઉપર અન્યાય થતાં તમને સહાય થશે, અને તમે સારા હશો તો તમારા યશ ગાશે. અમારા પ્રસિદ્ધ દેશસેવક પુરુષો અમારી તેમ જ તમારી સેવા કરશે અને અમારી પાસે તેમ તમારી પાસે પોતાના શ્રમકાળે ભાતું માગશે. અમે તમારાથી છૂટી શકનાર નથી અને તમે અમારાતી છૂટી શકનાર નથી. આ ભાવિકાળ આવે છે તેનાં પગલાંના ધબકારા સંભળાવા લાગ્યા છે અને તે સર્વ પાસથી સત્કાર પામશે. ઈચ્છાથી કે અનિચ્છાથી તમે તેનો સત્કાર કરવાનો નિર્મેલા છો.’

વીરરાવ ચંદ્રકાંત કાનમાં હસતો હસતો કહેવા લાગ્યો : ‘સામે બેઠેલું મંડળ તમારા ભાષણની અસરથી કુંભકર્ણની નીતિને પ્રાપ્ત થયું છે ને નિદ્રામાં ઘોરે છે. નપુંસકો પાસે લટકતાં કરનારી સ્ત્રી નિરાશ થાય છે.’

ચંદ્રકાંતથી હસી પડાયું : ‘મહારાજ, વીરરાવનો સ્વભાવ ઊકળે છે ત્યારે સામાને ઉકાળે છે અને હસે છે ત્યારે આપણને હસાવે છે, તે આપને માલૂમ છે. પ્રવીણદાસજી, જે ઉદાત્ત પુરુષો શંકરશર્મા જેવાઓને મુંબઈથી બોલાવી તેમને લાભ આપે છે અને તેમની પાસેથી લાભ લે છે, એ જ ઉદાત્ત પુરુષો આખા ભરતખંડ સાથે જોડાશે ત્યારે આખા દેશનાં પુષ્પોનો વાસ લેશે અને આખા દેશનાં વૃક્ષોનું પોષણ કરશે. આ મહાન વ્યાપાર ખેડવામાં તમે અમે સંધાયેલા છીએ !’

છેલ્લા વાક્યથી વૈશ્યકલાનો પ્રવીણ નમ્ર થઈ ગયો, અને પ્રસ્તુત વિષયનો બીજો પ્રશ્ન લઈ બોલ્યો : ‘ચંદ્રકાંતજી, ભલે તેમ હો. પણ અમારા રાજાઓનું રાજત્વ ખૂંચવી લેઈ અંગ્રેજો તેમને એકલા ઉદાત્તપણાના ખાડામાં નાખે એ હું માનતો નથી. અમારી તમારી વચ્ચે ભેદ રાખવો, અને અમારી સામે તમારો- અને તમારી સામે અમારો-ઉપયોગ કરવો એ સરકારનો સ્વાર્થ છે અને એ ચતુર વ્યાપારીઓ એમ કરવામાં ભૂલ ખાય એવા નથી. દેશી રાજ્યની સેનાઓ, દેશી રાજ્યનાં દ્રવ્ય અને દેશી રાજ્યોની સત્તાં એ સર્વ-ખોદે ઊંદર અને તે ભોગવે ભોરિંગ -એ ન્યાયે સરકાર વાપરી શકશે અને વગર મહેનતનો એ લાભ મૂકી દે એવા એ મૂર્ખ નથી. પરદેશી મહારાજ્યોના ભયથી, અમારા અંદરઅંદરના વિગ્રહથી, તમારી પ્રજાઓ એક થઈ અમને હેરાન કરે તો તેના ભયથી, અમારી પોતાની પ્રજા બંડ કરે તો તેના ભયથી, એમ અનેક જાતના ભયથી અમારું રક્ષણ કરવા સરકાર શક્તિમાન છે અને બંધાઈ છે એ અમારો સરકારમાં લાભ છે. તમે જે સામ્રાજ્ય કહો છો તેના અમે અંશ છીએ એ વાત ખરી પણ અમારો અને સરકારનો લાભ એકબીજાનું ગુરુત્વ વધારવામાં છે અને ઘટાડવામાં નથી. આ મહાન કાર્યને માટે,અંગ્રેજી વિદ્યાથી રાજનીતિના ઉત્તરોત્તર કુળાચારરૂપ થઈ ગયેલા અનુભવથી, અને અંગ્રેજોના આશ્રયથી, અમારામાં અનેક કળાઓ આવવાની, અને અંગ્રેજ તમારી સાથે સાસુનો સંબંધ રાખશે ત્યારે અમે તેમની દીકરીઓ પેઠે તમારી સાથે નણંદનો સંબંધ રાખીશું, અને સાસુનણંદનો વહુવારુ-સામે એકસંપ થશે. ઈશ્વર ઘરમાં સંપ રાખશે તો અમે તમે ને તે જંપીને સુખે એકઠાં વસીશું, પણ અમારા રક્ષણમાં સરકારને લાભ છે અને રાજાઓનું રાજત્વ તેઓ નષ્ટ નહીં કરે. અમારાં ભાગ્ય સારાં છે.’

વીરરાવ - ‘દેશી રાજ્યોમાં હાલની ખટપટ અને ટૂંકી દૃષ્ટિને સ્થાને કોઈ દિવસ પણ આ સંયોગને યોગ્ય સાત્ત્વિક કળાઓ અને દીર્ધ દૃષ્ટિએ આવે એ ધારણા જ મિથ્યા છે. ભલે તેમાં ઉદાત્તતા હશે તો રહેશે; પણ વિદ્યા તેમની છે નહીં, અને થતી નથી, તે હવે શી રીતે તેમનામાં આવવાની હતી ? સરકારમાં વિદ્યા છે તો કળા છે, પણ આપણા રાજાઓમાં તો મૂલં નાસ્તિ કુતઃ શાખા ? એ વિદ્યા તે કાંઈ થોડાઘણાં પુસ્તકના સંગ્રહ કરવાથી આવે એમ છે ?’

પ્રવીણ - ‘ભાઉસાહેબ, ભૂલી કેમ જાવ છો ? યુરોપની વિદ્યાને આપણે આકર્ષતા નથી, પણ એ વિદ્યા જાતે જ ઊડતી ઊડતી આપણા દેશ ઉપર આવી છે. એ વિદ્યાનો સત્કાર દેશી રાજ્યોમાં થાવ કે ન થાવ, એ રાજ્યોને વિદ્યા ઉપર પ્રીતિ હો કે ન હો, પણ એ દેશની વિદ્યાનું લાકડું એની મેળે બધે દાખલ થવાનું. કહેવત છે કે,

ભાટ બ્રાહ્મણનું લાકડું વણપેસાડ્યું પેસે,

કહ્યું હોય કે ચારે આવજો, તો ઘરમાં આવીને બેસે.

અંગ્રેજી વિદ્યા આપનાર બ્રાહ્મણોનાં અને વર્તમાનપત્રોનાં ભાટનાં લાકડાં તો પોતાની સ્વતંત્ર સત્તાથી અમારામાં પેસવાનાં જ. ૧૪ અને એ લાકડું પેઠું એટલે અમારા છોકરા તેને વશ થઈ તેની કળા શીખવાના જ.’

ચંદ્રકાંત - ‘ભાઈ, સરકારનો સ્વાર્થ તમને જિવાડવામાં છે એવો અનુભવ થયેલો સાંભળવામાં નથી. પણ માનો કે એમ છે. તમારા પ્રભાવથી જે વિદ્યા તમે મેળવવાના નથી તે વિદ્યા તમારા મગજમાં બલાત્કારે પ્રવેશ કરી તમારા અંધકારનો નાશ કરે અને રાજત્વને યોગ્ય બુદ્ધિવિકાસને તમે પામો એવું માનીએ તોપણ એટલું તો સત્ય ગણશો જ કે તમે એટલો પ્રવાસ કરશો એટલામાં અંગ્રેજ સરકાર તમારાથી પચાસગણો વધારે પ્રવાસ કરશે અને તમે પાછળના પાછળ રહેવાના; અને તમારા પગ થાકશે એટલે તમે એથી પણ વધારે પાછળ પડવાના ને અંગ્રેજને ગાળો દેવાના. બળાત્કારે નિશાળે જતો નિશાળિયો નથી વધતો વિદ્યામાં ને નથી વધતો સંસારમાં. ધીમા માણસને આંગળીએ લઈ ચાલનાર ઉતાવળો માણસ આખરે ધૈર્ય ખુવે છે ને ધીમા માણસને છૂટો મૂકી પોતાને રસ્તે એકલો પડે છે. એવી રીતે છૂટો પડેલો ધીમો માણસ નથી રહેતો ઘેર અને નથી પહોંચતો ઠેકાણે, પણ વચગાળે આથડે છે ને દુઃખી થાય છે. લાંબાની સાથે ટૂંકો જાય, ને મરે નહીં તો માંદો થાય. આજ યુરોપના પ્રવાહ એવા વેગબંધ ચાલે છે કે તેમાં તમારી આ દશા આવશ્યક લાગે છે. તમારા હ્ય્દયની ઉદાત્તતા-તમારી પ્રકૃતિ - તમને નહીં મૂકે, પણ આ નવી કળાઓમાં આપણા રાજા પાછળ પડશે અને વેશ કે કવશે રાજત્વથી ભ્રષ્ટ થવાના. તે વિષયમાં તેમનાં પુણ્ય પરવારેલાં નહીં તો પરવારતાં દેખાય છે, અને પરવારી રહેશે એટલે પ્રજાવર્ગમાં આવશે. શાસ્ત્રકારો કહી ગયા છે કે દેવતાઓ ક્ષીળે પુળ્યે મૃત્યુલોકે વસન્તિ. પછી તો દેવતાઓના પૃથ્વી પર જન્મ મોટાઓને ઘેર થાય તેમ રાજાઓના નવા દેહ ઉદાત્ત જમીનદારોના અવતાર ધરશે.’

પ્રવીણદાસ - ‘રાજાઓની વાતમાં તમે બે જણ નૈરાશ્યદર્શી ીજજૈદ્બૈજંજ છો; અમે આશાદર્શીર્-ૈંદ્બૈજંજ છીએ. તમે જે અંગ્રેજોને સ્વાર્થજાળમાં અને વક્ર રાજનીતિમાં ડૂબી અમારાં દુર્ભાગ્યના જવાળામુખી ઉઘાડતા જુઓ યચો તેમાં અમે દૂરથી અમારી આશાના, ન્યાયના અને અમારા ઉચ્ચગ્રાહની ગંગાઓના મૂલ જોઈએ છીએ. ખરી વાત છે કે અમે તેમના શિષ્યો હોઈ તેમની પાછળ ચાલીશું. તેમની સાથે ચાલી શકવાને અમારે ઘણો કાળ થશે. અમને રાજનીતિ શીખવતાં એ ગુરુઓ ગુપ્ત ગુરુભાગ પોતાની પાસે રાખશે અને અમને બધી કાળના પ્રવીણ થવા નહીં દે. અમને સ્વતંત્ર વિકાસ પામવા દેવામાં એમનો અનુદાત્ત ભાગ અંતરાય નાંખશે અને અમારા રાજાઓમાંના અબુદ્ધ ભાગ પાછળ પડશે. પણ જન્મ પામેલા સત્પ્રવાહ અંતે વધે છે; નાશ પામવાના નથી. અને અમારાં ને તેમનાં કર્તવ્ય છે તે એ લોકોનો શિષ્ટ ભાગ આનંદથી સ્વીકારે છે ૧૫ અને તે લોકોની સંખ્યા અંતે વધશે. અમારી વૃદ્ધિ તેના પિતાની પેઠે ઈચ્છે છે; વૃદ્ધિ પામતાં અમને પડતાં કષ્ટ દેખી માતા જેવી અમારી રંક બુદ્ધિ અમારા ઉપર દયા આણી કષ્ટ દૂર રાખવાના માર્ગ બતાવતાં એ કષ્ટના અમૃતફળથી દૂર રાખે છે, પિતા પુત્રને નિશાળે મોકલે ને તેને રડતો દેખી દયાળુ મા તેને ઘરમાં સંતાડી રાખે તેમ. પણ અંતે ચાલશે પિતાનું, અને અંગ્રેજોમાંના ઉદાત્ત વર્ગમાં એ પિતૃબુદ્ધિ અને પિતૃપ્રયત્ન દેખાય છે તેનો અધિકાર અમારી બુદ્ધિમાતા નોડી-વહેલી સ્વીકારશે.’

ચંદ્રકાંત - ‘તમારી ઉદયદશા એમ બેસી ચૂકી હોય તો એની ગતિ કેણી પાસ થતી તમે દેખો છો ?’

પ્રવીણદાસ -‘સન ૧૮૭૧થી પ્રશિયાના રાજ્ય ભેગાં જર્મનીનાં નાનાં રાજ્યો જોડાયાં છે તે દિશામાં અમારી ગતિ થશે. ૧૬ અમે અમારાં ઘરઘરની અંદરથી સંભાળી રાખીશું. તેમાં સરકાર આશ્રય આપશે ને વચ્ચે નહીં પડે, અને સરકાર પરરાજ્યો સાથે યુદ્ધકાળના વિગ્રહ માંડશે અથવા શાંતિકાળની રાજનીતિના ઘોડાઓની શરતમાં પડશે તેમાં અમારા રાજાઓ તેમના માંડલિકરૂપે સહાયભૂત થશે અને એ કળાઓના અનુભવી થશે.નાનાં રાજ્યોની હૂંફથી જર્મનન્ીનો મહારાજ ફ્રાન્સને હંફાવે છે, તેમ અમારી હૂંફથી અંગ્રેજી રાજ્ય રશિયાને હંફાવશે. તમો પ્રજાવર્ગને પરદેશી ગણી સરકાર તમારો અવિશ્વાસ કરે છે ને તમારા હાથમાં શસ્ત્રની છાયા દેખી ભડકે છે તે જ સરકાર અમારો વિશ્વાસ કરશે ને પોપટ કાગડાઓની હ્વટ્ઠઙ્ઘ ર્ષ્ઠદ્બટ્ઠહઅ માં ભળ્યો હતો તમે અમે તમારા સંગમાં ભળીશું તો સરકાર અમારો પણ અવિશ્વાસ કરશે અને એ પોપટની દશા તે અમારી દશા થશે એમ હું માનું છું. તમારા સંગથી અમને થવાના ભાવિ લાભ તમે દેખાડો છો તેના કરતાં આ દશા પામવાથી અમારી દુર્ગતિ વધારે થશે એવું પરિણામ, જમે ઉધારનું સરવાયું કાઢતાં, મને સ્પષ્ટ સૂઝે છે.’

ચંદ્રકાંત - ‘લાભાલાભના વિચાર કરતાં વર્તમાન પ્રવાહ કેણી પાસ વળે છે એ જોઈને તમારા ભવિનો વર્તારો કાઢો.’

પ્રવીણદાસ- ‘તમે જોષી થવાનો આરંભ કરો છો; હું વૈધ થવાની ઈચ્છા રાખું છું. તમે જષ્ઠૈીહષ્ઠી નામે કટ્ઠંટ્ઠઙ્મૈજદ્બ ની જાળમાં ગૂંચવાયા છો; હું ુૈઙ્મઙ્મ ને સત્કાર કરી ઙ્ઘેંઅ શોધું છું ને તેમાં ઈષ્ટ પરિણામ જોઉં છું. તમે પ્રચ્છન્ન પ્રારબ્ધવાદી છો ; હું પુરુષાર્થવાદી છું.’

ચંદ્રકાંત - ‘એ જેમ હો તે હો; એક ચર્ચામાં બીજી નહી ભેળીએ. જો મનુષ્યની દૃષ્ટિભાવિ સત્યને પ્રત્યક્ષ કરી શક તો એ સત્યના પાયા ઉપર એનો ધર્મ છે. શું તમારો ધર્મ એવો છે કે આંખો મીંચી, મનના તર્ક ફેરવાવે એમ તરવાર વીંઝવી ? સામાન્ય શત્રુના દર્શનથી એકત્ર થયેલું જર્મની એ દર્શન બંધ થતાં છિન્નભિન્ન થઈ જશે. એક મ્યાનમાં અનેક તરવારો સમાતી નથી; એક સ્ત્રીના અનેક સ્વામી હોતા નથી; એક સત્તા અનેક ભાગિયામાંનો બલિષ્ટ ભાગિયો સર્વની સત્તા પોતાના ઉદરમાં સ્વાહા કરવાનો. તમારી સત્તા અંગ્રેજ સરકારના પેટમાં પચી જવાની. વૈરાટ સ્વરૂપના મુખમાં જવા નિમિત્ત થયેલા પ્રવાહો જોઈ અર્જુન ધર્મ સમજ્યો છે તેમ તમારો પ્રવાહ જેના મુખમાં વળે છે તેને જોઈ તમારો ધર્મ સમજો. રાજકીય સંયોગને અંતે નાનાં રાજ્યોના ધીમેધીમે મોટાં રાજ્યોમાં લય થવાનો, સૂર્યના તેજ જેવી સત્તામાં તારા અને ચંદ્ર જેવાની સત્તા ડૂબી જવાની અને એ હસ્તિપદે સર્વપદં નિમગ્નમ્‌ થાય એટલે માત્ર પ્રજાઓનું ઐક્ય બાકી રહ્યું તે થવાનું હ્લીઙ્ઘીટ્ઠિર્ૈંહ નો અંત પણ આ, અને ર્ષ્ઠર્ઙ્મહઅ નો અંત પણ આરોમમાં એ થયું હતું. જર્મનીનું થશે અને તમારું અમારું પણ એ જ થશે. તમારો પ્રવાહ આવા મુખમાં છે.’

શંકરશર્મા - ‘તમે એવા પ્રવાહોની ગતિને વ્યવહારદૃષ્ટિથી જોઈ શકતા નથી. તેમ પ્રવાહ પ્રવાહમાં ભેદ છે તેનો વિવેક કરી શકતા નથી. ખરી વાત તો એ છે કે જર્મનીનું ઐક્ય નિત્ય કારણથી થયું નથી તેથી કારણને અભાવે ત્યાં કાર્યાભાવ થાય અથવા તમે ધારો છો એવું તૃતીયં નીકળે. આજકાલ સુધરેલી પ્રજાઓ સર્વત્ર એક અંગીના અંગ થાય છે એટલી કથા તમે સ્વીકારો છો. પણ તે પ્રજાઓ પ્રજારૂપે સંધાતી નથી અને આ દેશમાં તો સંધાવાની નહીં. એ પ્રજાઓ પ્રજાસત્તાક અથવા રાજસત્તાક રાજકીય દેહને ધારણ કરી એ દેહ દ્વારા સંધાય છે. તમારી પ્રજાને રાજકીય દેહ ધારવાનો અવકાશ મળવો પરદેશી રાજ્યમાં અશક્ત છે. રાજકીય દેહવાળાં અમારાં સંસ્થાન, માથા વગરના ધડ જેવી - રાજકીય શિર વગરના કેતુ જેવી - તક મારી પ્રજા સાથે સંધાઈ શકે એ બનાવ કેવળ અશક્ય છે. અમે તમારી સાથે સંધાઈએ એવું જે તમારું સ્વપ્ન છે તે જાગૃત કાળને માટે નથી. તમારે અમારી ગરજને લીધે એ સ્વપ્ન તમને વહાલું લાગતું હશે. પણ અમે - તમે સગોત્રી છીએ તેનું લગ્ન અંગ્રેજી રાજનીતિ થવા નહીં દે.’

વીરરાવ - ‘અમારી સાથે તેઓ તમારું લગ્ન નહીં થવા દે; પણ તમારાં સૂંગડાંલત્તાં કાઢી લઈ અમનારી સાથે લંગોટિયા ભાઈબંધ કરી રમવાને મોકલી દેશે. હિમાલય અને કન્યાકુમારી વચ્ચેના જોઈએ તેવડા મોટા ક્ષેત્ર ઉપર આપણે ભાઈબંધી કરી ખેલીશું, ને આપણે લડીએ નહીં ને આનંદથી રમીએ એટલી સત્તા સરકાર વાપરશે. હિંદુસ્થાનમાં અંગ્રેજોનું રાજ્ય રાજસત્તાક છે અને તેવાં રાજ્યોના રાજાઓ પ્રતિસ્પર્ધી સત્તાવાળા ઉમરાવોને પ્રજા જેવા કરી નાખે છે તેનું ઈંગ્લાંડમાં જ દૃષ્ટાંત છે. પહેલા ચાર્લ્સનો કાળ આવ્યો ત્યારે ટ્યૂડર રાજાઓને બળે મેગ્નાકાર્ટાવાળા બેરનો ભૂમિભેગા થઈ ગયા હતા અને તેને સાટે પ્રજાવર્ગરૂપ શેષનાગના મુખ્ય મુખ પેઠે હૅમ્પડન અને ક્રૉમ્પવેલ, એ સાપેમાંડેલી ફણાઓના અગ્રભાગ દોલાયમાના થતા હતા.’

શંકરશર્મા - ‘હવે એ યુગ વીતી ગયો. વિગ્રહકાળના અભિલાષોને સાટે હાલ રાષ્ટ્રીય ન્યાયના કાયદાઓ આગળ મુકુટધર મંડળનાં શસ્ત્ર સ્તંબ પામે છે. અશ્રતપૂર્વ અક્ષૌહિણી સેનાઓ મનુષ્યનાં સદ્‌ભાગ્યનો કચ્ચરઘાણ વાળવા યુરોપમાં ખડી થઈ છે ત્યારે નયવ્યવહાર (ઙ્ઘૈર્ઙ્મદ્બટ્ઠષ્ઠઅ) નું શબ્દબ્રહ્મ એ સેનાઓની માયાને સ્વપ્નના દંભ જેવી અકર્મકર કરી નાંખે છે. બીજાં રાજ્યોના આ સર્વ સૈનિક દંભ વચ્ચે અંગ્રેજી રાજ્ય, આ નયવ્યવહારના સત્ત્વનો વાવટો ઉરાડી, એ દંભના ખરચખાડામાં ઊતરતું નથી. ત્યાં બેઠેલો આ શાંતિયુગ આખા જગતમાં બેસવા માંડ્યો છે. એ ટુગનું અભિજ્ઞાન વધારે વધારે પ્રસરશે, તેમતેમ રાજાઓ, વિગ્રહકાળની આસુરી સંપત્તિઓનો તિરસ્કાર કરી, શાંતિકાળની દૈવી સંપત્તિઓની પૂજા કરશે.’ ૧૭

‘વીરરાવ ! હવે યુદ્ધશાસ્ત્રનાં રાજ્યને સ્થાને અર્થશાસ્ત્રનાં રાજ્ય ચાલશે, રાજકીય સત્તાના લોભને સ્થાને વ્યાપારસત્તાનો લોભ ચાલશે, અને અંગ્રેજ સરકારનું સામ્રાજ્ય અમારી સાથે અર્થવ્યવહારનો લોભ છોડી અમારી રાજકીય સત્તા ઉપર દૃષ્ટિ કરે એવા વૈશ્યત્વહીન અંગ્રેજો નથી. રાષ્ટ્રીયન્યાયની શક્તિ પણ ધીરેધીરે આ વૈશ્યત્વના તેજમાં લીન થઈ જશે. પ્રવીણદાસ જે યુગને પુરુષાર્થથી ઉત્પન્ન કરવા ઈચ્છે છે તે યુગનો પ્રવાહ મનુષ્યલોકના પ્રાપબ્ધયુગે જન્મી ચૂક્યો છે, અને એ યુગ અંગ્રેજોમાં બેઠો છે તેથી એ લોક દેશી રાજ્યોની સત્તાને નિર્માલ્ય ગણી છે, ત્યાં રાખશે અને એ રાજ્યોનું વ્યાપારમધુ ચુસશે. મનુષ્યાહારી રાક્ષસ હાથમાં સુંદર સ્ત્રી જતાં તેના માંસભક્ષણના કરતાં તેના શૃંગારભોગ ઉપર વધારે પ્રીતિ કરે છે તેમ અંગ્રેજના પંજામાં ગયેલાં દેશી રાજ્યોનું થશે. અંગ્રેજ રાજપુરુષો દેશી રાજાઓને પોતાના પ્રતિસ્પર્ધી નથી ગણતા, પણ ઉભયના સંયોગથી થતા લાભમાં તેમને પોતાના ભાગિયા ગણી તેમની સંવૃદ્ધિ ઈચ્છે છે, અને એ રાજ્યોની સત્તા અને પોતાની સત્તાના સંયોગથી તેમના પરસ્પર સ્વાર્થપોષણ ઈચ્છે છે.’

વીરરાવ - ‘એટલે સરકાર પુરુષ, તમે સ્ત્રી અને ઉભયનો સંસાર - એમ જ કે નહીં ? ચંદ્રકાંત, હવે તો આ પતિવ્રતાને નમસ્કાર કરો ને તેની ક્ષમા માગો. પતિવ્રતા સ્ત્રીની પાસે તેનો સ્વામી પરસ્પર શૃંગારવાસનાની અભિવૃદ્‌યધિને સાટે તેના માંસભક્ષણનો અભિલાષ રાખે એવાં વચન આપણે ઉચ્ચાર્યાં એ મહાપતિવ્રતાનો શાપ આકર્ષે એવો દોષ ! હરિ ! હરિ ! અબ્રહ્મળ્યમ્‌ અબ્રહ્મળ્યમ્‌ ! સતી માતા ! અમારો અપરાધ ક્ષમા કરો !’

શંકરશર્મા - ‘વીરરાવ ! બ્રહ્માના પાંચમા મુખ પેઠે તમારા મુખને બોલવું હોય તે ભલે તેની પાસે બોલાવો. મહાન વિષયને સામાન્ય વિચારની ભાષામાં બોલવાના મારા પ્રયત્નમાં ઉપમાદોષ આવતો હોય તો તેનો અર્થગુણ લઈ ભાષાદોષ સુધારી લેવા એ ગુણજ્ઞજનનું કામ છે. મારે કહેવાની કથા એટલી કે મેં જે વર્ણવ્યો એવો સંબંધ સરકાર અને અમારાં સંસ્થાનો વચ્ચે બંધાશે. જર્મનીની પેઠે અમે ક્ષણિક અને નૈમિત્તિક સ્વાર્થથી અંગ્રેજી રાજ્ય સાથે બંધવાના નથી પણ નિત્ય સ્વાર્થથી સંધાઈશું-’

વીરરાવ - ‘તમે ઉપમા આપી તેમાંની શૃંગારવાસના તો જુવાની જતાં નાશ પામે એટલી અનિત્ય છે. તમારી અને તમારા ધણીની જુવાની ઊતરે ત્યારે તમારું શું થાય ?’

‘્‌રટ્ઠહા ર્એ !’ વીરરાવને આથી વધારે ઉત્તર ન દેતાં શંકરશર્મા વાધ્યો :

‘ચંદ્રકાંતજી, અમેરિકામાં યુનાઈટેડ સ્ટેટ્‌સનો સંયોગ જેવો છે તેવો દેશી રાજ્યોનો અને અંગ્રજ સરકારનો કાળક્રમે થશે. અમે પાશ્વાત્ય રાજ્યકળાઓથી પાછળ છીએ ત્યાં સુધી એ કાળ નહીં આવે. પણ પરદેશી અંગ્રેજો પોતાની હિંદી પ્રજાને સ્વાર્થવિરોધી જે સુખ અને સમૃદ્ધિ કદી આપી શકવાના નથી એ સુખ અને સમૃદ્ધિ દેશી રાજ્યકર્તાઓ પોતાની પ્રજાને પ્રમાણમાં અલ્પપ્રયાસે આપી શકશે, અને તે દિશામાં તેમના પ્રયાસ-પ્રવાહનો આરંભ કવચિત્‌ થયો છે. સાધારણ સદ્‌ગુણ, કંઈક ઉચ્ચ અભિલાષ અને અંગ્રેજનું અનુકરણ કરી શકે એટલી કળા : આટલાના જ સંયોગથી દેશી રાજાઓ પોતાની પ્રજાને પડોશની અંગ્રેજી પ્રજા કરતાં વધારે સુખી કરી શકે છે તે અમે પ્રત્યક્ષ કરી શકીએ છીએ. આ ગુણોનો વિકાસ અને પરિપાક દિવસે દિવસે વિશેષ થશે તેમ તેમ અમારી પ્રજા અને તમારી પ્રજાઓનાં સુખ સરખાવતાં અમારી પ્રજા આગળ વધશે. અમારે ત્યાં તમારા જેવાં અંગ્રેજ અને દેશીઓ વચ્ચેના - ન્યાયભેદ નહીં રહે; અમારે ત્યાંનું દ્રવ્ય પરદેશમાં નહીં જાય; અમારી પ્રજા અમારી સામે સરકાર પાસે અરજીઓ કરે તેમાં અમારે રાજદ્રોહ ગણવાનો પ્રસંગ નથી તેથી અમારી પ્રજાને રાજદ્રોહના ભય નીચે દબાઈ રહેવાનું કારણ નથી અને અમારી પ્રજા પોતાના અભિલાષ ખુલ્લે સ્વરે દેખાડશે; અને ગમે તો તમારે દુર્ભાગ્યે સરકારને માથે અંકુશ નથી પણ અમારી પ્રજાને ભાગ્યે અમારે માથે સરકાર અંકુશ છે તેના ભયથીઅમે અમારી પ્રજાને પારકા ધણી પાસે ફરિયાદ કરતી અટકાવવા - જાતે સુધરીશું, અને ગમે તો અમારી પ્રજાના વિચાર-આચારને-પરદેશી અંગ્રેજ અતિ પ્રયત્ને પણ ન સમજે ત્યાં- અમારા દેશી રાજપુરુષો સહજ સ્વભાવથી સમજી જશે અને પ્રજાને તૃપ્ત કરશે. જ્યારે અમારી અવસ્થા આ દિશામાં ઊંચી થશે ત્યારે અંગ્રેજી પ્રજા અને અંગ્રેજ સરકાર અમારા ગૌરવનો સ્વીકાર કરશે અને અમારી સત્તા વધશે એમાં શું કોઈને શક પડતી વાત છે ? અમારી આટલી ઉન્નતિ થશે ત્યારે - નિશાળિયા ઉપર મહેતાજી ઉગામે એવી અમારા પર હાલ સોટી પડે છે તેવી-સોટી અમારા ઉપર ઉગામતા શું સરકાર વિચાર નહીં કરે ? વિલાયતના પ્રજામતના પ્રવાહ અને બળતા પ્રતાપથી જ અમારા મહેતાજી તે કાળે શરમાઈ જશે અને સોટી સંતાડશે. અમારા ઉપર પુતૃભાવથી આજ્ઞા કરનાર સરકારે કે કાળે ‘પ્રાપ્તે તુ ષોડશે વર્ષે પુત્રંમિત્રમિવાચરેતનો ધારો શું અમારી સાથે નહીં પાળે ? તે કાળે અમારા અભિપ્રાયને, સરકાર અમારી બુદ્ધિનો સત્કાર કરી, સ્વીકારશે અને અમારા ન્યાયાધીશનું પદ ધારતાં શરમાશે. અમારી સાથે આવો સમભાવ થયા પછી હિંદી રાજાઓનું અને સરકારનું ઐક્ય ઉગ્ર થશે અને યુનાઈટેડ સ્ટેટ્‌સનાં સંસ્થાન પરસ્પર અભિપ્રાયના સરવાળાની આજ્ઞાનું ધારણ કરે છે તેવું જ હિંદુસ્તાનમાં થાય તો તેમાં કાંઈ અશક્ય નથી. રાજાઓ પોતાની પ્રજાની ઉન્નતિ કરવા જેટલો સ્વાર્થ સમજશે ત્યાં પોતાની પણ ઉન્નતિ કરશે. તેમની ઉન્નતિ થઈ એટલે અંગ્રેજ લોકનાં હ્ય્દયમાં તેનું સન્માન - તેમના સહજ સ્વભાવને બળે - ઉદય પામશે.’

્‌રી દ્બટ્ઠેંિૈંઅર્ કર્ ેિર્ ુહ ર્દ્બટ્ઠિઙ્મ ટ્ઠહઙ્ઘ ૈહીંઙ્મઙ્મીષ્ઠેંટ્ઠઙ્મ ટ્ઠંૈંેંઙ્ઘી, ુરીહીદૃીિ ુી િીટ્ઠષ્ઠર ૈં ૈહ ંરી ઙ્ઘૈજંટ્ઠહં કેેંિી, ુૈઙ્મઙ્મ ર્હં કટ્ઠૈઙ્મ ર્ં ર્ષ્ઠદ્બદ્બટ્ઠહઙ્ઘ િીજીષ્ઠં ટ્ઠહઙ્ઘ ર્ઙ્મદૃી ૈહ ંરી રૈખ્તરીજં ષ્ઠૈષ્ઠિઙ્મીજ ટ્ઠર્દ્બહખ્ત ઈહ્વખ્તઙ્મૈજરદ્બીહ, ૈક ઈહખ્તઙ્મૈજર ૈહજૈંહષ્ઠંજ ુૈઙ્મઙ્મ રટ્ઠદૃી જેદૃિૈદૃીઙ્ઘ ંરી ીર્િૈઙ્ઘ. ્‌રી િૈહષ્ઠીજ ંરટ્ઠં ુૈઙ્મઙ્મ રટ્ઠદૃી ંરટ્ઠહ ઙ્મીઙ્ઘ ંરીૈિ જેહ્વદ્ઘીષ્ઠંજ ર્ં ટ્ઠ ષ્ઠઙ્મૈદ્બટ્ઠટર્ ક ખ્તીહેૈહી ર્િજીિૈંઅ, ટ્ઠ દૃૈર્જૈહર્ ક ુરૈષ્ઠર ટ્ઠ ર્કિીૈખ્તહ ર્ય્દૃીહિદ્બીહં ુૈઙ્મઙ્મ રટ્ઠદૃી િંૈીઙ્ઘ ૈહ દૃટ્ઠૈહ ર્ં ર્ષ્ઠહદ્ઘેિી ે હ્વીર્કિી ંરીૈિર્ ુહ ૈંહઙ્ઘૈટ્ઠહ જેહ્વદ્ઘીષ્ઠંજ, ુૈઙ્મઙ્મ િીજીહં ટ્ઠ ઙ્ઘૈદૃૈહી જીષ્ઠંટ્ઠષ્ઠઙ્મી ુરૈષ્ઠર ુૈઙ્મઙ્મ દ્બટ્ઠાી ર્એિ ઈહખ્તઙ્મૈજર ઇેઙ્મીજિ હ્વઙ્મેજર ુૈંર ટ્ઠહ ટ્ઠુટ્ઠાીહીઙ્ઘ ર્ષ્ઠહજર્ષ્ઠૈેજહીજજર્ ક ંરીૈિર્ ુહ ૈહહીિ કટ્ઠિૈઙ્મૈંીજ ! ્‌રટ્ઠં ુૈઙ્મઙ્મ હ્વી ંરી ર્દ્બદ્બીહં ંરટ્ઠં ુૈઙ્મઙ્મ ષ્ઠટ્ઠઙ્મઙ્મ ંરીદ્બ ર્ં ંરી િીજીહષ્ઠીર્ ક ટ્ઠ રૈખ્તરીિ ૈઙ્ઘીટ્ઠઙ્મ, ટ્ઠહઙ્ઘ ૈં હ્વીઙ્મૈીદૃી ંરટ્ઠં ટ્ઠઙ્મર્જ ુૈઙ્મઙ્મ હ્વી ંરી હ્વીખ્તૈહહૈહખ્તર્ ક ટ્ઠહ ીર્ષ્ઠર ુરીહ ંરી ર્ય્દૃીહિદ્બીહં ુૈઙ્મઙ્મ જીી ંરી હીષ્ઠીજજૈંઅર્ ક ર્ઙ્મરૈહખ્ત ટ્ઠકીંિ ર્એિ ટ્ઠજૈટ્ઠિર્ૈંહજ ટ્ઠજ ૈક ંરીઅ ુીિી ર્એ ૌંર ટ્ઠહઙ્ઘ ૌહ ટ્ઠહઙ્ઘ ર્હં ટ્ઠજ ર્એિ ર્દ્બિી ર્ુીકિેઙ્મ િૈદૃટ્ઠઙ્મજ ટ્ઠહઙ્ઘ ર્ષ્ઠદ્બીૈંર્ંજિ. ૈહ ંરી ીટૈજીંહષ્ઠી ટ્ઠહઙ્ઘ ખ્તર્િુંરર્ ક ંરી હટ્ઠૈંદૃી જીંટ્ઠીંજ, ર્હંર્ હઙ્મઅ ટ્ઠિી ંરીૈિ જેહ્વદ્ઘીષ્ઠંજ ૈહીંિીજીંઙ્ઘ, હ્વેં ંરી િીજંર્ ક ૈંહઙ્ઘૈટ્ઠ ટ્ઠહઙ્ઘ ૈંજ િેઙ્મીજિ ુૈઙ્મઙ્મ કૈહઙ્ઘ ર્ં ંરૈજ ીટીંહં ંરીૈિર્ ુહ ર્કિેંહીજ ૈહર્દૃઙ્મદૃીઙ્ઘ.’

વીરરાવ ખુશ થયો અને ઊભો થઈ શંકરશર્માની સાથે હાથ મેળવવા મંડી ગયો અને બોલ્યો :

‘્‌રટ્ઠહા ર્એ, દ્બઅ કિૈીહઙ્ઘ; ર્કિ રટ્ઠદૃૈહખ્ત ટ્ઠહ ૈઙ્ઘીટ્ઠઙ્મ ર્જ હ્વીટ્ઠેૈંકેઙ્મ ! ૈં જરટ્ઠઙ્મઙ્મ ર્હુ હ્વી ર્િેઙ્ઘ ર્ં ષ્ઠઙ્મટ્ઠૈદ્બ ર્એ ટ્ઠજ દ્બઅ કીઙ્મર્ઙ્મુ ર્ુંહજદ્બટ્ઠહર્ ક ર્મ્દ્બહ્વટ્ઠઅ.’

ચંદ્રકાંત ! મિ. શંકરશર્મા સામા મેં જે ઉદ્‌ગાર કર્યા હતા તે ખોટા પડ્યા દેખી હું ખુશ થાઉ છું. બાકી આ વિષયમાં તો અમારા બેના અભિપ્રાય પૂર્વ પશ્વિમમાં સામસામે જ છે. એમની આકાશગંગા છે તો સુંદર અને દિવ્ય; પણ તેમાંથી પીવાનું પાણી મળે એમ નથી ૈંં ૈજ ટ્ઠઙ્મઙ્મ ેંર્ૈંટ્ઠ, ર્એ જીી ! મિસ્ટર શંકરશર્મા ! માફ કરજો-

્‌રી દ્બટ્ઠહ ર્ષ્ઠહદૃૈહષ્ઠીઙ્ઘ ટ્ઠખ્તટ્ઠૈહજં રૈજ ુૈઙ્મઙ્મ,

ૈંજર્ ક ંરી જટ્ઠદ્બીર્ ૈર્હૈહ જૈંઙ્મઙ્મ.

મારી પ્રકૃતિમાં તમારું ચેકઠું બેઠું નહીં, અને પ્રકૃતિં યાન્તિ ભૂતાનિ એવું ભગવદ્વાક્ય છે તે મારાથી કાંઈ મિથ્યા થાય ?

રાણો ખાચર ઘડિયાળ કાઢી જોવા લાગ્યો. જોતો જોતો બોલ્યો, ‘વિદ્યાચતુરજી, માળાના મણકા તો સારા છે પણ કાંઈક તેનો મેર આણો.’

વિદ્યાચતુર - ‘હજી, એનો પણ હવે વારો જ આવ્યો છે. વીરરાવજી, તમે દર્શાવો છો તે ભવિષ્ય દેશી રાજ્યોને શિર બેસે તો કાંઈ આશ્ચર્ય જેવું મને લાગતું નથી. પણ ખરી વાત તો એ છે કે આપ ચારે વિદ્વાનોએ અમારા રજવાડાની જન્મકુંડલી રચવાનો પ્રયત્નકર્યો; તે છતાં જ્યોતિઃશાસ્ત્ર ઉપર શ્રદ્ધા રાખવાનો આરોપ આપને શિર કોઈ મુકે તો તમે સ્વીકારવાના નહીં. એ શાસ્ત્રને નામે કે ભાગ્યપ્રવાહને નામે કે લોકપ્રવાહના શાસ્ત્રને નામે આવા વર્તારા બાંધવા સહેલા છે. પણ તે કેવી રીતે ખરા પડશે તે કોઈથી કહેવાતું નથી. ઈશ્વરેચ્છાના મર્મ મનુષ્યબુદ્ધિથી અગમ્ય છે, અને ધર્મનો પાયો સત્ય ઉપર છે એ વાત જેવી સાચી છે તેમ એ પણ સાચી વાત છે કે મનુષ્યનો અધિકાર ભૂત અને વર્તમાનમાં કંઈક સત્ય જાણવામાં જ સમાપ્ત થાય છે, અને ભવિષ્યના સત્યનું દર્શન તો સ્વપ્નદર્શન જેવું મિથ્યા છે. આ સત્ય સ્વપ્ન પર પડતા દૃષ્ટિપાત તો જીષ્ઠેઙ્મટ્ઠૈંદૃી છે - અંધકારમાં દૃષ્ટિ નાંખવા જેવું છે. આવાં સત્ય ઉપર અમારે વ્યવહારધર્મનો પાયો રચવો અયોગ્ય છે.

‘ઐતિહાસિક પર્યેષણાના વિષયમાં આવા સત્ય શોધવા યોગ્ય છે; એ પર્યેષણા વીજળી પેઠે ચમકારા કરી અંધકારના પર્વતોની વચ્ચોવચ પળવાર પ્રકાશમયી ખીણો દર્શાવી દે છે, અને તેથી એ ખીણની એક પાસ રોકાઈ રહેલાઓને બીજી પાસ જવાનું દિગ્દર્શન થાય છે. આવાં દર્શનનો લાભ લેવો એ ગ્રંથકારો ને રાજાઓનો એક આવશ્યક ધર્મ છે, કારણ કે ઉભય દેશકાળનાં કારણ છે અને આવી સૂક્ષ્મ દૂરદૃષ્ટિ નાંખી, વર્તમાન દેશકાળને સ્થળે નવીન દેશકાળ ઊભા કરવા એ તેમનું કર્તવ્ય છે. રાજા અને ગ્રંથકાર ઉભયનાં શસ્ત્ર પ્રાપબ્ધવાદના વ્યવહારનું છેદન કરે તો જ તેઓ પોતાનું કર્તવ્ય કરી શકે. દેશને માથે પરરાજ્યની સેના ચડી આવે, દુષ્કાળ આવે કે સાર્વભૌમ વ્યાધિચક્ર ફરવા માંડે, ત્યારે દેશકાળના ભાગ્યથી સંતુષ્ટ રહેતો રાજા નષ્ટ થાય છે, અને પ્રજાને માટે કેવળ પુરુષાર્થને માની આ આપત્તિયંત્રને છિન્નભિન્ન કરવા સર્વાંગી પ્રયત્ન કરનાર રાજા પ્રજાનું કલ્યાણ કરે છે અને રાજધર્મનું વિકટ ગૌરવ પાળે છે. અમારી પ્રજાનું કલ્યાણ કરવા અમારે આવી દૃષ્ટિ અને આવા પ્રયત્ન ધર્મ્ય છે.’

‘પણ પ્રજાઓએ તો ધર્મનિષ્ઠ રાજાના રચેલા દેશકાળની મર્યાદામાં રહી એ દેશકાળના ધર્મ સાચવવાના છે ; અને એ દેશકાળનાં ભૂત અને વર્તમાન સત્ય શોધી, એટલે સુધી પ્રારબ્ધવાદી થઈ, પ્રારબ્ધમર્યાદામાં રાજાની આજ્ઞામાં - આણમાં રહી, પોતાનો પુરુષાર્થ શોધવાનો છે. દેશી રાજ્યોને શિર અંગ્રેજી સામ્રાજ્યનું ચક્રવર્તીત્વ છે, સર્વ દેશી રાજ્યોના અને અંગ્રેજી રાજ્યના સર્વસામાન્ય લાભાલાભ વિચારી અમારા રાજા જેવા સર્વ રાજાઓનું મહારથીપણું એ ચક્રવર્તીને શિરે છે અને એ મહારથી પાછળ વિગ્રહકાળનાં તેમ શાંતિકાળનાં પ્રયાણમાં અમારે ઉત્સાહથી અનુસરવું એ અમારા માંડલિક ધર્મ છે. એ ધર્મ જેટલી મર્યાદામાં અમારા ધર્મ પ્રજાધર્મને અનુસરતા છે. અમારો ચક્રવર્તી અમારા માટે જે દેશકાળ ચરે તેમાં તમારી પેઠે જ પ્રારબ્ધવાદી થવું એ કંઈક અમારો ધર્મ છે. આખી મનુષ્યસૃષ્ટિના લોકપ્રવાહ કેમ ચાલે છે તેની પર્યેષણ અમારા વિષયમાં અમારો મહારથી કરે તે યોગ્ય છે; એવી એવી પર્યેષણાઓ કરી તે જે દેશકાળ અમારે માટે રચે તેમાં અમારે તેની પાછળ અનુસરવું એ વ્યવહાર પ્રસ્તુત વિષયમાં અમારે ધર્મ્ય છે. ચક્રવર્તી અમારે માટે જે દેશકાળ રચે તેના કરતાં વધારે પર્યેષણા વ્યવહારમાં કરવી એ અમારે માટે ધર્માતિક્રમ છે પણ અમારી પ્રજાના કલ્યાણના વિષયમાં જો એવી પર્યેષણા ન કરીે તો અમારા ધર્મમાં અમે ન્યૂમતા રાખીએ. અમારી પ્રજાના કલ્યાણકાળે અમે તમારાં બતાવેલા સત્ય ઉપર અમારા ધર્મનો પાયો ચણીશું. પ્રસ્તુત વિષયમાં - ચક્રવર્તીના સંબંધમાં - એ સત્યને અમે અંધકાર જેવા ગણીશું, અને અમારા મહારથી જે પ્રણાલિકા દર્શાવશે તેના તેટલા પ્રકાશમાં સેનાની પલટણો પેઠે ચાલીશું; એમ ન કરીએ તો હજારો વર્ષોની અવ્યવસ્થાને અંતે ભરતખંડના ભાગ્યમાં ઈશ્વરે રચેલી સૂક્ષ્મ વ્યવસ્થાના નાશના એક સાધક થવાનું મહાપાતક અમારે માથે બેસે. આ અમારા રાજાઓના ધર્મનું તારાતમ્ય.’

‘વીરરાવજી અને ચંદ્રકાંતભાઈ કહે છે તે પ્રમાણે અમારું વૈધવ્ય નિર્મેલું કલ્પી, આજના અમારા સૌભાગ્યકાળે, અત્યારથી જ અમારા ચૂડા ભાંગવાનો ધર્મ પાળવાનું પ્રારબ્ધ વહોરી લેવાનું કાંઈ કારણ નથી; તેમ વૈધવ્યનો ભય અમારે શિર આવી બેસે તે પ્રારબ્ધની અવગણના કરવા જેવું પણ નથી. પ્રવીણદાસ અને શંકરશર્મા અમારા સદ્‌ભાગ્યનાં સ્વપ્ન જુએ છે કે સ્વપ્ન ખરાં પડવાં એ મહાપુરુષાર્થ અને મહાપ્રારબ્ધ ઉભયના હાથની વાત છે. એ પુરુષાર્થના આરંભ હજી સુધી દૃષ્ટિમર્યાદામાં ઉદય પામ્યા નથી. પણ એ બે વિદ્વાનોને સાધ્ય સૂઝ્‌યાં છે તો કોઈને પણ સાધન સૂઝે તો તે અશક્ય નથી. એ પુરુષાર્થને અંતે એ મહાપ્રરબ્ધનો કાળ રચવો તે તો ઈશ્વરના ને ચક્રવર્તીના હાથની વાય. તમારી સર્વની પર્યેષણાઓનો અમારે માત્ર આટલો ઉપયોગ.’

વીરરાવ - ‘ચક્રવર્તીની આજ્ઞાઓ ન્યાપ્ય હોય કે અન્યાપ્ય હોય પણ તમે તેનું ધારણ કરવાનું દાસત્વ સ્વીકારો છો ?શું અમારાં વર્તમાનપત્રો એમાંની અન્યાય્ય આજ્ઞાઓ સામે અભિપ્રાય આપવામાં અને દેશીરાજ્યોના અધિકારની વાર્તા કરવામાં થડથી જ ભૂલે છે ?’

ચંદ્રકાંત - ‘શું તમારી અને ચક્રવર્તીની વચ્ચેના પ્રશ્નોમાં ચક્રવર્તી, જાતે પક્ષકાર હોવા છતાં, વ્યાયાધીશ થાય એ વાતની યોગ્યતા આપ સ્વીકારો છો, અને એ સ્થિતિથી તમારા અધિકાર ઘસાતા નથી એવું આપ કહો છો ?’

વિદ્યાચતુર સ્મિત કરી બોલવા લાગ્યો : ‘ના જી, ચક્રવર્તી અમારા અને તેના પોતાના પક્ષ વચ્ચે ન્યાયાધીશ થાય છે તે અયોગ્ય છે અને તેથી અમારા અધિકાર ઘસાય છે એ વાત હું સ્વીકારું છું. પણ ભરતખંડના સામ્રાજ્યનો ન્યાય ચુકવવા અંગ્રેજ સરકારની ઉદારતાથી અથવા ચકોરતાથી ન્યાય આપનાર બીજું કોઈ ધર્માસન અમને મળે એ પ્રસંગ આવતાં સુધી એ સામ્રાજ્યનાં યંત્રનાં વર્તમાન ચક્રોમાંથી કોઈ પણ ચક્રમાં એ ધર્માસનની ગતિની પ્રતિષ્ઠા રહેવી જોઈએ, તેમ ન રહે તો સરકારની અને અમારી અવ્યવસ્થા થાય ને ભયંકર રૂપ પકડે, અને એ અવ્યવસ્થા અટકાવવા કોઈની પાસે પણ ધર્માધિકારીની પ્રતિષ્ઠા હોવી જોઈએ તો વિદ્યા, બુદ્ધિ, ધર્મવાર્તા ્‌ને સત્તામાં ભરતખંડમાં શ્રેષ્ઠ રાજાના હાથમાં જ તે રહેવી જોઈએ. અને તેનું રાજત્વ સાંપ્રત ચક્રવર્તીસિવાય આજ બીજા કોનામાં છે ? અંગ્રેજ અધિકારીઓ નાનામોટા અનેક દોષનું પાત્ર હોવા છતાં, એ જ ચક્રવર્તીમાં સર્વશ્રેષ્ઠ ગુણો છે અને તે ગુણના લાભ આગળ એ દોષ માલ વિનાના છે. એ ગુણ તેમનામાંથી ઘસાય નહીં અને એ દોષનો પ્રતિકાર થાય એ લક્ષ્ય ઉપર તરત અનુસંધાન કરવામાં અમારું ચાતુર્ય, અમારું બુદ્ધિબળ, અમારું માનસિક શૌર્ય, અમારી સ્વતંત્રતા અને અમારા ધૈર્યની ચડાઈઓ યોગ્ય છે. પણ એ ચડાઈઓ રાજાની બુદ્ધિ ઉપર પ્રધાનની રાજભક્ત બુદ્ધિ કરે તેવાં સાધનથી કરવાની છે. આ પ્રસંગમાં અમારું અને અંગ્રેજી હિંદી પ્રજાનું ઘણાક અંશથી સમાનત્વ છે, અને પરસ્પરને સાહાય્ય આપવામાં ચક્રવર્તી પ્રતિ આપણા ધર્મનો અતિક્રમ નહીં કરીએ ત્યાં સુધી કંઈ બાધ મને લાગતો નથી. એટલું જ નહીં પણ એ સાહાય્ય આપવું એ આપણો એક ધર્મ છે. આ વિષયમાં પીરરાવજી અને ચંદ્રકાંતજીના અભિલાષ કેવળ ધર્મ્ય છે.’

‘ગામ હોય ત્યાં બ્રાહ્મણની પોળ પણ હોય અને ઢેડવાડો પણ હોય. મનુષ્યવૃત્તિ હોય ત્યાં ઉદાત્તતા પણ હોય ને અનુદાત્તતા પણ હોય. પણ અંગ્રેજ અધિકારીઓના ગુપ્ત ને પ્રકટ અનુદાત્ત મર્મ ભણીથી આપણી ઘાત ન થાય એટલી સંભાળ રાખી, એ સંભાળને જે આપણો એકલો સ્વાર્થ ગણવાની પ્રવીણદાસ ભૂલ કરે છે તે ન કરી, તમારા અંગ્રેજી ભરતખંડના મહાજનના અગ્રેસરો, વિદ્વાનો અને વર્તમાનપત્રો અમને સાહાય્ય આપે અને ઠપકા આપે અને એમ તેમને આપીએ અને તે માર્ગથી તમારા રાજા અને અમારા ચક્રવર્તીના ઉદાત્ત મર્મને સતેજ કરી, તેની પાસેથી મોટાં વરદાન આકર્ષી લઈએ તો તેમાં રાજદ્રોહ નથી, અશક્યતા નથી અને ધર્મ અને પુરુષાર્થ છે. દેશી રાજ્યોમાં આ પુરુષપ્રયત્ન કરવા જેટલી શક્તિ આવશે તો તમારી ભાષક ને યાચક કૉંગ્રેસને માથે ભરતખંડના રાજાઓના સંયોગથી કોઈ કાર્યસાધક સંયુક્ત-રાજસભા થશે અને તેમાં ચક્રવર્તી પ્રમુખસ્થાને વિરાજશે. જર્મનીના રાજાઓના સંયોગ-કીઙ્ઘીટ્ઠિર્ૈંહ - કરતાં, અને અમેરિકાનાં સંયુક્ત સંસ્થાનોનાં કરતાં આ સંયોગ, આ દેશની સ્થિતિનીતિને આધારે કાંઈ જુદો જ થશે. પણ એવો પુરુષપ્રયત્ન જન્મ નહીં પામે, અથવા જન્મ પામીને બુદ્ધિબળના દાવમાં હારશે, અથવા ધૈર્ય અને સદાગ્રહને સ્થાને ધૃષ્ટતા, ઉતાવળ અને દુરાગ્રહના પાસા નાંખશે તો રાજાઓની દશા છે એનાથી વધારે દુઃખભરી થશે. ગમે તો આવી વૃદ્ધિ અને ગમે તો આવો વિનાશ, એ બેમાંથી એક ભાગ્ય દેશી રાજ્યોને માથે ભમે છે; એ ભાગ્યનું વધારે નિશ્ચિત સ્વરુપ આટલે છેટેથી આજ સમજવું કઠણ છે. આજ માત્ર એટલું સમજાય છે કે સર્વ રાજ્યોને અને સર્વ લોકપ્રવાહને અત્યંત ત્વરાબળથી ખેંચતો આજકાલનો વેગવાન યુગ દોડે છે તેની સાથે નહીં દોડી શકે તે પાછળના અંધકારમાં રહી જશે અને દોડધામ કરી રહેલી સૃષ્ટિના પગતળે આવી કચરાઈ જશે. તમે કે અમે જે હોઈશું તેને શિર આવા જ ભાગ્યનું ભ્રમણ જોઈ લેવું.’

‘આ યુગની ગતિ આવી પ્રારબ્ધ છે તે અંત સુધી જશે. અંગ્રેજ રાજનીતિ એ યુગના પ્રવાહને સમજી નવા કાળ રચે છે અને નવા કાળ રચશે, એ આપણું પ્રારબ્ધ. એ કાળ-સમુદ્રનું મોજું આવે તેના વેગને ન સમજતાં, એ વોગને વશ કરવાને સ્થાને તેના ધક્કાથી ડૂબી જઈશું તો એ આપણું દુર્ભાગ્ય આપણે હાથે રચાશે. એ મોજું ગમે એવું વેગવાળું, બળવાળું અને મોટું હશે તોપણ તેના પાણીથી સ્નાન કરી લઈ, તેની નીચે અથવા તેના ઉપર સ્થિરતાથી અને ધૈર્યથી ટકી રહેવાની ને તરવાની કળા આપણને આવડશે તો એ આપણો પુરુષપ્રયત્ન થશે, અને તેને સફળ કરવો એ ઈશ્વરેચ્છાની વાત છે. એ બેમાંથી કિયું પરિણામ થશે તેની કલ્પના માણસ કરી શકે એમ નથી. એ કલ્પનાને સાટે એક જ વર્તારો માણસ કરી શકે અને તે પ્રમાણે શ્રદ્ધા રાખે તો હ્લિીી ુૈઙ્મઙ્મ નો સંપ્રદાય છોડી સર્વ પ્રારબ્ધવાદી થશે અને પુરુષપ્રયત્ન ત્યજશે. તેવા વર્તારા કરવામાં અધર્મ નથી પણ તે પર શ્રદ્ધા રાથવી એ આપણો ધર્મ નથી. એવો એક જ વર્તારા ઉપર શ્રદ્ધા રાખવા કરતાં, એવા અનેક વર્તારાઓમાંથી જે આપણને સાધ્ય અને કલ્યાણકાર લાગે તેનાં સાધન પાછળ, અને બીજા વાર્તારાઓના પ્રતિકાર પાછળ, પુરુષપ્રયત્ન કરવો એ જ આપણો એક ધર્મ છે. એ જ ધર્મ વ્યવહાર્ય છે. વ્યાપાર તેમ રાજનિતિના વ્યવહાર આવા ધર્મને આધારે ચાલે છે. ઉત્થાનેન સદા વત્સ પ્રયતેથા યુધિષ્ઠિર એ શાંતિપર્વના રાજધર્મના ઉત્થાનધર્મને રાજાઓનો નિત્યધર્મ કહેલો છે તે ઉત્થાનને-પુરુષપ્રયત્નને- પ્રારબ્ધશ્રદ્ધાના આઘાતથી અનિત્ય ન થવા દેવો એ જ રાજાઓનો શુદ્ધ ધર્મ છે- ધર્મ્ય વ્યવહાર છે કાળબળના સામા પણ રાજાઓનો એ જ ઉત્થાનધર્મ મિત્રરૂપ છે.’

‘તમે ચાર જણાએ ચાર જુદા જુદા વર્તારા વર્ત્યા તેમાંના બે આશાદર્શી અને બે નૈકાદશ્યદર્શી છે. તે સર્વ વર્તારાઓનો ઉપયોગ કરવો એ રાજનીતિજ્ઞ પુરુષનો ધર્મ છે. એ ચારે વર્તારાઓ જે વર્તમાન દશાઓને દેખી બંધાયા છે તે સર્વ દશાઓમાં સત્યના અંશ છે. અને અન્ધહસ્તિન્યાય પ્રમાણે જે અંશ એક પુરુષ જુએ છે તે બીજાની દૃષ્ટિએ પડ્યા નથી. આશા અને નૈરાશ્ય એક ઢાલની બે બાજુઓ છે : સુવર્ણમયી આશા જોનાર પ્રવીણદાસ અને શંકરશર્મા એક પાસ ઊભા છે, લોહમય નૈરાશષ્ય જોનાર વીરરાવજી અને ચંદ્રકાંત બીજી પાસ ઊભા છે. એમની દૃષ્ટિઓમાં અંગ્રેજી રાજનીતિનું પ્રતિબિંબ પડેલું છે.’

‘્‌રી મ્િૈૈંજર ઈદ્બૈિી ીટૈજંજ ટ્ઠજ ટ્ઠ જઅજીંદ્બર્ ક ર્હ્વંર ર્ૐીજ ટ્ઠહઙ્ઘ હ્લીટ્ઠજિ ર્કિ ંરી દ્ગટ્ઠૈંદૃી જીંટ્ઠીંજ ટ્ઠજ ર્કિ ટ્ઠઙ્મઙ્મ હટ્ઠૈંદૃીજ ટ્ઠજ ુીઙ્મઙ્મ, ટ્ઠહઙ્ઘર્ હ ંરીદ્બ ૈં ર્દ્બજંઙ્મઅ ઙ્મૈીજ ર્ં ષ્ઠર્રર્જી ુરીંરીિ ંરીઅ ુૈઙ્મઙ્મ રટ્ઠદૃી ંરી ર્ૐીજર્ િ ંરી હ્લીટ્ઠજિ, ટ્ઠહઙ્ઘ ંરી ર્કિેંહીર્ ક ટ્ઠઙ્મઙ્મ ંરીજી જીંટ્ઠીં ુૈઙ્મઙ્મ હ્વી ંરી ેહાર્હુટ્ઠહ્વઙ્મી િીજેઙ્મંટ્ઠહંર્ ક ટ્ઠઙ્મઙ્મ દૃટ્ઠિૈીજર્ ક ંરી ૈહઙ્ઘૈદૃૈઙ્ઘેટ્ઠઙ્મ ુૈજર્ઙ્ઘદ્બ ટ્ઠહઙ્ઘર્ ુિૌહખ્તર્ ક ીટ્ઠષ્ઠર જંટ્ઠીં, ખ્તિીટ્ઠં ટ્ઠહઙ્ઘ જદ્બટ્ઠઙ્મઙ્મ, ર્કિુટ્ઠઙ્ઘિ ટ્ઠહઙ્ઘ હ્વટ્ઠષ્ઠાુટ્ઠઙ્ઘિ, ુૈંરૈહ ૈંજર્ ુહ ૈર્જઙ્મટ્ઠીંઙ્ઘ જરીિી. ર્ય્દૃીહિદ્બીહં જીી ંરીર્ ુિૌહખ્તર્ ક ટ્ઠઙ્મઙ્મર્ ક ંરીદ્બ; ૈં ૈજ ૈહ ર્ેંષ્ઠર ુૈંર ટ્ઠઙ્મઙ્મર્ ક ંરીદ્બ. ઈટ્ઠષ્ઠરર્ કર્ ેિ જીંટ્ઠીંજર્ હ ંરીર્ ંરીિ રટ્ઠહઙ્ઘ જીીજર્ હઙ્મઅ ંરટ્ઠં ર્ૈહંર્ ખ્ત ર્ય્દૃીહિદ્બીહં ુરૈષ્ઠર ટ્ઠકકીષ્ઠંજ ૈંજર્ ુહ ૈર્જઙ્મટ્ઠીંઙ્ઘ ૈહઙ્ઘૈદૃૈઙ્ઘેટ્ઠઙ્મૈંઅ, ટ્ઠહઙ્ઘ ૈજ હ્વઙ્મૈહઙ્ઘ ર્ં ંરી િીજં. ૈં ૈજ ંરૈજ ૈહીૂેટ્ઠઙ્મૈંઅર્ ક દૃૈર્જૈહ ંરટ્ઠં દ્બટ્ઠાીજ ંરી જીંટ્ઠીંજ ેહીૂેટ્ઠઙ્મ ર્ં ંરી ર્ષ્ઠદ્બિીરીહજૈદૃીર્ ીટ્ઠિર્ૈંહજ ુરૈષ્ઠર ંરી િીજીહં જઅજીંદ્બ ષ્ઠટ્ઠઙ્મઙ્મજ ેર્હ ંરીદ્બ ર્ં ીર્કિદ્બિ; ટ્ઠહઙ્ઘ ેહૈંઙ્મ ંરૈજ ૈહીૂેટ્ઠઙ્મૈંઅ ૈજ ર્િર્હેહષ્ઠીઙ્ઘ ૈહષ્ઠેટ્ઠિહ્વઙ્મીર્ િ હ્વીખ્તૈહજ ર્ં ીષ્ઠિીૈંહ્વઙ્મઅ ટ્ઠ ટ્ઠીં ંરર્િેખ્તર્રેં, હીૈંરીિર્ ેિ કીટ્ઠજિ ર્હિર્ ેિ ર્રીજ ષ્ઠટ્ઠહ હ્વી ર્ઙ્મરીઙ્ઘ ેર્હ ટ્ઠજ ટ્ઠ ર્ષ્ઠહજંટ્ઠહં કટ્ઠષ્ઠર્િં.’

ખાચરના સામું જોઈ વિદ્યાચતુર સ્મિત કરી બોલવા લાગ્યો : ‘મહારાણાજી, આ ગૃહસ્થો અંગ્રેજીમાં સમજે છે તેટલું ગુજરાતીમાં સમજે એમ નથી. માટે એમને એમની ભાષામાં સમજાવવામાં અંગ્રેજી બોલવું પડ્યું તે ક્ષમા કરજો. મારે એમને કહેવાનો સાર એટલો છે કે આપણાં સૌનાં ઘર સરકાર પાસે કાણાં છે તેને સાટે આપણી ફાટફૂટ મટી જશે અને સરકારનું આખું ઘર જોઈ લઈ આપણાં સૌનાં પોતાનાં ઘર સંભાળવા જેટલા આપણે શાણા થવાને નિર્મેલા હોઈશું તો સરકાર સાથે આપણે કોઈક દિવસ ફાલવીશું, અને તેમ નહીં થાય તો સરકાર ફાવશે.’

‘પ્રવીણદાસ, આઘે ન જતાં સુવર્ણપુરના જડસિંહના રાજ્યનો ઈતિહાસ તમે જાણો છો. જ્યાં સુધી દેશી રાજ્યોમાં જડસિંહના રાજ્ય જેવી અનીતિ અને તેના જેવા ભ્રષ્ટાચાર અને ખટપટ કેવળ નિર્મૂળ નહીં થાય, જ્યાં સુધી રાજાઓ અને પ્રધાનોનો મોટો ભાગ સદ્‌ગુણનો માર્ગ નહીં જુએ, જ્યાં સુધી પોતાના સ્વાર્થને સ્થાને પ્રજાનું હિત કરવા તેમની બુદ્ધિ નહીં દોડે, ત્યાં સુધી વીરરાવજીના વર્તારાનો ભય આપણે માથે અવશ્ય ઝઝુમે છે, અને એવાં અનેક રાજ્યોની ભેખડો નદીમાં પડવા માંડશે તેની સાથે થોડાં ઘણાંક સારાં રાજ્યો પણ તેમની સાથે વશે કે કવશે ઘસડાશે. ઉન્મત્ત જાદવોની જાદવાસ્થળીમાં કૃષ્ણ અને બળરામ ઘસડાયા, અને કૌરવો ભેગા ભીષ્મ ગયા તેવી રાજ્યોની પણ સ્થિતિ સમજવી. પોતાના સારાપણાના અહંકારથી તૃપ્ત રહેતા રાજ્યોને આ ભય છે ;રાજકીય વિષયોમાંછેટેના પાડોશીને ઘેર લાગેલી આગથી પણ બાવીનું છે. વીરરાવજીના વર્તારામાં આ ભયંકર સત્ય સમાયેલું છે.’

‘દેશી રાજાઓમાં અનીતિ અને દુર્ગુણ દૂર રહેશે એમ ધારો તો તેથી લાભ એ કે ચંદ્રકાંત ધારે છે એવી ઉદાત્તતા રાજાઓમાં રહેશે. પણ નીતિ અને સદાચાર ખાનગી કુટુંબોની સ્થિતિ જાળવવા બસ હશે; પરંતુ રાજાઓને માટે તે બસ નથી. રાજ-અંગમાં ધર્મરાજ યુધિષ્ઠિર હશે, તો ધૂતન્માં દ્રૌપદી ખોવા જેવી અતિ-પ્રતિજ્ઞાઓ કરશે અને બુદ્ધિહીન સત્યની પાછળ દોડશે.

‘રાજ-અંગમાં ધર્મની સાથે ભીમ અને અર્જુનની આવશ્યકતા છે, સદાચાર સાથે બળ અને કળાની આવશ્યકતા છે. ચક્રવર્તીને યુદ્ધકાળે આશ્રય આપવા જેટલું બળ દેશી રાજાઓમાં નહીં રહ્યું હોય તો તેમનું ક્ષત્રિયત્વ જાળવવા અતિ યત્ન કરવાની સરકારને ગરજ નથી, અને રાજાઓ રાજા મટી સ્થાનિક અધિકારીઓ થઈ જશે. શાંતિકાળમાં ચક્રવર્તીના સામ્રાજ્ય સંબંધી વિચાર સમજવા રાજાઓમાં બુદ્ધિ નહીં રહે, અને તે વિચારથી ઉત્પન્ન થયેલા આચારમાં ચક્રવર્તીના અધિકારીઓની સાથે સાથે ચાલવા જેટલી રાજાઓમાં શક્તિ કે કળા નહીં રહે, તો એ રાજાઓની પ્રજાઓ અંગ્રેજ વણજાગાઓની પાછળ પાછળ ભમશે અને રાજાઓ સ્થાનિક અધિકારથી પણ ભ્રષ્ટ થશે અને ચંદ્રકાંતનો વર્તારો અક્ષરે અક્ષર સત્ય નીવડશે.

‘આવી અવસ્થા પામતાં રાજાઓ અંગ્રેજની દેશી પ્રજાઓ સાથે ભળી જઈ, પોતાના ઉદાત્ત ગુણથી, એ પ્રજાઓનું ઉપરીપણું નહીં જાળવે તો અનુદાત્ત અને આળસુ થઈ વીરરાવજીનો વર્તારો ખરો પાડશે. રાજત્વ ખોળાનો કાળ આવતાં ઉદાત્તત્વ પણ ન ખાવું પડે, અને અંગ્રેજી રૈયતના શિર ઉપર રાજાઓની પ્રતિષ્છા રહે તો ઉદાત્તત્વની પણ દુર્ગતિ ન થાય, માટે જ - તેમ એક લોહીના અને પરસ્પરના ઉચ્ચાભિલાષમાં સંપત્તિવિપત્તિ કાળે પરસ્પરનો આશ્રય રહેલો છે માટે-ચંદ્રકાંત સૂચવે છે તેવો સંબંધ, એમનો અને આપણો સ્પૃહણીય છે.

‘નૈરાશ્યદૃષ્ટ અવસ્થાઓનાં કારણ વિચારતાં જેવા આ પ્રતીકારક ૨૦ ધર્મ છે તેવાં જ આશાદૃષ્ટ અવસ્થાઓનાં કારણ વિચારતાં બીજા ઉદ્‌ભાવક ધર્મ છે. ઉદ્‌ભાવક એટલા માટે કે ચક્રવર્તીનું પોષણ કરી અમારી દબાતી ચંપાતી સંપત્તિઓના સ્વતંત્ર અને પ્રફુલ્લ રુપનો ઉદ્‌ભવ એ ધર્મના જ પાલનથી છે.’

વીરરાવ હસતો હસતો બોલ્યો : ‘સાહેબ, ચક્રવર્તીનું પોષણ રખે ભૂલતા-ભૂલશો તો શંકરશર્માનો રાજદ્રોહ આવી જશે.’

રાણો ખાચર - ‘પ્રધાનજી, વીરરાવ તમને પણ મૂકે એમ નથી.’

વિદ્યાચતુર - ‘એ મૂકે, પણ અમે એમનાથી મુકાઈએ તેમ નથી. વીરરાવજી, રાજદ્રોહ હો કે ન હો, પણ તમે એક વાર્તા કબૂલ કરશો કે નાના વ્યાપારીઓથી મોટા વ્યાપારીઓના જેવાં કામ કદી થવાનાં નથી. તેમને તો જોઈન્ટ સ્ટૅક કંપનીમાં ભળવાથી જ મહાવ્યાપારમાં ભાગલેવાનો સંભવ, અને એવી કંપનીમાં અંગ્રેજ જેવા અગ્રણી વ્યાપારીની આવશ્યકતા.’

વીરરાવ - ‘તે તમે રાજાઓની કંપનીમાં મવી શું કામ કરવાના હતા ? ને હોય તો તેમાં નાના રાજાઓની કંપની ક્યાં બસ નથી કે ચક્રવર્તી શોધવો પડ્યો ?’

વિદ્યાચતપર - ‘હિમાલયના બે સ્કંધ આગળ બે મહારાજ્યો આ દેશને દાબી દેવા ઊભાં છે. તેમનો પ્રતિકાર કરવો એ પ્રથમ વ્યાપાર - તે ચક્રવર્તી વગર કદી બને નહીં.’

વીરરાવ - ‘તે તમારે તો એક ધણી ગયો તો બીજો આવશે -નાતરિયા નાતમાં રંડાપાની બીક શી ?’

વિદ્યાચતુર હસતો હસતો બોલ્યો : ‘જેની સાથે આટલો લાંબો સહવાસ થયો, જેણે અમારો આટલો નિર્વાહ કર્યો, જેના ગુણદોષ અમે સમજીએ છીએ, જેની સાથે લડતાં-ઝઘડતાં અમે આટલો સંસાર સુખથી નિભાવ્યો, તેવા જૂના ધણીને મૂકીને નવા અજાણ્યા માણસ સાથે નવો સંસાર માંડવાની ઈચ્છામાં કાંઈ ડહાપણ છે ? એ ધણી જાય તો તો અમારાતમારા ચૂડા સાથે ભાંગે-માટે આટલો રેલો તો, તમારી પોતાની તળેના રેલાના અનુભવથી અમારી તળેનો પણસરખો સમજી લેવો.’

ચંદ્રકાંત - ‘વીરરાવ, પ્રધાનજીએ તમારી પોતાની ભાષામાં વાત કરવા માંડી એટલે તમે વહેલી સમજશો.’

વિદ્યાચતુર - ‘ચાલો ત્યારે મારી ભાષામાં બોલું. વીરરાવ, આ દેશને માથેના આવા અનેક પ્રતિકાર વ્યાપારોમાં અમારે માથે સેનાધિપતિ જોઈએ તે તો કદાચિત્‌ અંગ્રેજ જેવા બીજા મળશે એમ તમે કહેશો. પણ અમારે ઘણાક ઉદ્‌ભાવક વ્યાપારોમાં પણ પડવાનું છે અને તેમાં આ ચક્રવર્તી જેવો ઉદાર દક્ષ નાયક અમારી કંપનીને અન્યત્ર મળવાનો નથી. અમારી પોતાની રાજ-સંપત્તિઓના તેમ અંગ્રેજની રાજ-સંપત્તિઓના ઉદ્‌ભાવક પ્રવાહો ગંગાયમુના પેઠે એકઠા થાય છે તેમ બીજા કોઈ મહારાજ્યમાં થતા નથી. કાં અમારા, કાં તમારા, ઉદ્‌ભાવક પ્રવાહો અંગ્રેજી રાજ્યમાં જેવી સ્વતંત્ર વૃદ્ધિ પામે તેવી યુનાઈટેડ સ્ટેટ્‌સના પ્રજાસત્તાક મહારાજ્યમાં પામે તેમ નથી તો બીજાં મહરાજ્યોની તો કથા જ પડતી મૂકવી. એ રાજ્યો એકલી પોતાની મૂળ પ્રજાનું હિત ઈચ્છે છે; અંગ્રેજ લોકો આ હિતને ભૂલી શકતા નથી, પણ અનેક રાજ્યો અને અનેક પ્રજાઓની કુળદેવી જેવી ઈંગ્લાંડની પ્રજાને પોતાનાં બાળક ભેગાં પારકાં બાળકોને ઉછેરતાં અને પાળીપોષી મોટા કરતાં આવડે છે. એવા ઉદાર પોષણની અનુભવી પ્રજાના ઉદ્‌ભાવક વ્યાપાર અને તમારા ઉદ્‌ભાવક વ્યાપાર સંગમ પામી શકે છે તેમજ અમારી પ્રજાઓના ઉદ્‌ભાવક વ્યાપારને વિકાસ આપવાને અમારે શિરે એ જ દિશામાંથી દબાણ થાય છે અને થશે, અને અમારી પ્રજાઓનો બાગ વધારતાં વિકસાવતાં અમે શીખીશું એ અમારા ઉદ્‌ભાવક ધર્મની પ્રથમ સૃષ્ટિ અમારી પાસે ખડી થશે. એ અમારી મુખ્ય અને ઉત્તમ આશા : અને માઈસોરના રાજ્યના જેવાં, અને એથી પણ શ્રેષ્ઠ બંધારણ ઘણાં રજવાડાંઓ સ્વીકારી શકશે ત્યારે આ આશાવૃક્ષને મ્હોર આવશે.’

‘જો એ આશા સાચી પડવાથી ઈંગ્લાંડના પ્રજાસત્તાક સંસ્થાનોના પ્રમુખો જેવા અમારા રાજાઓ થઈ જશે તો આ ઉત્તમ આશાના શિખરભાગને અમે પહોંચીશું. આ કર્તવ્યમાં માત્ર અમારી પોતાની પ્રજા ઉપર જ અધિકાર વાપરવાનો છે અને તેના ઉપર જ અમારી ઉદારતા અને દક્ષતા ઢોળવાની છે, એટલે અંગ્રેજ સરકાર તેમાં સાહાય્ય આપશે, ઉત્સાહ આપશે, કળાઓ શીખવશે અને વચ્ચે પડવાનો લોભ નહીં રાખે. જો અમારી પ્રજાની એ દશા થશે તો સામ્રાજ્યના સામાન્ય લાભના વ્યાપારોમાં પણ અમારી એ પ્રજાની ઈચ્છાઓનો અત્ક્રમ કરી પોતાની સ્વાર્થી ઈચ્છાઓનું અનુસરણ કરવા અમને આજ્ઞા કરવા જેટલી છાતી ચક્રવર્તીના અધિકારીઓ નહીં ચલવે; એટલું જ નહીં, પણ આવો પ્રસંગ આવશે તો સરકારી અધિકારીઓની સર્વ આજ્ઞાઓ અમારે પ્રજા પાસે પ્રગટ કરવી પડશે અને તેમ થશે એટલે જે ગુપ્ત દબાણ અને અવ્યવસ્થાની દેશી રાજ્યો ફરિયાદ કરે છે તે દૂર થશે. આટલો પુરુષપ્રયત્ન તો અમારામાં અમારાપણું હશે તો અમે સ્વાશ્રયથી કરી શકીશું. એમાં તો અમારાં હ્ય્દયો સિવાય બીજો શત્રુ અમને નડે એમ નથી. જ્યારે અમારી આ અવસ્થા થશે ત્યારે સરકારના ઇીજર્હજૈહ્વઙ્મી ર્ય્દૃીહિદ્બીહં વાળા ર્ઝ્રર્ઙ્મહૈીજ ૨૧ કરતાં પણ અમારી સારી અવસ્થા થશે-કારણ સરકાર એ સંસ્થાન ઉપર ફીર્ૈંહખ્ત ર્ુીિ રાખે છે તેવો અમારા ઉપર રાખવાનું બીજ એમના હાથમાં નથી.’

‘અમેં ઈંગ્લાંડનાં એક જાતનાં સ્વરાજસત્તાક-સંસ્થાન-ર્ઝ્રર્ઙ્મહૈીજ છીએ.’

‘યુનાઈટેડ સ્ટેટ્‌સનાં સર્વતઃ પ્રજાસત્તાક અવયવો જેવાં અંગ્રેજનાં અવયવો દેશી રાજ્યો થઈ શકે એમ નથી; કારણ રાજાઓનો અભાવ થાય તો તેમને સ્થાને અંગ્રેજી જ રાજ્ય થાય - તેમની પ્રજાને અંગ્રેજો સત્તા આપે એવું સ્વપ્ન વર્તમાનમાં થાય એમ નથી. શંકરશર્માના વર્તારામાં આટલો અંશ સ્વપ્નાંશ છે.’

‘જર્મનીના મહારાજ્યના અવયવો પેઠે રાજસત્તાક સંસ્થાનો થવાનો લોભ આપણે રાખીએ તો તે અંગ્રેજને વધારે અનુકૂળ છે. જર્મન મહારાજ સ્વેચ્છાથી એ અવયવોને યુદ્ધમાં અને યુદ્ધાદિના ખરચમાં ખેંચી શકે છે તેવો વ્યવહાર આપણે શિર વાપરવા અંગ્રેજને અધિકાર નથી. આપણે ચક્રવર્તીર્ની પાછળ-આપણી શક્તિ અને ઈચ્છા હોય તો - જઈએ. પરરાજ્યો સાથે સંબંધ રાખવાનો આપણો અધિકાર પોતાના હાથમાં સરકારે લઈ લીધો તે પોતાની સેનાઓ વડે આપણું રક્ષક કરવાની શરતે લીધો છે; એવા રક્ષણમાં આપણી સેનાઓ આપવા આપણે બંધાયા નથી. અંગ્રેજોનાં બીજાં સર્વ સંસ્થાનો કરતાં અને જર્મની તથા યુનાઈટેડ સ્ટેટ્‌સના અવયવો કરતાં આપણી આટલી વધારે સત્તા છે. આપણે સરકારને આવામાં આશ્રય આપીએ તે એમના ઉપર ઉપકાર.

‘સરકારનાં ઉત્તમ-ર્ઝ્રર્ઙ્મહૈીજ સંસ્થાનની પ્રજા જેવી આપણી પ્રજાને નહીં કરીએ તો એ પ્રજામાં દેખાદેખીનો ક્ષોભ થશે ને ચંદ્રકાંતનો વર્તારો ખરો પડશે.

‘એ ક્ષોભ ન થવા જેવું આપણે રાખીશું, પણ હાલ સામ્રાજ્યના સામાન્ય લાભમાં ચક્રવર્તી પર ઉપકાર કરતા હોઈએ તેમ જે આશ્રય આપીએ છીએ તે આશ્રય આપવામાં કૃપણ થઈશું તો માડોવહેલાં જર્મનીનાં અવયવરાજ્યોની પેઠે આપણને ચક્રવર્તી બળ ખરી ખેંચશે અને પ્રવીણદાસનો વર્તારો ખરો પડશે. સમુદ્રવ્યાપાર, રેલવે, વીજળીના તાર અને સામ્રાજ્યરક્ષણમાં આશ્રય, આદિ અનેક વિષયો આવા આશ્રયની વાત છે. હાલ જે ઉપકાર કરી નહીં આપીએ તે કાળક્રમે આજ્ઞાથી આપશું, અને તે કઠણ શરતો પાળી આપશું.

‘આવા વિષયોમાં, અને સરકારને હાથે લેવા પડતા ન્યાયના વિષયમાં ચક્રવર્તીનો અધિકાર રાજાઓની સામ્રાજ્યસભાને સોંપાય તે પ્રસંગને માટે અનેક જાતની ઉદ્‌ભાવક બુદ્ધિનો ઘણા કાળ સુધી આગ્રહ જોઈએ અને એ દિશામાં પુરુષપ્રયત્નનો આરંભ થવાને પણ હજી ઘણી વાર છે. આ આરંભ થવા આવતાં પહેલાં આપણી વ્યવસ્થા હશે કે અવસ્થા હશે તે ઈશ્વર જાણે.’

વિદ્યાચતુર બોલતો બંધ પડ્યો. મણિરાજે સર્વને પુષ્પ, પાન અને સુગંધ વહેંચ્યાં, અને સર્વ હસતે મુખે ઊઠે છે તેવામાં એક માણસે મૂળરાજને એક ચિઠ્ઠી આપી. મૂળરાજે મણિરાજને આપી, મણિરાજે વાંચી અને શેકમાં પડી પ્રધાનને કહ્યું :

‘પ્રધાનજી, આપ હવે સત્વર ઘેર પ્ધારો.’

વિદ્યાચતુર - ‘મહારાજ, એ સમાચાર કુમુદના હશે એમ હું ધારું છું. મારું એ પુષ્પ કરમાઈ ગયું.’

મણિરાજ - ‘આપના પિતાજી પાછા ફરવાના સમાચાર આ ચિઠ્ઠીમાં છે.’

ખાચર - ‘શું કુમુદસુંદરીથી હાથ ન લાગ્યાં ?વિદ્યાચતુર ! પુત્રીનો વિયોગ મહાદુઃખ કરે છે તેનો મને અનુભવ છે.’

મણિરાજ -‘પ્રધાનજી, હવે સત્વર ઘેર પધારો. આપના ધૈર્યમાં કુટુંબને અંશભાગી કરો. હું પણ ત્યારસોરો આવી જઈશ. પ્રધાનજી, આપનું ધૈર્ય જાણનારે વધારે સૂચના કરવી પુનરુક્ત છે, બાકી મારા ખેદથી તમારા ખેદની કલ્પના કરું તો તો પાર રહે એમ નથી.’

મણિરાજની આંખ ભીની થઈ. સર્વ મંડળ અવસન્ન થયું. બે મિનિટના મૌનને અંતે વિદ્યાટતુર બોલ્યો : ‘મહારાજ, આણી પાસથી કુમુદ જવા બેઠી અને આણી પાસથી પ્રમાદધન પણ ગયા. મારું અને બુદ્ધિધનભાઈનું ઘર- બેનાં ઘર સાથેલાગાં શૂન્ય થયાં. મારા કરતાં એમનું દુઃખ અનેકઘા વધારે છે. એમના દુઃખમાં મારું દુઃખ ભૂલું છે.’

શોકવાર્તા કરતાં કરતાં વિદ્યાચતુરને મુત્સદ્દીમંડળ ભેગા ગાડીમાં વિદાય કરી, મણિરાજ, ખાચર અને મૂળરાજ બીજી ગાડીમાં ચડ્યો. થોડી વાર એ ગાડીમાં મૌન પ્રવર્ત્યં અંતે ખાચર બોલ્યો :

મણિરાજ, આ વાતોડિયા મંડળીમાં બેસવામાં બેસવામાં આપણા નાચરંગના દરબારનું ખરચ નથી ને નુકસાન પણ નથી એટલો લાભ ઓછો નથી. એ મંડળીમાં બેસી તમે સર્વ સાંભળ્યાં કરો છો અને બોલતા નથી તે જોઈ હું પ્રસન્ન થાઉં છું. પણ એ લોકની પુસ્તકિયા બુદ્ધિનો પટ તમારા મન ઉપર બેસી જાય નહીં તેની સાવચેતી રાખજો.

મણિરાજ- ‘એ બુદ્ધિને પ્રધાનજીનો અનુભવ ચાળી નાંખે છે, અને આપના જેવાના સમાગમકાળે તેમાંનાં કુપથ્ય ભાગ નીકળી જાય છે.’

ખાચર - ‘એટલું બસ છે. બાકી જે વિષયની આજ વાતો ચાલતી હતી તેના સંબંધમાં ચક્રવર્તીની રાજનીતિની વાતો તો ઠીકાઠીક છે. પણ એમના અધિકારીઓમાં સારાનરસા આવે છે અને આપણને અકળાવે છે તેનું શું કરવું એ વિષે તમે કેવો વિચાર કર્યો છે ?’

મણિરાજ - ‘સત્ય પૂછો તો મારે તેમની સાથે એવી તકરાર હજી સુધી નથી પડી. વકીલ મહારાજે પરરાજ્ય સાથે અથડાઅથડી ન થવાના માર્ગ રચી મૂકેલા છે તેની પ્રણાલિકાએ ચાલતાં અમને બહુ સુખ પડે છે. આપ સૂચવો છો એવી તકરારનો મારે પ્રસંગ જ નથી આવ્યો, પણ દૈવેચ્છાથી એ પ્રસંગ આવશે ત્યારે આપ જે કંઈ નીતિ દર્શાવશો તેનો પ્રકાશ પાસે રાખીશ.’

ખાચર - ‘એ તમારે માથે ઈશ્વરની કૃપા સમજવી કે સાહેબ લોકને તેમનાં માણસો સાથે મારામારી થવા વખત નથી આવતો. પણ આવો શીળો દિવસ રોજ નહીં રહે, માટે સાંભળી લ્યો. ચક્રવર્તીને ગવર્નરને કલકત્તાવાળા તો છેટે રહ્યા. પણ આ પાસેના સાહેબોમાં બે બહુ સારા આવે તો બહુ નરસા આવે છે; બે બહુ ડાહ્યા આવે તો બે બહુ મૂર્ખા આવે છે. એમનો ઢંગધડો કંઈ નહીં; એક આમ હાંકે ને બીજો આમ હાંકે. ત્યારે આપણે જેવાની સાથે તેવા થવું પડે છે. એમનું સુખ એ કે તુમારિયાંથી સરકાર સાથે કામ લે ને નઠારો સાહેબ બે નરસાં તુમારિયાં તમારે માટે સરકારમાં મોકલી જાય તો સારો સાહેબ બે સારાં મોકલી જાય. આપણે એવા શા માટે હોઈએ કે એ સહુમાંથી કોઈ આપણા વળનો થાય નહીં ? માટે હંમેશ એટલી સરત રાખવી કે વારાફરતી કોઈ કોઈ સાહેબ આપણે માટે સારાં તુમારિયાં લખતો જાય. પછી સરકાર તો તુમારિયાંની આંખે સૌ વાંચે, એટલે બે વાર નાખુશ થાય અને વિચારે કે જ્યારે એક આપણું સારું બોલે છે ત્યારે બીજા તુમારિયાંના લખનારની આંખમાં જ કાંઈ કણું હોવું જોઈએ. આટલું થયું એટલે આપણે જીત્યા.

‘બાકી તો એક સાહેબ કૂદે ને રાતોપીળો થાય ત્યારે મનમાં સમજવું કે તું જવાનો ને હું રહેવાનો છું, બે દિવસ દારુ પી લે. ગાંડાં કાંઢે તે વેઠવાં, પણ સામે ઘા કરવો નહીં.’

‘એ લોક મૂર્ખા હોય તોપણ તેમની કલમ જબરી ને તુમારિયાંમાં આપણે એને પહોંચી વળીએ નહીં; જબરી વિદ્યાવાળાથી છેટે જ નાસવું, કારણ એ લોક વગર ઘાએ હણે. એમનાથી છેટે હોઈએ માટે આપણને એમના ઘા પહોંચશે નહીં એમ પણ ધારવું નહીં.’ સરકાર પાસે એમના કાન; દેખીએ નહીં ને ઘા કરે.

‘એમ કરતાં સામા થવું હોય તો ઘડી વાર વિસામો લઈ વિચાર કરવો કે આપણે હાથ કેટલો પહોંચશે. જે નદીને પેલે પાર તરી જવાનો વિશ્વાસ હોય નહિ તે તરવાને પાણીમાં પડવું જ નહીં. કોઈની પાસેથી એવું ખૂંચવી લેવાનું નહીં કે આપણા હાથમાં આવેલું પાછું તે ખૂંચવી લે. જેનું મૂળ ઉખેડી ન નંખાય એવું ઝાડ ખોદવું નહીં; જ્યાં સામાનું માથું ન પડાય ત્યાં તેને હણવો નહીં. મણિરાજ, તરવાર વડે લડવાનું તો નથી, પણ કલમ વડે લડતાં પણ આ અનુભવની વાતો સરત રાખવી. સાહેબલોક સરકારના દીકરા, તેમના વાંક માબાપને વસવાના નહીં અને વસે તો યે તેમને શિક્ષામાંથી બચાવવા આપણને ધમકાવશે. કૌરવોનાં માબાપ દીકરાઓના બધાયે વાંક સમજતાં હતાં, પણ તેમણે તેમને વાર્યા નહી; અને ગમે તેટલા પણ પાંડવ પારકા દીકરા, તેમના ઉપર ક્રોધ કર્યો, અને વ્યાસજીએ પાંડવને શાપ દેવા મનાઈ કરી ત્યારે બોડકી ગાંધારીએ ત્રીજા ઘરના શ્રીકૃષ્ણને શાપ દીધો કે જાદવાસ્થળી કરી તારું કુળ સત્યાનાશ પામજો. જબરા દીકરાની મા પાસે દીકરાની ફરિયાદો લઈ જનાર પરભારો બાળક ગાળો ખાઈ પાછો આવે, અને પરભારાના પક્ષ લેનારને શ્રીકૃષ્ણના જેવા આમ છાંટા લાગે.

આપણે સાહેબલોક સાથે લડીએ તો આપણે પાછા પડીએ ને આપણી સાથે આપણા સ્નેહીઓને પણ ખમવું પડે. ખરું પૂછો તો આ કલમની લડાઈ એ બૈરાંની ગાળો જેવી ને વાણિયાના હોંકારા જેવી વાત. તેમાં આપણે ફાવીએ નહીં. રજપૂતોની લડાઈઓ ગઈ.’

‘આટલા બધા વિચાર કર્યા પછી પણ એવો સાહેબ કોઈ વેઠાય જ નહીં અને તેને ઉખેડવાનું ઠીક લાગે ને તેમ કરવું આપણાથી બને તેમ હોય તો એ કામ પાકું કરવું, એટલું જ નહીં પણ અનાજનાં છોડાં સળગેલાં હોય તેમ ઘણી વાર એકલો ધુમાડો જ નીકળ્યા કરે અને ભડકો થાય નહીં એમ ન કરવું; પણ તરત ભડકો ભભૂકે ને આકરા તાપથી સામાને પોતાની ઝાળ દેખાડી દે એમ સીસમના બળતણ પેઠે આપણું પરાક્રમ ક્ષણ વાર પણ જણાય અને આપણો પ્રકાશ જગત દેખે એવું કરવું. ૨૫ રાજાઓ હાથ ઉપાડે અને તેનું ફળ થાય નહીં તો તેટલા પ્રમાણમાં તેમનું રાજત્વ ઘસાય એવું તમારા પિતા રહેતા ને તે યથાર્થ છે. પહેલી વારના ધૂતને અંતે દ્રૌપદી ઉપરનો જુલમ જોતાં પણ આંધળા ધૃતરાષ્ટ્રને ન્યાય કે દયા ન સૂઝ્‌યાં. તેને પાપી પુત્રોની દુષ્ટતાએ ઉપાડેલા ઈશ્વરી ઉત્પાત જોઈ બીક લાગી ત્યારે દ્રૌપદીને માગ્યાં વરદાન આપ્યાં ને પાંડવોને છોડ્યા. તે જ પ્રમાણે અધિકારી સાહેબો સામી સાધારણ ફરિયાદો ન સાંભળનાર સરકારની નજર એ સાહેબો અતિદુષ્ટ થયેલા દેખાશે ત્યારે એની એ સરકાર તેમના ઉપર હાથ ઉપાડશે ને આપણું રક્ષણ કરશે. આવો કાળ આવે ત્યારે મજબૂત પુરાવો અને પૂર્ણ રાજત્વ દેખાડી સફળ હાથ ઉપાડવો ને ત્યાં સુધીનો માર વેઠી લેવો.’

‘ઘણી ફરિયાદો કરનાર ઉપર સાંભળનારને કંટાળો આવે છે, માટે આવા પ્રસંગ સિવાયના પ્રસંગોએ તો સાહેબો ઉપર ફરિયાદ ન કરતાં તેમની જ પાસેથી કળથી કામ કાઢી લેવાં.’

‘હોશિયાર ને પાકા સાહેબોની પાસેથી કામ ભેગું આપણું કામ કાઢી લેવું. કોયલ કાગડીનાં ઈંડાં ભેગાં પોતાનાં ઈંડાં મૂકે તે બધાં ઈંડાં સાથે સેવાય ને કોયલનું બચ્ચું જન્મી જાતે ઊડી જાય. સરકારે સોંપેલા કામ સાહેબો પોતાનાં ગણી કરી લે છે અને આપણઁ કામ સરકારે સોંપેલા ગણી વગર ભલામણે પોતાનાં કામ ભેગાં કરી લે છે. કોયલ કાગડાને કાંઈ કહેવાનું નથી. આપણાં ઈંડાં તેમનાં ઈંડાં જ દેખાય, આપણાં હિત તેમના હિતમાં જ લેખાય, તો એ ચતુર જાતની ચતુરતાનો આપણને વગર માગ્યે લાભ મળે. એમની સેના ભેગા રહી આપણા દીકરા રજપૂતાઈની કળા જાળવે તે આનું દૃષ્ચાંત.’

‘નઠારા અને બળવાન સાહેબો સામા થઈ લડવાનું ચાલતાં સુધી રાખવું નહીં. જો તેમનો નાશ ઈષ્ટ હોય તો તેમની સવારીના ઘોડા નીચે પેસી વરાહની કળા વાપરવી. જે સાહેબ વરાહને પોતાના ઘોડા નીચે પેસવા દેવાની ગફલત કરશે તે સાહેબ ઉપર તેના ઉપરીઓ બહુ દયા નહીં દેખાડે. સામાના ઘોડાની તળે જતાં પહેલાં શરીર પ્રકટ થશે તો આ કળા રમતાં એ સાહેબના ભાલાની બીક છે તે ભૂલવું નહીં.’

‘લોભી સાહેબો પાસે સોનાના મેરુ જેવા દેખાવું. છેવટેથી આપણું સોનું લેવા આવે, પર્વત ઉપર ચડતાં થાકે, અને એમ કરતાં આવે તો સોનાનો કટકો કાપી પણ જાય ને મેરુનો ઉપકાર માની કામ કરે. પણ ભલ્યેચૂક્યે આપણે જાતે ‘સોનું લ્યો’ એમ કહેવું નહીં. કારણ એ માત્ર સોનાની શોભા જોતો હોય અને આપણે ‘લ્યો’ કહીએ તો ફસાઈએ. આપણીશોભા જોઈને જ આપણા પર પ્રીતિ કરે એવા સાહેબ પણ હોય છે. તેની પાસે જોવાના મેરુ થવું.’

‘સોનાના મેરુ થઈ શકવાની ઉદારતામાં કે કળામાં આપણે ન્યૂન હોઈએ તો સામાને આપણું ઘર પૈસાનું ખાલી અને માણસ વગરનું શૂન્ય દેખાડવું. આપણી પાસે તેને લલચાવવાને કોડી નજરે જ પડે નહીં, આપણી ચાડી ખાવાને ઘરમાં કોઈ માણસ દેખાય નહીં, અને જાતે ઘર શૂન્ય જોઈ જોનાર ચાલ્યો જાય ને આશા રાખે નહીં ને થતું થવા દે એ પણ એક માર્ગ છે.’

‘આ છેલ્લી બે કળાઓ ચતુર માણસને વશ કરવાની છે. મૂર્ખને વશ કરવા નટ થવું અને નાટક કરવાં-જેમાંના એકને વીરરાવ માખણ કહે છે તે.’

‘સામો સાહેબ ડાહ્યો અને સદ્‌ગુણી હોય તો તેના ઉપર હ્ય્દયમાંથી ભક્તિ રાખવી અને બહારથી સરખાપણે મિત્ર થવું; હ્ય્દયમાં તેના દાસ થવું, અને જગતની આંખે આપણો મોભો હલકો ન થાય એવો મિત્રાચાર પ્રગટ રાખવો. જો લેતાં આવડે તો પૃથ્વીમાં સોનાનાં ફૂલની વાડીઓ ઠેકાણે ઠેકાણે છે. શૂર, વિદ્યાવાન અને સેવા કરી જાણનાર તો ફૂલો ચૂંટે છે. મણિરાજ, રાજાઓ કાળને રચે છે અને આપ્તિકાળને સ્થાને સંપત્તિકાળ કરી નાખે છે તે આવી કળાઓથી ને આવાં ફૂલ ચૂંટીને આખો રજવાડો અકબર બાદશાહની સેવા કરતો હતો. સાહેબો મહાત્મા હોય તો તેમના ભક્તમિત્ર થવામાં બાધ નથી. બીજી રીતના હોય તો દેશ તેવો વેશ કરવો એ રાજાઓનો ધર્મ છે. મમત કરી નાશ પામવો પ્રજાને પરવડે, પણ જેની વર્તણૂકમાં એ પ્રજાનાં સુખદુઃખ રહેલાં છે તે રાજાને મમત પરવડે એમ નથી.’

‘આ પ્રમાણે જેવો સામો માણસ તેવા આપણે થવું અને જે કળાથી તેની સાથેના વ્યવહારમાં આપણું કલ્યાણ થાય તે કળા વિવેકથી વાપરવી, એવું આપદ્ધર્મના પ્રકરણમાં ભીષ્મપિતામહે ધર્મરાજને ધર્મવચન કહેલું છે. સરકારના ધર્મરાજયમાં એમના સાહેબો આપણને આપત્તિમાં આણે ત્યારે આપણે પણ કોકિલ, વરાહ, મેરુ, શૂન્ય મહેલ, નટ અને ભક્તિમિત્ર એ છમાંથી જે ઘટે તે રૂપ રાખવાનું છે. આ વૃદ્ધોના મહાન અનુભવું વાક્ય છે. આપણા રાજાઓની તો કાળે કાળે કળાઓ.’

‘મણિરાજ, પ્રારબ્ધ અને દૈવ એ બે વાનાં પ્રજાને માટે છે પણ પ્રજાનું કલ્યાણ કરવામાં અને રક્ષણ કરવામાં રાજાએ પ્રારબ્ધ ન માનવું પણ પુરુષપ્રયત્ન જ માનવો એવું તમારા પ્રધાનનું વચન અક્ષરેઅક્ષર સત્ય છે. પ્રારબ્ધ માનાર રાજા નષ્ટ થાય છે. પ્રારબ્ધ અને સંતોષ સ્ત્રીઓને અને બ્રાહ્મણોને માટે છે. પ્રજાનાં પ્રારબ્ધ રચવાનો ને ફેરવવાનો અધિકાર ને ધર્મ રાજાને માટે છે. માટે જ તેમાં ઈશ્વરનો અંશ કહેવાય છે. મણિરાજ, સરત રાખજો કે આપણે તો કાળે કાળે કળાઓ કરવાની છે. કાળ આપણા ઘોડા ને કળા એની લગામ ! પ્રારબ્ધથી ડરી એ લગામ કદી મૂકી દેશો નહીં!’

અનુભવી અને ચતુર શ્વશુર-રાજના ઉશ્કેરાયેલા હ્ય્દયમાંથી, તાકતી આંખોમાંથી, ને સ્થિરધીર મુખમાંથી નિકળતો આ સૂક્ષ્મ ઉપદેશ જામાતૃરાજ અત્યંત ધ્યાનથી અને એકાગ્ર ઉત્સાહથી સાંભળતો હતો અને એ બે શત્રુકુળમાં મૈત્રી રચવાની પ્રતિજ્ઞા લેનાર મૂળરાજ આ ઉપદેશના ઉદ્‌ગારથી જ પોતાની પ્રતિજ્ઞા સંપૂર્ણ સિદ્ધ થઈ સમજતાં પોતાની રાજભક્તિના વૃક્ષને સફળ થયું માની તૃપ્તિ-સુધા પીતો હતો, તેવામાં પ્રથમ તેમના સવાર અને પછી તેમના ઘોડાઓ મલ્લરાજના પુત્રના મહેલના બાગનમા ભવ્ય દરવાજામાં ખોંખારતા ખોંખારતા પેઠા-તેની સાથે ભાગ્યશાળી મલ્લરાજની પવિત્ર ચતુર અને ઉદાર રાજનીતિનો આ ફાલ એ ત્રણે જણના હ્ય્દયમાં ઉદય પામ્યો. એ ફાલને પુષ્પે લખેલું હતું કે સાત્ત્વિક રાજનીતિનો પોષક ધર્મરાજ જીવતાં સ્વર્ગ ભોગવે છે, અને પાછળના રાજાઓ અને તેની પ્રજાઓ, એવી સગર્ભ રાજનીતિમાં પુણ્યફળને ભોગવી, એવા ધર્મરાજના અમર આત્માને અમર શ્રેયસ્કર ગતિ આપે છે ને શ્રીળે પુળ્યે મૃત્યુલોકે વસન્તિ એ શાસ્ત્ર આ અશ્રય્ય પુણ્યવાળા મહારાજને કદી અડકવા પામતું નથી.

૧.ચારિત્ર્યદૂષણ-લાઈબલ-પારકાની આબરૂ હલકી કરવી.

૨.ચંડકૌશિક.

૩.જરટ્ઠૌહખ્ત રટ્ઠહઙ્ઘજ

૪.્‌રી ર્િષ્ઠીજજર્ ક ૈહકેજૈહખ્ત દૃૈંટ્ઠઙ્મૈંઅ ૈહર્ં ંરી દ્ગટ્ઠૈંદૃી જીંટ્ઠીંજ ટ્ઠહઙ્ઘ ૂેૈષ્ઠાીહૈહખ્ત ંરી ટ્ઠર્હ્વઙ્મૈર્ૈંહર્ ક ૈંદ્બી-ર્રર્હેિીઙ્ઘ ટ્ઠહ્વેજીજ જીીદ્બજ હીીઙ્ઘઙ્મીજજઙ્મઅ જર્ઙ્મુ ર્ં ૈદ્બટ્ઠૈંીહં િીર્કદ્બિીજિ..ૈંંર્ ુેઙ્મઙ્ઘ હ્વી ટ્ઠહ ેહર્કિેંહટ્ઠીં ર્ષ્ઠહષ્ઠઙ્મેર્જૈહ ર્ં ંરી ીકર્કિંજ દ્બટ્ઠઙ્ઘી ૈહ ંરી દ્ગૈહીીંીહંર ઝ્રીહેંિઅ ર્કિ ંરી િીજીદૃિટ્ઠર્ૈંહર્ ક દ્ગટ્ઠૈંદૃી જીંટ્ઠીંજ ૈક ંરી ૈદ્બટ્ઠૈંીહષ્ઠીર્ ક ંરી ્‌ુીહૈંીંર ઝ્રીહેંિઅ,ર્ િ ંરી ૈહઙ્ઘૈકકીિીહષ્ઠીર્ ક ંરી દ્ગટ્ઠૈંદૃી ઝ્રરૈીકજ ર્ં ંરીૈિર્ ુહ રૈખ્તરીિ િીજર્હજૈહ્વૈઙ્મૈૈંીજ, જર્રેઙ્મઙ્ઘ ર્કષ્ઠિી ેર્હ ંરી જંટ્ઠીંજદ્બટ્ઠહર્ ક ંરી કેેંિી ટ્ઠ ઙ્ઘૈજર્જઙ્મેર્ૈંહર્ ક ંરી ેર્હૈહ.’-ન્ીી ઉટ્ઠહિીિ’જ ‘ઁર્િીંષ્ઠીંઙ્ઘ ઁિૈહષ્ઠીજર્ ક ૈંહઙ્ઘૈટ્ઠ.’

૫.‘્‌રી ર્ઇદ્બટ્ઠહ ર્ષ્ઠહૂેીજં િીઙ્મૈીદૃીઙ્ઘ ંરી હટ્ઠર્ૈંહજ કર્િદ્બ ંરી ૈહીંદ્બિૈહટ્ઠહ્વઙ્મી ઙ્ઘૈજજીહર્જૈહજ ુરૈષ્ઠર ંરિીટ્ઠીંહીઙ્ઘ ંરીદ્બર્ હ ંરી ઙ્ઘૈજર્જઙ્મેર્ૈંહર્ ક ંરી સ્ટ્ઠષ્ઠીર્ઙ્ઘહૈટ્ઠહ ઙ્ઘઅહટ્ઠજંઅ. ્‌રી ુટ્ઠજિર્ ક ંરી ‘ૌીંજ’ ટ્ઠહઙ્ઘ ‘ષ્ઠર્િુજ’ ુીિી જેષ્ઠષ્ઠીીઙ્ઘીઙ્ઘ હ્વઅ ટ્ઠ ીર્િૈઙ્ઘર્ ક ૈહીંહિટ્ઠઙ્મ ંટ્ઠિહૂેૈઙ્મીૈંઅ ર્દ્બિી ીટીંહજૈદૃી, ર્દ્બિી ઙ્ઘેટ્ઠિહ્વઙ્મી ટ્ઠહઙ્ઘ ર્દ્બિી ર્િર્કેહઙ્ઘ ંરટ્ઠહ ટ્ઠહઅર્ ંરીિ ૈહ રેદ્બટ્ઠહ ટ્ઠહહટ્ઠઙ્મજ. ્‌રી ઁટ્ઠટ ર્ઇદ્બટ્ઠહટ્ઠ જંટ્ઠહઙ્ઘજર્ ેં ટ્ઠજ ટ્ઠહ ેહૈૂેી રીર્હદ્બીર્હહ ૈહ રૈજર્િંઅ. ૈંં ુટ્ઠજ ર્ષ્ઠહર્જઙ્મૈઙ્ઘટ્ઠીંઙ્ઘ ટ્ઠિંઅ હ્વઅ ંરી ર્ુીિર્ ક ંરી ર્ઇદ્બટ્ઠહ ટ્ઠદ્બિજ ૈહ િીીઙ્મઙ્મૈહખ્ત ટ્ઠખ્તખ્તિીજર્જૈહ કર્િદ્બ ુૈંર્રેં; હ્વેં ર્હં ઙ્મીજજ ીરટ્ઠજ હ્વઅ ંરી ર્ષ્ઠહજંટ્ઠિૈહૈહખ્ત િીજજેિીર્ ક ર્ઇદ્બટ્ઠહ ઙ્મટ્ઠુ, ુરૈષ્ઠર દ્બટ્ઠઙ્ઘી ીદૃીિઅ જેહ્વદ્ઘીષ્ઠંર્ ક ંરીર્ ુઙ્મિઙ્ઘુૈઙ્ઘી ર્ઙ્ઘદ્બૈર્હૈહ ાર્હુ રૈજ ઙ્મટ્ઠષ્ઠી, ટ્ઠહઙ્ઘ ર્ષ્ઠહકૈહી રૈદ્બજીઙ્મક ુૈંરૈહ ૈં. ્‌રી ર્ઇદ્બટ્ઠહ ઙ્મટ્ઠુ ુટ્ઠજ ટ્ઠહ ટ્ઠષ્ઠૈંદૃી ટ્ઠહઙ્ઘ ઙ્મૈદૃૈહખ્ત િૈહષ્ઠૈઙ્મી. ૈંં ુટ્ઠજ ટ્ઠઙ્મુટ્ઠઅજર્ ીહ ર્ં િીષ્ઠીૈદૃી હીુ. ૈંદ્બિીજર્જૈહજ ટ્ઠહઙ્ઘ ુટ્ઠજ ટ્ઠહર્ટૈેજ ર્કિ ૈદ્બર્િદૃીદ્બીહં ટ્ઠહઙ્ઘ ઙ્ઘીદૃીર્ઙ્મદ્બીહં. ૈંં જીં હ્વીર્કિી ૈંજીઙ્મક ૈઙ્ઘીટ્ઠજર્ ક રેદ્બટ્ઠહૈંઅ ટ્ઠહઙ્ઘ દ્ઘેજૈંષ્ઠી ુરૈષ્ઠર ૈં ટ્ઠૈદ્બીઙ્ઘ ટ્ઠં ટ્ઠષ્ઠર્ષ્ઠદ્બઙ્મૈજરૈહખ્ત. ૈંં ંટ્ઠિૈહીઙ્ઘ દ્બેઙ્મૈંેંઙ્ઘીજર્ ક ાીીહ ૈહીંઙ્મઙ્મીષ્ઠંજ ૈહ ંરી ર્ષ્ઠહીંદ્બઙ્મટ્ઠર્ૈંહ ટ્ઠહઙ્ઘ ેજિેૈંર્ ક હ્વર્િટ્ઠઙ્ઘ ટ્ઠહઙ્ઘ ર્હહ્વઙ્મી ીહઙ્ઘજ. ૈંં ર્ષ્ઠહજૈંેંીંઙ્ઘ ૈહ ૈંજીઙ્મક ટ્ઠ ુૈઙ્ઘી ટ્ઠહઙ્ઘ ઙ્મૈહ્વીટ્ઠિઙ્મ ીઙ્ઘેષ્ઠટ્ઠર્ૈંહ ટ્ઠહઙ્ઘ કટ્ઠદ્બૈઙ્મઙ્મૈટ્ઠિૈજીઙ્ઘ ૈંજ જેંઙ્ઘીહંજ કૈજિં ુૈંર ંરી રૈખ્તરીજં રૈર્ઙ્મર્જરઅ, ટ્ઠહઙ્ઘ ટ્ઠકીંિુટ્ઠઙ્ઘિજ ુૈંર ંરી ેિીજં િીઙ્મૈર્ખ્તૈહર્ ક ંરી ીર્િૈઙ્ઘ. ર્દ્ગિ ુટ્ઠજ ૈં ેહજેષ્ઠષ્ઠીજજકેઙ્મ ૈહ ંરી ટ્ઠંંટ્ઠૈહદ્બીહંર્ ક ૈંજ ટ્ઠિષ્ઠૈંષ્ઠટ્ઠઙ્મર્ હ્વદ્ઘીષ્ઠંજ. ૈંં ખ્તીહીટ્ઠિીંઙ્ઘ ટ્ઠ જૈિૈંર્ ક ર્ષ્ઠહકૈઙ્ઘીહષ્ઠી ૈહ ંરી ર્ખ્તદૃીહિદ્બીહં,ર્ કર્ હ્વીઙ્ઘૈીહષ્ઠી ર્ં ર્ષ્ઠદ્બદ્બટ્ઠહઙ્ઘ,ર્ ક ખ્તીહીટ્ઠિઙ્મ, ર્ષ્ઠહીંહંદ્બીહં ટ્ઠહઙ્ઘ ખ્તટ્ઠદૃી જર્ષ્ઠી ર્ં ંરી ઙ્ઘૈજષ્ઠૈઙ્મૈહીર્ ક ર્ઙ્ઘદ્બીજૈંષ્ઠ ટ્ઠકકીષ્ઠર્ૈંહજ. -સ્ીિૈદૃટ્ઠઙ્મી.

૬.ઉરૈઙ્મી ુૈંર ંરી ર્ષ્ઠદ્બર્ેહઙ્ઘૈહખ્તર્ ક જદ્બટ્ઠઙ્મઙ્મ ર્જષ્ઠૈીૈંીજ ૈહર્ં ઙ્મટ્ઠખ્તિી ર્ હીજ ંરી ર્ઙ્મૈૈંષ્ઠટ્ઠઙ્મ િેઙ્મૈહખ્ત ટ્ઠખ્તીહષ્ઠૈીજ ુરૈષ્ઠર ઙ્ઘીદૃીર્ઙ્મ ર્ઙ્મષ્ઠટ્ઠઙ્મઙ્મઅ ટ્ઠજ ુીઙ્મઙ્મ ટ્ઠજ ખ્તીહીટ્ઠિઙ્મઙ્મઅ, હ્વીર્ષ્ઠદ્બી જીટ્ઠટ્ઠિીં કર્િદ્બ, ટ્ઠહઙ્ઘ િીર્ઙ્ઘદ્બૈહટ્ઠહંર્ દૃીિ, ંરી િેઙ્મૈહખ્ત ટ્ઠખ્તીહષ્ઠૈીજર્ ક કટ્ઠદ્બૈઙ્મઅર્ િૈખ્તૈહ, ંરીજી ઙ્મટ્ઠજં ર્ઙ્ઘ ર્હં ઙ્ઘૈજજટ્ઠીટ્ઠિ, હ્વેં જેીદૃૈદૃૈહખ્ત ૈહ ંરીૈિ કેજિં ર્કેહજ, ટ્ઠઙ્મર્જ ખ્તૈદૃીર્ િૈહખ્ત ર્ં ઙ્ઘૈકકીિીહૈંટ્ઠીંઙ્ઘ ર્કહહજ. ્‌રી ટ્ઠજજીદ્બહ્વઙ્મટ્ઠખ્તીર્ ક ૌહઙ્ઘિીઙ્ઘ ર્ઙ્મહખ્ત ર્ષ્ઠહૈંહેીજ ર્ં રટ્ઠદૃી ટ્ઠ ૂેટ્ઠર્ઙ્મકૈીઙ્ઘ જીદ્બૈર્ઙ્મૈૈંષ્ઠટ્ઠઙ્મ ટ્ઠેર્ંર્હદ્બઅ, ુૈંર ૈહીંહિટ્ઠઙ્મ ર્ખ્તદૃદ્બદ્બીહં ટ્ઠહઙ્ઘ ીટીંહિટ્ઠર્ઙ્મહ્વઙ્મૈખ્તટ્ઠર્ૈંહજ ટ્ઠહઙ્ઘ ષ્ઠઙ્મટ્ઠૈદ્બજ. છહઙ્ઘ ુરૈઙ્મી કટ્ઠદ્બૈઙ્મઅ ષ્ઠઙ્મેજીંજિ, ર્ઙ્મજૈહખ્ત ંરીૈિ ઙ્ઘીકઙ્મહૈીંહીજજ હ્વઅ ૈહીંકિેર્જૈહ, જર્ઙ્મુઙ્મઅ ર્ઙ્મજી ંરીૈિ ંટ્ઠિૈંજ ટ્ઠજ જીટ્ઠટ્ઠિીં ૈહઙ્ઘીીહઙ્ઘીહં ર્જષ્ઠૈીૈંીજ, ંરીિી ઙ્ઘીજષ્ઠીહઙ્ઘ કર્િદ્બ ંરીદ્બ ષ્ઠઙ્મેજીંજિ ુરૈષ્ઠર, ૈહ ર્જદ્બી ષ્ઠટ્ઠજીજ ેહૈીંઙ્ઘ ષ્ઠરૈીકઙ્મઅ હ્વઅ ર્ઙ્મષ્ઠટ્ઠઙ્મૈંઅ ટ્ઠહઙ્ઘ ૈહર્ ંરીજિ ષ્ઠરૈીકઙ્મઅ હ્વઅર્ ષ્ઠષ્ઠેટ્ઠર્ૈંહ, ૈહરીિૈં ંરીૈિ ંટ્ઠિૈંજ, ટ્ઠહઙ્ઘ ર્ષ્ઠહજૈંેંીં ર્ઙ્મષ્ઠટ્ઠઙ્મ ર્ખ્તદૃીહિૈહખ્ત ટ્ઠખ્તીહષ્ઠૈીજ જેઙ્મીદ્બીહૈંહખ્ત ંરી ેિીઙ્મઅ ર્ઙ્મૈૈંષ્ઠટ્ઠઙ્મર્ હીજ.

-જીીહષ્ઠીિ;જ ર્ઁઙ્મૈૈંષ્ઠટ્ઠઙ્મ ૈહજૈંેંર્ૈંહજ.

૭. ્‌રી મ્ટ્ઠર્િહજ ઁર્િષ્ઠૈટ્ઠૈદ્બીઙ્ઘ ંરીદ્બજીઙ્મદૃીજ ંરી ટ્ઠદ્બિઅર્ ક ર્ય્ઙ્ઘ ટ્ઠહઙ્ઘ ર્ૐઙ્મઅ ઝ્રરેષ્ઠિર. ્‌રી દ્બૈઙ્ઘઙ્ઘઙ્મી ીજર્ ક ઈહખ્તઙ્મટ્ઠહઙ્ઘ, ર્હ્વંર ંરી ર્અીદ્બટ્ઠહિઅ ૈહ ંરી ર્ષ્ઠેહિંઅ ટ્ઠહઙ્ઘ ંરી મ્ેખ્તિરીજિ ૈહ ંરી ર્ુંહજ, ટ્ઠષ્ઠૈંદૃીઙ્મઅ ટ્ઠૈઙ્ઘીઙ્ઘ ંરીદ્બ, ટ્ઠહઙ્ઘ િીહઙ્ઘીિીઙ્ઘ ંરીૈિ જેષ્ઠષ્ઠીજજ ષ્ઠીિંટ્ઠૈહ. ૈંં ુટ્ઠજ ર્હ ર્ઙ્મહખ્તીિ ટ્ઠ િૈજૈહખ્તર્ કર્ હીર્ ઙ્ઘિીિર્ ક ર્ષ્ઠદ્બદ્બેહૈંઅ હ્વેં ટ્ઠ ર્દ્બદૃીદ્બીહંર્ ક ટ્ઠઙ્મઙ્મ ંરી કિીી-દ્બીહર્ ક ંરી ઙ્મટ્ઠહઙ્ઘ. ર્ત્નરહ જીીદ્બજર્ ક રટ્ઠદૃી ીષ્ઠિીૈદૃીઙ્ઘ ંરી ર્કદ્બિૈઙ્ઘટ્ઠહ્વઙ્મી ૈદ્બર્િંટ્ઠહષ્ઠી ુરૈષ્ઠર ૈં ંરેજ ટ્ઠજજેદ્બીઙ્ઘ ટ્ઠહઙ્ઘ રી ીહઙ્ઘીટ્ઠર્દૃેિીઙ્ઘ ર્ં ઙ્ઘીંટ્ઠષ્ઠર ંરી હ્વટ્ઠર્િહજ કર્િદ્બ ંરી હટ્ઠર્ૈંહટ્ઠઙ્મ ષ્ઠટ્ઠેજી હ્વઅર્ કકીિૈહખ્ત જીષ્ઠૈટ્ઠઙ્મ ીંદ્બિજ ૈહ કટ્ઠર્દૃેિર્ ક ંરીદ્બજીઙ્મદૃીજ ટ્ઠહઙ્ઘ ંરીૈિ ૈદ્બદ્બીઙ્ઘૈટ્ઠીં િીંટ્ઠૈહીજિ. મ્ેં ંરી હ્વટ્ઠર્િહૈટ્ઠઙ્મ ષ્ઠરૈીકજ કીઙ્મં ંરીૈિ િંેી ર્જૈર્ૈંહ ટ્ઠજ ષ્ઠરટ્ઠદ્બર્ૈહજર્ ક હટ્ઠર્ૈંહ’જ િૈખ્તરંજ ટ્ઠહઙ્ઘ ઙ્ઘીજિીખ્તટ્ઠઙ્ઘિીઙ્ઘ ંરી ૈહજૈઙ્ઘર્ૈંેજર્ કકીજિર્ ક ંરી દ્ભૈહખ્ત...ુર્ર, ૈહ ઙ્ઘીજટ્ઠૈિ, જીહં ંરી ઈટ્ઠઙ્મિર્ ક ીદ્બહ્વર્િાી ર્ં ૈહર્કદ્બિ ંરટ્ઠં રી ુટ્ઠજ િીટ્ઠઙ્ઘઅ ર્ં ર્ષ્ઠદ્બઙ્મઅ ુૈંર ંરીૈિ ીૈંર્ૈંહજ, ટ્ઠહઙ્ઘ ર્ં ઙ્ઘીજૈિી ંરટ્ઠં ટ્ઠ ઙ્મટ્ઠષ્ઠી ટ્ઠહઙ્ઘ ૈંદ્બી દ્બૈખ્તરં હ્વી હટ્ઠદ્બીઙ્ઘ ર્કિ ટ્ઠ ર્ષ્ઠહકીિીહષ્ઠી. ્‌રી હ્વટ્ઠર્િહજ ટ્ઠહજુીિીઙ્ઘ, ;ન્ીં ંરી ઙ્ઘટ્ઠઅ હ્વી ૮ંરર્ ક દ્ઘેહી, ંરી ઙ્મટ્ઠષ્ઠી, ઇેહહઅદ્બીઙ્ઘી.’

-જીૈિ ઈઙ્ઘદ્બેહઙ્ઘ ઝ્રિીટ્ઠજઅ’જ ઇૈજી ટ્ઠહઙ્ઘ ર્િખ્તિીજજર્ ક ંરી મ્િૈિૈજર ર્ઝ્રહજૈંર્ેંૈહ.

૮.‘ન શુષ્કવૈરં કુર્વીત બાહુભ્યાં ન નદી તરેત્‌ ।

અનર્થ કમનાયુષ્ય ગોવિષાળસ્ય ભક્ષળમ્‌ ।।

દન્તાશ્વ પરિમૃજ્યન્તે રસશ્વાપિ ન લભ્યતે ।।

-મહાભારત, શાંતિપર્વ’

૯.મહાભારતમાં એક કથા એવી છે કે પવનના રાજ્યમાં શાલ્મલિ વૃક્ષે તેને નારદની પાસે ઊભાં ઊભાં ગાળો દીધી, નારદે પવનને કહી. અને પવનરાજે પોતાના બળનો ભય દર્શાવી શિક્ષાની ધમકી આપી ત્યારે ભયથી એ વૃક્ષ જાતે જ શીર્ણ થયું.

૧૦.સ્ફટિ કશિલાતલનિર્મલનિર્ઝર, બહુવિધકુસુમૈર્વિરચિતશેખર કિન્નર મધુરોદ્‌ગીતમનોહર ઈત્યાદિ કાલિદાસના વિક્રમોર્વશીય નાટક ઉપરથી.

૧૧.ૐટ્ઠર્દ્બિહઅ, સર્વ રોગોનો એક રાગમાં લય.

૧૨.‘્‌રી કીઙ્ઘીટ્ઠિર્ૈંહ, ઙ્મૈાી ંરી ર્ષ્ઠર્ઙ્મહઅ, ૈજ ટ્ઠહ ૈઙ્ઘીટ્ઠ ઙ્ઘીિૈદૃીઙ્ઘ કર્િદ્બ ંરીર્ ઙ્મઙ્ઘર્ ુઙ્મિઙ્ઘ. ્‌રીર્ ઙ્મઙ્ઘર્ ુઙ્ઘિ ાહીુ ંરી કીઙ્ઘીટ્ઠિર્ૈંહ ટ્ઠહઙ્ઘ ંરી ર્ષ્ઠર્ઙ્મહઅર્ હ ટ્ઠ જદ્બટ્ઠઙ્મઙ્મ જષ્ઠટ્ઠઙ્મી; ંરી હીુર્ ુઙ્મિઙ્ઘ રટ્ઠજ ંટ્ઠેખ્તરં ેજ ર્ં ાર્હુ ંરીદ્બ ર્હ્વંરર્ હ ટ્ઠ ખ્તિીટ્ઠં જષ્ઠટ્ઠઙ્મી. ્‌રી હીુર્ ુઙ્મિઙ્ઘ ુૈઙ્મઙ્મ ીરિટ્ઠજ ર્ખ્ત કટ્ઠિ હ્વીર્અહઙ્ઘ ંરૈજ, ટ્ઠહઙ્ઘ ીંટ્ઠષ્ઠર ંરીર્ ઙ્મઙ્ઘર્ ુઙ્મિઙ્ઘ ર્હંર્ હઙ્મઅ ર્ંર્ ખ્તિટ્ઠહૈડી ંરી ર્ષ્ઠર્ઙ્મહઅ, હ્વેં ર્રુ ર્ં ટ્ઠઙ્મઅ ંરી કીઙ્ઘીટ્ઠિર્ૈંહ ર્ંર્ ઙ્મઙ્ઘ જીંટ્ઠીંજ. ્‌રી હટ્ઠર્ૈંહજર્ ક ંરીર્ ઙ્મઙ્ઘર્ ુઙ્મિઙ્ઘ ટ્ઠિી હ્વીૈહખ્ત ર્કષ્ઠિીઙ્ઘ ર્દ્બિી ટ્ઠહઙ્ઘ ર્દ્બિી ર્ંખ્તીંરીિ, ર્જદ્બીૈંદ્બીજ હ્વઅ હીષ્ઠીજજૈૈંીજ કર્િદ્બ ુૈંરૈહ, ર્જદ્બીૈંદ્બીજ હ્વઅ િીજજેિી કર્િદ્બ ુૈંર્રેં. ્‌રી િીષ્ઠીહંઙ્મઅ ટ્ઠષ્ઠરૈીદૃીઙ્ઘ ેર્હૈહજર્ ક ય્ીદ્બિટ્ઠહઅ ટ્ઠહઙ્ઘ ૈંંટ્ઠઙ્મઅ દ્બટ્ઠઅ હ્વી ર્ઙ્મરીઙ્ઘ ેર્હ ટ્ઠજ ર્િષ્ઠીીઙ્ઘૈહખ્ત કર્િદ્બ ંરી જૈિૈંર્ ક કીઙ્ઘીટ્ઠિર્ૈંહ ૈહ ટ્ઠ ર્દ્બઙ્ઘૈકૈીઙ્ઘ ર્કદ્બિ ટ્ઠહઙ્ઘ ુી દ્બટ્ઠઅ અીં ીટીષ્ઠં ંરી ીટીદ્બઙ્મૈકૈષ્ઠટ્ઠર્ૈંહર્ ક ંરી જટ્ઠદ્બી િૈહષ્ઠૈઙ્મીર્ હ ંરી ર્જૈઙ્મર્ ક ંરીર્ ઙ્મઙ્ઘ ઈેર્િી. ર્જીદ્બી રટ્ઠદૃી ીદૃીહ િીઙ્ઘૈષ્ઠીંઙ્ઘ ંરટ્ઠં ટ્ઠ કીઙ્ઘીટ્ઠિર્ૈંહર્ ક ંરી હટ્ઠર્ૈંહજર્ ક ઉીજીંહિ ઈેર્િી ુૈઙ્મઙ્મ હ્વી ર્કષ્ઠિીઙ્ઘ હ્વઅ ંરી ૈહષ્ઠિીટ્ઠજીજ ટ્ઠખ્તખ્તિીજજૈદૃીહીજજર્ ક ઈટ્ઠજીંહિ ઈેર્િીટ્ઠ કીઙ્ઘીટ્ઠિર્ૈંહર્ ક ર્ીઙ્મી ૈહજૈિીઙ્ઘ હ્વઅ ંરી ર્દ્બઙ્ઘીહિ જૈિૈંર્ ક ર્ષ્ઠદ્બદ્બીષ્ઠિી ટ્ઠહઙ્ઘ ૈહઙ્ઘેજિંઅ ટ્ઠખ્તટ્ઠૈહજં ંર્રજી ુરૈષ્ઠર ટ્ઠિી અીં કૈઙ્મઙ્મીઙ્ઘ ુૈંર ંરી દ્બીઙ્ઘૈટ્ઠ ીદૃટ્ઠઙ્મ ઙ્મેજંર્ ક ર્ષ્ઠહૂેીજં. -ઈ.ત્ન.ઁટ્ઠઅહી.

૧૩.ૈંંજ (ંરી ટ્ઠટ્ઠિર્દ્બેહં ર્ુીિ’જ) ઙ્ઘેંઅ ૈજ ર્હંર્ હઙ્મઅ ર્ં ર્િીંષ્ઠં, હ્વેં ર્ં ખ્તૈદૃી જિંીહખ્તંર ટ્ઠહઙ્ઘ દૃૈંટ્ઠઙ્મૈંઅ ર્ં ંરી દ્ગટ્ઠૈંદૃી ર્જદૃીિીૈખ્તરૈંીજ, ટ્ઠઙ્મર્ઙ્મુૈહખ્ત ંરીદ્બ કેઙ્મઙ્મ જર્ષ્ઠી ર્ં ઙ્ઘીદૃીર્ઙ્મ ંરીૈિર્ ુહ જઅઙ્ઘીંદ્બજર્ ક ટ્ઠઙ્ઘદ્બૈહૈજંટ્ઠિર્ૈંહ. ૈંં દ્બેજં િીઙ્મઅ ર્ં ટ્ઠ ઙ્મટ્ઠખ્તિી ીટીંહંર્ હ ંરી ટ્ઠખ્તિેદ્બીહં ંરટ્ઠં, ર્હં દ્બીિીઙ્મઅ ંરી ૈહીંિીજંજર્ ક મ્િૈૈંજર ીંિિૈર્િંઅ; હ્વેં ંરી ર્જઙ્મૈઙ્ઘ ૈહીંિીજંજર્ ક ીટ્ઠષ્ઠર ર્િીંષ્ઠીંઙ્ઘ ર્જદૃીિીૈખ્તહ ટ્ઠિી ર્હ્વેહઙ્ઘ ે ૈહ ંરી ર્ષ્ઠદ્બર્દ્બહ ર્ખ્તર્ઙ્ઘર્ ક ંરી ેંહૈીંઙ્ઘ ઈદ્બૈિી.’ -ન્ીી ઉટ્ઠહિીિ’જ ઁર્િીંષ્ઠીંઙ્ઘ ઁિૈહષ્ઠીજર્ ક ૈંહઙ્ઘૈટ્ઠ.

૧૪.છજૈટ્ઠ ટ્ઠહઙ્ઘ છકિૈષ્ઠટ્ઠ ંરીદ્બજીઙ્મદૃીજ ુૈઙ્મઙ્મ ીરિટ્ઠજ હ્વી ખ્તટ્ઠિઙ્ઘેટ્ઠઙ્મઙ્મઅ ઈેર્િીટ્ઠહૈડીઙ્ઘ ંરર્િેખ્તર ંરી િીર્હઙ્ઘીટ્ઠિહષ્ઠી ખ્તૈદૃીહ ર્ં ઈેર્િીટ્ઠહ ૈઙ્ઘીટ્ઠજ હ્વઅ ંરી ૈહઙ્ઘીીહઙ્ઘીહં ર્કષ્ઠિીજર્ ક ંરી હીુર્ ુઙ્મિઙ્ઘ. -ઈ.ત્ન.ઁટ્ઠઅહી

૧૫.‘્‌રીઅ (ંરી દ્ગટ્ઠૈંદૃી જીંટ્ઠીંજ) ર્કદ્બિ ર્જ દ્બજહઅ ષ્ઠીહિંીજ ુરીિી ંરી જીૈાર, ંરી સ્ટ્ઠર્રદ્બીઙ્ઘટ્ઠહ, ંરી સ્ટ્ઠટ્ઠિંરટ્ઠ ટ્ઠહઙ્ઘ ંરી ડ્ઢટ્ઠિદૃૈઙ્ઘૈટ્ઠહ ષ્ઠટ્ઠહ ીટ્ઠષ્ઠર હ્વિૈહખ્તર્ ેં ર્ં ંરી હ્વીજં ટ્ઠઙ્ઘદૃટ્ઠહંટ્ઠખ્તી ુરટ્ઠીંદૃીિ દ્બટ્ઠઅ હ્વી ીષ્ઠેઙ્મૈટ્ઠિ ૈહ રૈજ હટ્ઠર્ૈંહટ્ઠઙ્મ ષ્ઠરટ્ઠટ્ઠિષ્ઠીંિ ટ્ઠહઙ્ઘ હટ્ઠર્ૈંહટ્ઠઙ્મ ૈહજૈંેંર્ૈંહજ, ેહઙ્ઘીિ ંરી ખ્તીહીટ્ઠિઙ્મૈજૈહખ્ત ૈહકઙ્મેીહષ્ઠીર્ ક ઈહખ્તઙ્મૈજર િૈહષ્ઠૈઙ્મીજ, ટ્ઠહઙ્ઘ ઈહખ્તઙ્મૈજર ષ્ઠૈદૃૈઙ્મૈજટ્ઠર્ૈંહ. ્‌રીૈિર્ ર્િેંહૈૈંીજ ર્કિ ંરૈજ ઙ્મૈી ીજજીહંટ્ઠઙ્મઙ્મઅ ૈહ ંરી કેિંેી..... ‘ૈંં ૈજ ર્ં હ્વી ર્રીઙ્ઘ ંરટ્ઠં ૈહ ંરી ર્ષ્ઠેજિીર્ ક ૈંદ્બી ંરીિી ુૈઙ્મઙ્મ હ્વી ષ્ઠીદ્બીહીંઙ્ઘ હ્વીુંીીહ ંરી ટ્ઠટ્ઠિર્દ્બેહં ર્ુીિ ટ્ઠહઙ્ઘ ૈંજ કીેઙ્ઘટ્ઠર્િંૈીજ ટ્ઠ ર્ષ્ઠહકૈઙ્ઘીહષ્ઠી ટ્ઠહઙ્ઘ ટ્ઠકકીષ્ઠર્ૈંહ જેષ્ઠર ટ્ઠજ ષ્ઠટ્ઠહ હ્વી ર્હ્વહિર્ હઙ્મઅર્ ક ટ્ઠ ર્ષ્ઠદ્બઙ્મીીં ર્ષ્ઠદ્બિીરીહર્જૈહર્ ક ંરી હટ્ઠૈંદૃી ર્દ્બઙ્ઘીજર્ ક ંર્રેખ્તરંર્ હ ંરીર્ હી જૈઙ્ઘી, ટ્ઠહઙ્ઘ ટ્ઠહ ટ્ઠિીષ્ઠૈટ્ઠર્ૈંહર્ ક ંરી ખ્તિીટ્ઠં ર્દ્બટ્ઠિઙ્મ ીહઙ્ઘજ ટ્ઠૈદ્બીઙ્ઘ ટ્ઠં હ્વઅ ર્દ્બઙ્ઘીહિ ષ્ઠૈદૃૈઙ્મૈડટ્ઠર્ૈંહર્ હ ંરીર્ ંરીિ. છહ ેહઙ્ઘીજિંટ્ઠહઙ્ઘૈહખ્તર્ ક ંરટ્ઠં ઙ્ઘીજષ્ઠિૈર્ૈંહર્ ુેઙ્મઙ્ઘ હ્વી ંરી ષ્ઠીિંટ્ઠૈહ િીઙ્મેીઙ્ઘ ર્ં ંરી ખ્તર્િેહઙ્ઘૈહખ્તર્ ક ટ્ઠ જઅજીંદ્બ ર્ષ્ઠદ્બટ્ઠિીઙ્ઘ ર્ં ુરૈષ્ઠર ંરટ્ઠં ીદૃીહર્ ક છાહ્વટ્ઠિ, ુટ્ઠજ ‘ંરી હ્વટ્ઠજીઙ્મીજજ કીહ્વિૈષ્ઠર્ ક દૃૈર્જૈહ.’ ઉરીહ ર્હંર્ હઙ્મઅ ંરી રૈખ્તરીિ ર્ખ્તદૃીહિૈહખ્ત ીજ-ુર્ર ટ્ઠઙ્મિીઙ્ઘઅ, ટ્ઠિીષ્ઠૈટ્ઠીં ંરી િંેંર-હ્વેં ંરી ખ્તિીટ્ઠં દ્બટ્ઠજજર્ ક ઈહખ્તઙ્મૈજરદ્બીહ ીદ્બર્ઙ્મઅીઙ્ઘ ૈહ ૈંહઙ્ઘૈટ્ઠ જરટ્ઠઙ્મઙ્મ રટ્ઠદૃી જષ્ઠર્રર્ઙ્મીઙ્ઘ ંરીદ્બજીઙ્મદૃીજ ર્ં હ્વીઙ્મૈીદૃી ંરટ્ઠં િીટ્ઠઙ્મ િીર્ઙ્ઘદ્બૈહટ્ઠહષ્ઠી ર્ષ્ઠહજૈજંજ ટ્ઠર્ઙ્મહી, ર્હં ૈહ હ્વીર્ઙ્મહખ્તૈહખ્ત ર્ં ટ્ઠ દ્બૈજ-ષ્ઠટ્ઠઙ્મઙ્મીઙ્ઘ ર્ઙ્ઘદ્બૈહટ્ઠહં ટ્ઠિષ્ઠી, હ્વેં ૈહ િીર્ઙ્ઘદ્બૈહટ્ઠહષ્ઠી ૈહ ઙ્મીટ્ઠિૈહખ્ત, ૈહ ટ્ઠહ્વૈઙ્મૈંઅ, ૈહ ંરી રૈખ્તરીિ દ્બીહંટ્ઠઙ્મ ૂેટ્ઠઙ્મૈૈંીજ ટ્ઠહઙ્ઘ ર્દ્બટ્ઠિઙ્મ ર્ુીજિર્ ક ટ્ઠ દ્બટ્ઠહ, ૈિિીજીષ્ઠૈંદૃીર્ ક રૈ ર્ષ્ઠર્ઙ્મેિ, રૈજ હટ્ઠર્ૈંહટ્ઠઙ્મૈંઅ, ટ્ઠહઙ્ઘ રૈજ ષ્ઠિીીઙ્ઘ; ુરીહ, ર્ંર્, ંરી હટ્ઠૈંદૃી જરટ્ઠઙ્મઙ્મ રટ્ઠદૃી ર્ષ્ઠદ્બઙ્મીીંઙ્મઅ ઙ્મીટ્ઠહિીઙ્ઘ, ટ્ઠજ રી ૈજ કટ્ઠજં ઙ્મીટ્ઠિૈહખ્ત, ંરટ્ઠં ર્ં ંટ્ઠાી ટ્ઠિં ૈહ ંરી ટ્ઠકકટ્ઠૈજિર્ ક ંરી િીજીહં ટ્ઠખ્તી ૈં ુૈઙ્મઙ્મ હ્વી હીષ્ઠીજજટ્ઠિઅ ર્ં ટ્ઠહ્વટ્ઠહર્ઙ્ઘહ િીદ્ઘેઙ્ઘૈષ્ઠીજ ુરૈષ્ઠર િીજિંૈષ્ઠં રૈજ ર્િખ્તિીજજ, ંરીહર્ હઙ્મઅ દ્બટ્ઠઅ ુી કીીઙ્મ ંરટ્ઠં ૈંહઙ્ઘૈટ્ઠ ૈજ ીહીંિૈહખ્ત ે ટ્ઠ ટ્ઠંર ુરૈષ્ઠર ુૈઙ્મઙ્મ ીંહઙ્ઘ ર્ં રીિ ટ્ઠઙ્ઘદૃટ્ઠહષ્ઠીદ્બીહં ૈહ ખ્તિીટ્ઠંહીજજ ટ્ઠહઙ્ઘર્ ીહર્ ેં ષ્ઠટ્ઠિીીજિ ર્કિ રીિ ર્જહજ.’ -ર્ઝ્રઙ્મ. ય્.મ્. સ્ટ્ઠઙ્મીર્જહ’જ દ્ગટ્ઠૈંદૃજ જીંટ્ઠીંજર્ ક ૈંહઙ્ઘૈટ્ઠ.

૧૬.્‌રી ર્ષ્ઠહજૈંેંર્ૈંહર્ ક ંરી ય્ીદ્બિટ્ઠહ ઈદ્બૈિી હ્વીટ્ઠજિ ઙ્ઘટ્ઠીં છિૈઙ્મ ૧૬ંર, ૧૮૭૧. મ્અ ૈંજ ીંદ્બિજ, ટ્ઠઙ્મઙ્મ ંરી જીંટ્ઠીંજર્ ક ય્ીદ્બિટ્ઠહઅ ‘ર્કદ્બિ ટ્ઠહ ીીંહિટ્ઠઙ્મ ેર્હૈહ ર્કિ ંરી ર્િીંષ્ઠર્ૈંહર્ ક ંરી િીટ્ઠઙ્મદ્બ ટ્ઠહઙ્ઘ ંરી ષ્ઠટ્ઠિીર્ ક ંરી ષ્ઠટ્ઠીર્ ક ંરી ુીઙ્મકટ્ઠિીર્ ક ંરી ય્ીદ્બિટ્ઠહ ર્ીઙ્મી.’ ્‌રી જેિીદ્બી ઙ્ઘૈિીષ્ઠર્ૈંહર્ ક ંરી દ્બૈઙ્મૈંટ્ઠિઅ ટ્ઠહઙ્ઘ ર્ઙ્મૈૈંષ્ઠટ્ઠઙ્મ ટ્ઠકકટ્ઠૈજિર્ ક ંરી ઈદ્બૈિી ૈજ દૃીજીંઙ્ઘ ૈહ ંરી ૌહખ્તર્ ક િેજજૈટ્ઠ, ુર્ર ૈહ ંરૈજ ષ્ઠટ્ઠટ્ઠષ્ઠૈંઅ,હ્વીટ્ઠજિ ંરી ૈંંઙ્મીર્ ક ડ્ઢીેંજષ્ઠરીિ દ્ભટ્ઠૈજીિ. છષ્ઠર્ષ્ઠઙ્ઘિૈહખ્ત ર્ં છઙ્મિ ૈૈંંર્ ક ંરી ર્ઝ્રહજૈંેંર્ૈંહ ‘ંરી ઈદ્બીર્િિ િીિીજીહંજ ંરી ઈદ્બૈિી ૈહીંહિટ્ઠર્ૈંહટ્ઠઙ્મઙ્મઅ, ટ્ઠહઙ્ઘ ષ્ઠટ્ઠહ ઙ્ઘીષ્ઠઙ્મટ્ઠિી ુટ્ઠિ, ૈક ઙ્ઘીકીહજૈદૃી, ટ્ઠહઙ્ઘ દ્બટ્ઠાી ીટ્ઠષ્ઠી, ટ્ઠજ ુીઙ્મઙ્મ ટ્ઠજ ીહીંિ ૈહર્ં િંીટ્ઠૈંીજ ુૈંરર્ ંરીિ હટ્ઠર્ૈંહજ ટ્ઠહઙ્ઘ ટ્ઠર્ૈહં ટ્ઠહઙ્ઘ િીષ્ઠીૈદૃી ટ્ઠદ્બહ્વટ્ઠજજટ્ઠર્ઙ્ઘજિ. ર્‌ ઙ્ઘીષ્ઠઙ્મટ્ઠિી ુટ્ઠિ, ૈક ર્હં દ્બીિીઙ્મઅ ઙ્ઘીકીહજૈદૃી, ંરી દ્ભટ્ઠૈજીિ દ્બેજં રટ્ઠદૃી ંરી ર્ષ્ઠહજીહંર્ ક ંરી મ્ેહઙ્ઘીજટ્ઠિંર,ર્ િ હ્લીઙ્ઘીટ્ઠિઙ્મ ર્ઝ્રેહષ્ઠૈઙ્મ ૈહ ુરૈષ્ઠર ર્હ્વઙ્ઘઅ, ર્ંખ્તીંરીિ ુૈંર ંરી ઇીૈષ્ઠરટ્ઠજંટ્ઠખ્ત,ર્ િ ડ્ઢૈીંર્ ક ંરી ઇીટ્ઠઙ્મદ્બજ, ટ્ઠિી દૃીજીંઙ્ઘ ંરી ઙ્મીખ્તૈજઙ્મટ્ઠૈંદૃી કેહષ્ઠર્ૈંહજર્ ક ંરી ઈદ્બૈિી. ્‌રી ઈદ્બીર્િિ રટ્ઠજ ર્હ દૃીર્ંર્ હ ઙ્મટ્ઠુજ ટ્ઠજજીઙ્ઘ હ્વઅ ંરીજી ર્હ્વઙ્ઘૈીજ. ્‌રી મ્ેહઙ્ઘીજટ્ઠિંર િીિીજીહંજ ંરી ૈહઙ્ઘૈદૃૈઙ્ઘેટ્ઠઙ્મ જીંટ્ઠીંજર્ ક ય્ીદ્બિટ્ઠહઅ, ટ્ઠહઙ્ઘ ંરી ઇીૈષ્ઠરજંજખ્ત ંરી ય્ીદ્બિટ્ઠહ હટ્ઠર્ૈંહ. ્‌રી ૫૮ દ્બીદ્બહ્વીજિર્ ક ંરી મ્ેહઙ્ઘીજટ્ઠિંર ટ્ઠિી ટ્ઠર્ૈહીંઙ્ઘ હ્વઅ ંરી ર્ય્દૃીહિદ્બીહંર્ ક ંરી ૈહઙ્ઘૈદૃૈઙ્ઘેટ્ઠઙ્મ જીંટ્ઠીંજ ર્કિ ીટ્ઠષ્ઠર જીજર્જૈહ, ુરૈઙ્મી ંરી દ્બીદ્બહ્વીજિર્ ક ંરી ઇીૈષ્ઠરજંટ્ઠખ્ત, ૩૯૭ ૈહ હેદ્બહ્વીિ (ટ્ઠર્હ્વેંર્ હી ર્કિ ીદૃીિઅ ૧૨૪,૫૦૫ ૈહરટ્ઠહ્વૈંટ્ઠહંજ) ટ્ઠિી ીઙ્મીષ્ઠીંઙ્ઘ હ્વઅ ેહૈદૃીજિટ્ઠઙ્મ જેકકટ્ઠિખ્તી ટ્ઠહઙ્ઘ હ્વટ્ઠઙ્મર્ઙ્મં, ર્કિ ંરી ીંદ્બિર્ ક કૈદૃી અીટ્ઠજિ. મ્અ ંરી ઙ્મટ્ઠુર્ ક સ્ટ્ઠષ્ઠિર ૧૯ંર, ૧૮૮૮, ુરૈષ્ઠર ષ્ઠટ્ઠદ્બી ૈહર્ંર્કષ્ઠિી ૈહ ૧૮૯૦, ંરી ઙ્ઘેટ્ઠિષ્ઠર્ૈંહર્ ક ંરી ઙ્મીખ્તૈજઙ્મટ્ઠૈંદૃી ીર્િૈઙ્ઘ ૈજ કૈદૃી અીટ્ઠજિ : -્‌રી જીંટ્ઠીંજદ્બટ્ઠહ’જ રૂીટ્ઠિ ર્મ્ર

૧૭.ર્દ્ગ ઈેર્િીટ્ઠહ ર્ુીિર્ ુેઙ્મઙ્ઘ ર્હુ ંરૈહાર્ ક ર્ખ્તૈહખ્ત ર્ં ુટ્ઠિ ર્કિ ુૈહહૈહખ્ત ૈંજ હીૈખ્તરર્હ્વેિ’જ ર્ષ્ઠર્ઙ્મહૈીજ, હ્વીષ્ઠટ્ઠેજી ર્ષ્ઠર્ઙ્મહૈટ્ઠઙ્મ ર્ષ્ઠદ્બદ્બીષ્ઠિી ૈજ ર્હુ ૈહ ંરી દ્બટ્ઠૈહ જેહ્વદ્ઘીષ્ઠંર્ હઙ્મઅ ર્ં ર્હદ્બૈહટ્ઠઙ્મ િીજિંૈષ્ઠર્ૈંહજ ટ્ઠહઙ્ઘ ખ્તિીટ્ઠીંિ હ્વીહીકઙ્મંજ ંરટ્ઠં ુીિી ઙ્ઘીિૈદૃીઙ્ઘ ૈહ ંરી ઙ્મટ્ઠજં ષ્ઠીહેંિઅ હ્વઅ ીટ્ઠષ્ઠર હટ્ઠર્ૈંહ કર્િદ્બ ંરી ીટષ્ઠઙ્મેજૈદૃી ર્ષ્ઠદ્બદ્બીષ્ઠિીર્ ક ૈંજ ર્ષ્ઠર્ઙ્મહૈીજ ર્હુ ઙ્મૈીર્ ીહ ર્ં ટ્ઠઙ્મઙ્મ, ૈહ ંરી કિીી ંટ્ઠિઙ્ઘૈહખ્ત જઅજીંદ્બ ુરૈષ્ઠર ૈજ ટ્ઠર્ઙ્ઘીંઙ્ઘ હ્વઅ ર્દ્બજં હટ્ઠર્ૈંહજ ૈહ ર્િર્િર્ૈંહ ર્ં ંરીૈિ ીહઙ્મૈખ્તરીંહદ્બીહં. ઉી રટ્ઠદૃી ંરેજ જીીહ ંરી ર્ષ્ઠર્ઙ્મહૈટ્ઠઙ્મ જઅજીંદ્બ કટ્ઠઙ્મઙ્મ, ટ્ઠહઙ્ઘ ખ્તર્િેજર્ ક કિીી હટ્ઠર્ૈંહજ જિૈહખ્ત ે ૈહ ૈંજ ઙ્મટ્ઠષ્ઠી. ્‌રૈજ ૈજ ંરી ુર્રઙ્મી રૈજર્િંઅર્ ક ંરી હીુર્ ુઙ્મિઙ્ઘ.’ -ઈ.ત્ન.ઁટ્ઠઅહી

૧૮.‘્‌રી જીષ્ઠિીંર્ ક ર્ઇદ્બટ્ઠહ જેષ્ઠષ્ઠીજજ ઙ્મટ્ઠઅ ૈહ ંરી ર્ઙ્મૈષ્ઠઅર્ ક જીટ્ઠટ્ઠિર્ૈંહ ટ્ઠહઙ્ઘ ઙ્ઘૈદૃૈર્જૈહ ્‌રી જીષ્ઠિીંર્ ક મ્િૈૈંજર જેષ્ઠષ્ઠીજજ ઙ્મૈીજ ૈહ ંરી કટ્ઠષ્ઠં ંરટ્ઠંર્ હી જેિીદ્બી ટ્ઠેંર્રિૈંઅ ુટ્ઠજ હીીઙ્ઘીઙ્ઘ ર્ં ાીી ંરી ીટ્ઠષ્ઠી, ર્ં ટ્ઠહ્વિૈંટ્ઠિીં હ્વીુંીીહ જંટ્ઠીં ટ્ઠહઙ્ઘ જંટ્ઠીં, ર્ં ેહૈીં ંરી ૈર્જઙ્મટ્ઠીંઙ્ઘ ખ્તર્િેજર્ ક ૐૈહઙ્ઘે, સ્ટ્ઠર્રદ્બીઙ્ઘટ્ઠહ, ટ્ઠહઙ્ઘ છર્હ્વિૈખ્તૈહટ્ઠઙ્મ ર્જષ્ઠૈીૈંીજ, ેહઙ્ઘીિર્ હી જંટ્ઠહઙ્ઘટ્ઠઙ્ઘિર્ ક ટ્ઠઙ્મઙ્મીખ્તૈટ્ઠહષ્ઠી ટ્ઠહઙ્ઘર્ હી ૈંીર્ ક ર્ષ્ઠદ્બર્દ્બહ ૈહીંિીજંજ. ્‌રી ંટ્ઠજા ુરૈષ્ઠર ટ્ઠ ઉીજીંહિ હટ્ઠર્ૈંહ રટ્ઠજ ેહઙ્ઘીિંટ્ઠાીહ ૈહ કટ્ઠિ ઈટ્ઠજં ૈજ જદ્બહ્વૈર્ૈંેજ ટ્ઠહઙ્ઘ કેઙ્મઙ્મર્ ક ટ્ઠર્હદ્બટ્ઠઙ્મૈીજ. ઉર્ર ટ્ઠિી ંરી ટ્ઠિંહીજિ ૈહ ંરી ઈદ્બૈિી ?ર્ ંહ ંરીર્ હી જૈઙ્ઘી ટ્ઠિી હીટ્ઠઙ્મિઅ કૈદૃી રેહઙ્ઘિીઙ્ઘ િૈહષ્ઠીજ ટ્ઠહઙ્ઘ ષ્ઠરૈીકજ ***ર્*ંહ ંરીર્ ંરીિ ટ્ઠિી ટ્ઠ કીુર્ કકૈષ્ઠીજિર્ ક ર્ય્દૃીહિદ્બીહં.’ - ન્ીી ઉટ્ઠહિીિ’જ ઁર્િીંષ્ઠીંઙ્ઘ ઁિૈહષ્ઠીજર્ ક ૈંહઙ્ઘૈટ્ઠ.

૧૯.‘ર્ઝ્રહજંટ્ઠહં ષ્ઠરટ્ઠહખ્તીજ...ંરી િીજંઙ્મીજજ ટ્ઠષ્ઠૈંદૃૈંઅર્ ક ંરી ટ્ઠખ્તી ટ્ઠહઙ્ઘ ૈંજ ષ્ઠીટ્ઠજીઙ્મીજજ ૈહર્હદૃટ્ઠર્ૈંહજ ટ્ઠિી ર્ષ્ઠહજંટ્ઠહંઙ્મઅ હ્વિૈહખ્તૈહખ્ત ટ્ઠર્હ્વેં. ્‌રી ઙ્ઘટ્ઠઅ રટ્ઠજ ટ્ઠજજીઙ્ઘ ુરીહ ંરી ઈટ્ઠજં ર્ષ્ઠેઙ્મઙ્ઘ ‘ર્હ્વુ ર્ઙ્મુ હ્વીર્કિી ંરી જર્ંદ્બિ ૈહ ટ્ઠૈંીહં ઙ્ઘીી ઙ્ઘૈજઙ્ઘટ્ઠૈહ.’ ્‌રી ઙ્મીર્ખ્તૈહજ જૈંઙ્મઙ્મ ંરેહઙ્ઘીિ હ્વઅ, હ્વેંર્ િૈીહંટ્ઠઙ્મ ર્જષ્ઠૈીંઅ ષ્ઠટ્ઠહ હીદૃીિ ર્ખ્ત હ્વટ્ઠષ્ઠા ીહૈંિીઙ્મઅ ર્ં ુરટ્ઠં ૈં ુટ્ઠજ. ર્‌-ર્દ્બિર્િુ ુૈઙ્મઙ્મ ર્હં હ્વી ટ્ઠજ અીજીંઙ્ઘિટ્ઠઅ, ટ્ઠહઙ્ઘ ંરી ૈહીંર્ષ્ઠિેજિીર્ ક ંરી દ્ગટ્ઠૈંદૃીજ જીંટ્ઠીંજ ુૈંર ંરી મ્િૈૈંજર ર્ય્દૃીહિદ્બીહં ષ્ઠટ્ઠહ હ્વી ર્હ ીટષ્ઠીર્ૈંહ ર્ં ંરી િેઙ્મી.’ -ન્ીી ઉટ્ઠહિીિ

૨૦.ઇીદ્બીઙ્ઘૈટ્ઠઙ્મ.

૨૧.્‌રી ર્ઝ્રર્ઙ્મહૈીજ ર્િીિ ર્કદ્બિ ંરિીી ીજઃ (૧) ્‌રી ઝ્રર્િેહ ર્ઝ્રર્ઙ્મહૈીજ, ુરૈષ્ઠર ટ્ઠિી ીહૈંિીઙ્મઅ ર્ષ્ઠહંર્િઙ્મઙ્મીઙ્ઘ હ્વઅ ંરી ર્રદ્બી ર્ખ્તદૃીહિદ્બીહં; (૨) ંર્રજી ર્જજીજજૈહખ્ત. ઇીિીજીહંટ્ઠૈંદૃી ૈંહજૈંર્ેંૈહજ, ૈહ ુરૈષ્ઠર ંરી ઝ્રર્િુહ રટ્ઠજ ર્હ ર્દ્બિી ંરટ્ઠહ ટ્ઠ દૃીર્ંર્ હ ઙ્મીખ્તૈજઙ્મટ્ઠર્ૈંહ, હ્વેં ંરી ર્રદ્બી ર્ખ્તદૃીહિદ્બીહં િીંટ્ઠૈહજ ંરી ર્ષ્ઠહંર્િઙ્મર્ ક ેહ્વઙ્મૈષ્ઠર્ કકૈષ્ઠીજિ; ટ્ઠહઙ્ઘ (૩) ંર્રજી ર્જજીજજૈહખ્ત ઇીજર્હજૈહ્વઙ્મી ર્ય્દૃીહિદ્બીહં, ૈહ ુરૈષ્ઠર ંરી ર્રદ્બી ર્ખ્તદૃીહિદ્બીહં રટ્ઠજ ર્હ ર્ષ્ઠહંર્િઙ્મર્ દૃીિ ટ્ઠહઅ ેહ્વઙ્મૈષ્ઠર્ કકૈષ્ઠીિ, ંર્રેખ્તર ંરી ઝ્રર્િુહ ટ્ઠર્ૈહંજ ંરી ર્ય્દૃીર્દ્બિિ ટ્ઠહઙ્ઘ જૈંઙ્મઙ્મ િીંટ્ઠૈહજ ટ્ઠ દૃીર્ંર્ હ ઙ્મીખ્તૈજઙ્મટ્ઠર્ૈંહ. ્‌રી ર્ંંટ્ઠઙ્મ ીટીહઙ્ઘૈેંિીર્ ક ંરી ર્દ્બંરીિ ર્ષ્ઠેહંઅ ૈહ ર્ષ્ઠદ્બદ્બીષ્ઠર્ૈંહ ુૈંર ંરી ર્ષ્ઠર્ઙ્મહૈીજ (ીટષ્ઠઙ્મેજૈદૃીર્ ક ૈંહઙ્ઘૈટ્ઠ) ટ્ઠર્દ્બેહંજ ર્ં ટ્ઠર્હ્વેં ૨ દ્બૈઙ્મર્ઙ્મૈહ જીંઙ્મિૈહખ્ત ટ્ઠહહેટ્ઠઙ્મઙ્મઅ, દ્બટ્ઠૈહઙ્મઅ ર્કિ દ્બૈઙ્મૈંટ્ઠિઅ ટ્ઠહઙ્ઘ હટ્ઠદૃટ્ઠઙ્મ ેિર્જીજ. -્‌રી જીંટ્ઠીંજદ્બટ્ઠહ’જ રૂીટ્ઠિ ર્મ્ર, ૧૮૯૬

૨૨.‘પળ્ડિતેન વિરુદ્ધઃ સન્‌ દૂરસ્થોડસ્મીતિ નાશ્વસેત્‌ ।

દીર્ધૌ બુદ્ધિમતો બાહૂ યાભ્યાં હિંસતિ હિંસિતઃ ।’

-મહાભારત, શાંતિપર્વ

૨૩.‘ન તત્તરેધસ્ય ન પીરમુત્તરેત્‌ ।

ન તદ્ધરેધત્‌ પુનરાહરેત્પરઃ ।।’

-શાંતિપર્વ

૨૪.‘ન ઉત્ખનેધસ્ય ન મૂલમુદ્ધરેત્‌ ।

હન્યાન્ન તં યસ્ય શિરો ન પાતયેત્‌ ।।’

-શાંતિપર્વ

૨૫.‘મુહૂર્તમપિ રાજેન્દ્ર તિન્દુકાલાતજ્જવલેત્‌ ।

ન તુષાગ્નિરિવાનર્ચિઘૂમતેય ચિર નરઃ ।।

-શાંતિપર્વ

૨૬.‘સુવર્ણપુષ્પિતાં પૃથ્વી ચિન્વન્તિ પુરુષાસ્ત્રયા : ।

શૂરશ્વ કૃતવિધશ્વ યશ્વ જાનાતિ સર્વતુમ્‌ ।।’