Saraswatichandra books and stories free download online pdf in Gujarati

સરસ્વતીચંદ્ર - ભાગ-4.1 - પ્રકરણ - 11

સરસ્વતીચંદ્ર

ભાગ : ૪ - ૧.૧૧

સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૧૧ : મલ્લમહાભવન

અથવા

રત્નનગરીની રાજ્યવેધશાળા

અને

મહાભારતનો અર્થવિસ્તાર

લૌકિકાનાં હિ સાધૂનામર્થ વાગનુવર્તતે ।

ઋષીળાં પુનરાધાનાં વાચમર્થોડનુધાવતિ ।। - ભવભૂતિઃ

રાણા ખાચરના સત્કારને અર્થે ભરેલી સભામાં થયેલી ચર્ચાએ મણિરાજના હ્ય્દયમાં અનેક વિચારો ઉડાડ્યા. પોતાના પિતાની દીર્ધદૃષ્ટિ ઉપર, સંયમ ઉપર અને રાજ્યનીતિ ઉપર એની દૃષ્ટિ જતી ત્યારે એ ઉત્સાહમાં આવતો. અન્ય રાજાઓના અપભ્રંશ જોતો ત્યારે એ નિરાશ થતો હતો. અંગ્રેજ અધિકારીઓમાં દુષ્ટ વર્ગની સત્તાનું પ્રાબલ્ય જોઈ એને ક્રોધ ઊપજતો. તેમાંના મૂર્ખ અને ઉન્મત ભાગની ચેષ્ટાઓ જોઈ હ્ય્દયમાં ગૌરવ આવતું. અન્ય દેશી રાજાઓની દુષ્ટતા જોઈ એના હ્ય્દયમાં શોક ઊભરાતો. તેમની મૂર્ખતા, પ્રમત્તતા અને ભયંકર અવ્યવસ્થાના ચિત્ર દૃષ્ટિ આગળ પ્રત્યક્ષ થતાં એનાં નેત્રમાંથી અશ્રુધારાઓ અપ્રતિહત ચાલતી. અંગ્રેજ અધિકારીઓમાંના સુજ્ઞ અને ઉદાત્ત વર્ગના આશ્રયનું પોતે આસ્વાદન કરેલું હતું તે સ્મરણમાં આવતાં આશાનાં કિરણ દૃષ્ટિમર્યાદા તળે સંતાયેલા કોઈ સૂર્યના બિમ્બમાંથી નીકળતાં લાગતાં. અંગ્રેજ સરકારની રાજ્યનીતિ જોઈ તેના મસ્તિષ્કમાં ઘડીક અવ્યવસ્થા થતી અને ઘડીક શાંતિ થતી. આવા ચારપાંચ દિવસ ગાળ્યા, અને તે પછી એક દિવસે મધ્યાહ્નવેળાએ આશા અને નિરાશા વચ્ચે દોલાયમાન થતો યુવાન રાજા મલ્લમહાભવનના કુરુક્ષેત્રભવન નામના ખંડમાં એક છેડેથી બીજા છેડા સુધી આવજાવ કરતો હતો.

આ મલ્લમહાભવનની મૂળ યોજના મલ્લરાજે કરી હતી. રાજ્યમાં ‘બાંધકામ’ અથવા ‘પબ્લિક વર્કસ્‌’ નાં ખાતાં આજ અંગ્રેજી પદ્ધતિથી ચાલતાં જોવામાં આવે છે. દેશ અને નગરની શોભા વધારવી અને સાર્વજનિક ઉપયોગમાં દ્રવ્યવ્યય કરવો એવા બે હેતુથી આજકાલ એ ખાતાનાં ધોરણ પ્રવર્તે છે. અંગ્રેજી રાજ્યમાં એ ઉભય હેતુ ધ્યાનમાં રખાય છે અને ઉપયોગ પ્રધાન વસ્તુ ગણાય છે અને શોભા ગૌણ ગણાય છે ત્યારે દેશી રાજ્યોમાં ગમે તે શોભા પ્રધાન ગણીને એક માર્ગે ઉદારતા રખાય છે અને ગમે તો પ્રધાન અને ગૌણ ઉભય ભેદને સરખા ગણી ઉભય વિષયમાં કૃપણતા રખાય છે એવો એક કાળે વિદ્યાચતુરનો અભિપ્રાય હતો. મલ્લરાજની સાથે આ વિષય ચર્ચતાં જે મહારાજે વિશેષ એ બતાવ્યું કે દેશી રાજ્યોની મોટી સંખ્યામાં તો આજકાલ એવું જ જોવામાં આવે છે કે રાજાઓ અને તેની જાતની સેવા કરનારાઓના નિવાસનાં અને ભોગનાં સ્થાનને જ શોભા આપવી અને અનેક રાણીઓ અને રાજપુત્રોના લગ્નાદિ પ્રસંગોમાં ને ભોગવિલાસમાં પ્રજાના દ્રવ્યનો નાશ કરવો એ કાર્ય જઆજકાલ પ્રધાન ગણાય છે, એને તેમાં પણ જતે દિવસે થોડા ખરચે થતાદેશી રીતના ભોગવિલાસને સ્થાને અંગ્રેજી ધમકતી પોલી શોભા, ટૂંકા આયુષ્યના પદાર્થો, અને તાત્પર્યને સ્થાને દેખાવ ઉપર પ્રીતિ- એ ત્રણ વસ્તુઓ હાલનાં વ્યયમાં અનેકધા વૃદ્ધિ કરશે. વૃદ્ધ આચારને વળગી રહેનારા વૃદ્ધ કે વિચારથી શૂન્ય યુવાન રાજપુત્રવર્ગ, પ્રજાનું સપત્નીકર્મ કરવામાં તત્પર અને રાજાઓનું અને રાજકુમારોનું અને રાજકુમારોનું રાજત્વ અને મનુષ્યત્વ ચૂસી લેવામાં સ્વાર્થ અને વિલાસ સમજનારી રાણીઓ અને રાજકુમારીઓ, અને એવાં એવાં અનેક ભયસ્થાન દેશી રાજાઓને શિર ઝઝૂમે છે અને સત્કાર્યને સ્થાને દુઃસ્થિતિનું દર્શન કરાવે છે તેનો આલેખ મલ્લરાજે વિદજ્યાચતુરને દર્શાવ્યો હતો. ભીષ્મપિતામહે શરશય્યા ઉપર સૂતાં સૂતાં ધર્મરાજને અનેક અનુભવથી ભરેલી રાજનીતિ શાન્તિપર્વમાં સમજાવી છે તેમ આ વૃદ્ધ મહારાજે આ દુઃસ્થિતિના સંબંધમાં પોતાના અનુભવ અને વર્તારા પોતાના વાનપ્રસ્થકાળે પોતાના યુવરાજ અને તેના પ્રધાન વિદાયચતુરને સમજાવ્યા હતા. જરાશંકર પણ એ કાર્યમાં એ મહારાજનું મંત્રીપણું કરતો હતો. એ મહારાજનું નામ અમર રાખવા કોઈ મોટું ભવન બાંધવાની યુવાન વર્ગમાંથી સૂચના એક દિવસ થતાં અને તેની સંમતિ મંગાતાં વૃદ્ધ મહારાજે સ્મિત કર્યું.

‘વિદ્યાચતુર ! નામ કોઈનું અમર રહેલું નથી અને રહેવાનું નથી. નામ અને રૂપ એ જ નશ્વરતાનાં સ્વરૂપ છે. પણ તમારી ઈચ્છાને કંઈક અનુકૂળ થવાય અને ભવિષ્યમાં જ્યાં સુધી આ રાજ્યમાં બુદ્ધિમાન નીતિમાન રાજાઓ રાજ્ય કરવા ઉત્પન્ન થાય ત્યાં સુધી તેમની બુદ્ધિને આપણા અનુભવનું કાંઈક અવલંબન મળે અને પ્રજા પાસેથી આ સિંહાસન પાસે આવેલું દ્રવ્ય પ્રજાને ફળે એવા વ્યયનો માર્ગ કાંઈ કાઢીશું.’

આ સૂચના પછી મલ્લરાજે રત્નનગરીની રાજ્યવેધશાળા નામના ભવનની કલ્પના કરી અને યુવરાજે તેનો આલેખ કરાવી તે પ્રમાણે કાર્યસિદ્ધિ કરાવી. વૃદ્ધ મહારાજની ઈચ્છા પ્રમાણે તેનું નામ રાજ્યવેધશાળા(એટલે રાજ્યરૂપ આકાશમાં ગમન કરનાર ગ્રહોની ગતિ આદિનું દર્શન કરવાની વેધશાળા) પાડ્યું, તેની સાથે જ યુવરાજની ઈચ્છાથી એનું નામ મલ્લમહાભવન પણ પાડ્યું અને ઉભય નામના લેખ એ ભવનના તોરણ ઉપર કોતરાવ્યા. આ તોરણદ્વારમાં પેસતાં એક વિશાળ અને સુંદર ઉદ્યાનમાં જવું પડતું. અનેક લતાગૃહો, કુંજવનો, તળાવો, વાવો, કૂવાઓ, કુંડો, બેઠકો, ઘટાઓ અને પશુપક્ષીનાં પંજરોનાં ચિત્ર જેવા સાજ વચ્ચે થઈને જતાં એ મહાભવન આવતું.

એ ભવનમાં વૃદ્ધ મહારાજે પોતાના અનુયાયી રાજાઓના ઉપદેશ માટે વિચિત્ર યોજનાઓ ઘડી કાઢી હતી. અલિન્દમાર્ગમાંથી૬ મુખદ્વારમાં પેસતાં તરત વિદુરભવન નામનો લાંબો ખંડ આવતો. એ ખંડની પાછળ બીજા પાંચ ખંડ હતા. એ પાંચ ખંડનાં નામ દુર્યોધનભવન, દુઃશાસનભવન, કર્ણભવન, દ્રોણભવન અને પિતામહભવન, એવાં હતાં. આ પાંચે ખંડની હાર કૌરવશાળા નામથી ઓળખાતી. તે પાંચેનાં દ્વાર કુરુક્ષેત્ર નામના એ બીજા લાંબા ખંડમાં પડતાં. એ ખંડની એક પાસ પાંડુભવન અને બીજી પાસ ધૃતરાષ્ટ્રભવન હતાં. કુરુક્ષેત્રની બીજી પાસ કૌરવશાળાની સામે પાંડવશાળા હતી ને તેનાં દ્વાર પણ કુરુક્ષેત્રમાં જ પડતાં. પાંડવશાળાના પાંચ ખંડ નામે ધર્મભવન, ભીમભવન, અર્જુનભવન, નકુલભવન અને સહદેવભવન એવાં હતાં. એ પાંચેની પાછળ પાંચાલીભવન નામનો લાંબો ખંડ હતો અને તેમાં તે પાંચેનાં દ્વાર પડતાં હતાં.

ચંદ્રકાંત અને વીરરાવનાં મર્મવેધક વાક્યોને વિદ્યાચતુર વિદુરભવનમાં ઉત્તર આપેલા હતા તેનાથી મણિરાજને તૃપ્તિ થઈ ન હતી અને મર્મવચન એના મર્મભાગને ગુપ્ત કળાથી કાપતાં હતાં. આ વેદનાના નિવારણને માટે આજે વિદ્યાચતુર તે બે જણને મલ્લમહાભવન જોવા બોલાવ્યા હતા અને એ ભવનના રહસ્યનું પ્રકટીકરણ કરી એટલાથી જ તેમને તૃપ્ત કરવા ને મણિરાજને શંકારહિત કરવા વિદ્યાચતુર કલ્વના કરી હતી. તે ઉભય ગૃહસ્થોના પક્ષપાતનું સ્થાન સરસ્વતીચંદ્ર રત્નનગરી આવ્યો હતો ત્યારે આ ભવનમાં આવી ગયો હતો અને નવા વિચાર લઈ ગયો હતો એ વાતથી એ ગૃહસ્થોને આ સ્થાનમાં આવવા આકર્ષણ થયું હતું. તેમની વાટ જોઈ યુવાન મણિરાજ કુરુક્ષેત્રમાં આતુરતાથી હેરાફેરા કરતો હતો.

થોડીવારમાં અતિથિમંડળને લઈ વિદ્યાચતુર ત્યાં આવ્યો. કુરુક્ષેત્રની વચ્ચે એકાસન અને અનેકાસન સામસામી હતાં તે ઉપરથી સૌ ગોઠવાયા. કેટલીક સાધારણ પૃચ્છા અને વાર્તા થયા પછી આ ભવન સંબંધે વાર્તા ચાલી. વિદ્યાચતુરે એનો ઈતિહાસ કહી બતાવ્યો. મલ્લરાજનું હ્ય્દય તેમાં જણાતાં વીરરાવને પણ તેના ઉપર પ્રીતિ ઊપજી.

‘કેવું ભવ્ય અંતઃકરણ ! ચંદ્રકાંત ! ર્ન્ર ટ્ઠં ર્ીિંઅર્ ક ૐૈજ ઙ્મટ્ઠીં ૐૈખ્તરહીજજ’જ રીટ્ઠિં ! ્‌રીિી’જ ર્જદ્બીંરૈહખ્ત જીંહિ ટ્ઠહઙ્ઘ દ્બટ્ઠખ્તહૈકૈષ્ઠટ્ઠર્ૈંહ ૈહ રૈજ દૃૈીુજ,ર્ ુઙ્ઘિજ ટ્ઠહઙ્ઘ ટ્ઠષ્ઠંજ !’ વીરરાવે હ્ય્દય ફુલાવીને ચંદ્રકાંત ભણી જોઈ કહ્યું.’

‘ેંહઙ્ઘૂેહ્વીંઙ્ઘઙ્મઅ ’ૈંજ ર્જ. છહઙ્ઘ અીં હ્વેં ટ્ઠ કીુ ઙ્ઘટ્ઠઅજ હ્વટ્ઠષ્ઠા, ૈહ ંરૈજ દૃીિઅ હ્વેૈઙ્મઙ્ઘૈહખ્ત ર્એ ટ્ઠહ્વેજીઙ્ઘ રૈજ કીઙ્મર્ઙ્મુજ.’ ચંદ્રકાન્ત બોલ્યો.

વીરરાવ - ‘છી છી છી છી ! ચંદ્રકાંત ! તમે કંઈ સમજ્યા જ નથી. આખી રાત્રિના આખા આકાશમાં ચંદ્ર વૃદ્ધિક્ષય પામતો એકલો એક ફરે છે તેથી જગત ઊંઘતું મટતું નથી અને અંધકાર સમસ્ત નાશ પામતો નથી. મલ્લમહારાજની પોતાની જ નિરાશાનું કારણ જુઓ ! તમારા દેશના હોલો પેઠે છાપરા ઉપર બોલતાબોલતા તેઓ થાકી ગયા અને માત્ર એક જ બોલ બોલ્યા કે ‘એકલો શું કરું ? એકલો શું કરું ?’

પિતાની સ્તુતિથી તૃપ્ત થતું મણિરાજનું હ્ય્દય આ નિરાશાનું ચિત્ર જોઈ ખિન્ન થયું તેના હ્ય્દયનો અનુભવી પ્રધાન એ ચેતી ગયો અને ખેદદશાને વ્યગ્ર કરવા બીજી કથા કરવા લાગ્યો :

‘વીરરાવ ! આ મહાભવનનો ઈતિહાસ તમે સાંભળ્યો. હવે ઊઠો અને તેના મર્મભાગ જુઓ અને સમજો.’

સૌ ઊઠ્યા. આગળ મણિરાજ અને વિદ્યાચતુર અને પાછળ અન્ય મંડળ ચાલ્યું. કુરુક્ષેત્રની એક પાસ પાંડુભવન હતું તેમાં સૌ પેઠા.

એ ભવનમાં પેસતાં સામે પાંડુરાજની અને એની આસપાસ તેની બે રાણીઓની આરસની પ્રતિમાઓ હતી. પાંડુમૂર્તિના સિંહાસનની આગલી પાસ સુવર્ણલેખ હતોઃ

‘આપત્કાળે રાજાઓ રાજયોગ શાથી પામે છે ? પ્રથમ રાજ્ય ધરાવનાર દેહ જોઈએ જેનાથી રાજવંશ વૃદ્ધિ પામે. આ પ્રત્યક્ષ દેહવાળો દેહી ધૃતરાષ્ટ્ર અંધ છે અને તેનો નાનો ભાઈ શૌર્યાદિક્ષાત્રકલાસંપન્ન રાજત્વ ગુણ છે તે દેખતો છે, સમર્થ છે, અને નાનો ભાઈ છતાં તે જ રાજ્યનો યોગ પામે છે. રાજ્યયોગકાળે પરાક્રમઅંગ તે આ જ પાંડુરાજા છે અને રાજત્વની વંશવૃદ્ધિ એના જ વંશમાં છે. મલ્લરાજના અનુયાયી રાજ્યાધિપો એ રાજાનું સત્ત્વ સાચવશે તો નશ્વર સંસારમાં તેમનું રાજત્વ જીણોદ્ધાર પામશે. રાજયયોગનો અધિકારી ધૃતરાષ્ટ્ર નથી પણ પાંડુ છે એ વાત નિત્યસિદ્ધ છે.’

એક પાસની ભીંત ઉપર મણિરાજે કોતરાવેલો અંગ્રેજી લેખ હતો :

‘જીૈિૈંર્ ક છષ્ઠૂેૈજૈર્ૈંહ ટ્ઠહઙ્ઘ ય્ર્િુંર ! ્‌ર્રે ુીહં ર્હ્વહિ ર્ં ટ્ઠષ્ઠૂેૈિી ટ્ઠહઙ્ઘ ર્ં ખ્તર્િુ ટ્ઠહઙ્ઘ ર્હં ર્ં ીહર્દ્ઘઅ. ્‌ર્રે ુીહં ર્હ્વહિ ર્કિ ડ્ઢેૈંીજ ટ્ઠહઙ્ઘ ર્હં ર્કિ ઇૈખ્તરંજ ! છંીંદ્બં ર્હં ર્ં િીજં કર્િદ્બ ડ્ઢેૈંીજ ટ્ઠહઙ્ઘ ીહર્દ્ઘઅ ટ્ઠહઅ ઇૈખ્તરંજ. ર્ઁુીિ ૈજ ંરી જુીીં ષ્ઠરટ્ઠદ્બિીિ હ્વઅ ંરઅ જૈઙ્ઘી, ટ્ઠહઙ્ઘ ટ્ઠુકેઙ્મ ુૈઙ્મઙ્મ હ્વી ંરી ર્દ્બદ્બીહં ંરટ્ઠં ુૈઙ્મઙ્મ ીંદ્બ ંરીી ર્ં રીિ ીદ્બહ્વટ્ઠિહષ્ઠીજ. ર્હ્લિ, હ્વીુટ્ઠિી ૈક ુટ્ઠિૈહખ્ત ષ્ઠટ્ઠહ ટ્ઠદૃટ્ઠૈઙ્મ ૈં ટ્ઠખ્તટ્ઠૈહજં ંરી કટ્ઠિૈઙ્મંઅ, ંરી ર્દ્બદ્બીહંર્ ક ંરઅ હ્લિેૈૈંહર્ ક રીિ ષ્ઠરટ્ઠદ્બિજ ુૈઙ્મઙ્મ ટ્ઠઙ્મર્જ હ્વી ંરી ર્દ્બદ્બીહંર્ ક ંરઅ ડ્ઢીટ્ઠંર ! ય્િીટ્ઠં જૈિૈંર્ ક ર્ડ્ઢદ્બૈહટ્ઠૈંહખ્ત ય્ર્િુંર ! ્‌રઅ ર્દ્બદ્બીહંર્ ક હ્લિેૈર્ૈંહર્ ક ર્ઁુીિ ુૈઙ્મઙ્મ દ્બીટ્ઠહ ંરી ર્દ્બદ્બીહંર્ ક ંરઅ ઙ્ઘૈજટ્ઠીટ્ઠિહષ્ઠી ! ર્જી ઙ્ઘૈજટ્ઠીટ્ઠિીઙ્ઘ દ્ભૈહખ્ત ઁટ્ઠહઙ્ઘે ંરી ર્દ્બદ્બીહં રી િેજરીઙ્ઘ ૈહર્ં ંરી ટ્ઠદ્બિજર્ ક કટ્ઠૈિ સ્ટ્ઠઙ્ઘિૈ !’

સામી ભીંતે ટૂંકો લેખ હતો : ‘રાજાઓને ભોગ નથી. ધર્મ છે. ભોગવિલાસનો પ્રથમ ચમત્કાર પાંડુરાજાએ યમની તરવારમાં દીઠો. રત્નનગરીના રાજ્યાધિપો ! આ કથા ભૂલશો મા.’

વીરરાવ સર્વ વાંચી એક પાસ ઊભો. ‘શું આ વાર્તામાં આવું રૂપક છે ? આ ઉપદેશ પાળનાર રાજા મેં હજી સુધી દીઠો નથી. જો રત્નનગરીમાં એ નિયમ પળાતો હોય તો વીરરાવ એક જણની પાસે પોતાના ઉદ્‌ગાર પાછો ખેંચી લેવા બંધાયેલો છે.’

મણિરાજ - ‘વીરરાવ ! આપણે આ ભવન જોવા આવ્યા છીએ. હું રંક બાળક એ ભવનના મહાન ઉચ્ચગ્રાહને પામ્યો છું કે નહીં તે જોવા નથી આવ્યા. અમારા ઉચ્ચગ્રાહના ઉચ્ચાર જેટલા મારા આચાર છે એવું માનશો મા. મને બાકી એટલું અભિમાન છે કે વૃદ્ધ મહારાજ એ આચારની સીમાને પહોંચ્યા હતા. વળી આ મારે નામે લખાયેલા ઉદ્‌ગારમાં જીવ મૂકનાર મારા ગુરુ પ્રધાનજી છે એટલે એ ઉદ્‌ગારની શક્તિ પણ મારી સમજશો મા.’

વીરરાવ - ‘જે વિનય મારા વંશને દુર્લભ છે તે આપનામાં પળે પળે દેખું છું. રાજકુળમાં જન્મ પામ્યાનો મહિમાં હું આજ પ્રથમ પ્રત્યક્ષ કરું છું.’

મણિરાજ - ‘હું વિનયવાક્ય બોલતો નથી, સત્ય બોલું છું.’

વીરરાવ - ‘આપ આપના હ્ય્દયમાં જે સત્ય માનો છો તે જ બોલો છો. આપનો વિનય હ્ય્દયનો છે, કેવળ વાણીનો જ નથી.’

ચંદ્રકાંત- ‘મહારાજ ! રાજ્યયોગનું અંગ પાંડુરાજાને ગણો છો તેવા યોગની અશક્તિને આ કાળે આમાંથી દેશી રાજાઓને શો ઉપદેશ લેવો ?’

મણિરાજ - ‘વૃદ્ધ મહારાજના ઉપદેશમાત્રના આધાન પરધાનજી હતા. આપના પ્રશ્નનો ઉત્તર પેલા ગ્રંથમાંથી મળશે. એ ગ્રંથમાં પ્રધાનજી એ વૃદ્ધ મહારાજના વિચાર લખેલા છે.’

મલ્લમહાભવનનો મંત્રી એક ગ્રંથ એક ટેબલ પરથી લાવ્યો અને તે ઉઘાડી એક ભાગ ચંદ્રકાંતને આપ્યો. તેમાં વિદ્યાચતુરના હાથનો લેખ હતોઃ ‘રાજ્ય એટલે પૃથ્વી એવું મલ્લમહારાજ સમજતા ન હતા. તેમની ઉદારબુદ્ધિમાં પૃથ્વી તૃણતુલ્ય હતી. રાજ્ય એટલે રાજત્વ અથવા રાજગુણોનો સમુદાય એવી તેમની બુદ્ધિ હતી. જેમ પૃથ્વી ઉપર એકલા જણને બળે તૃણ પોતાના કાળે ઊગે છે તેમ પૃથ્વી ઉપર એકલા રાજત્વને બળે રાજસત્તા યોગ્ય ઋતુમાં ઊગે છે. એ સત્તાને લોક રાજ્ય કહે છે, પણ સત્ય જોતાં રાજત્વ સામાન્ય મનુષ્યો કરતાં રાજાઓમાં વિશેષ છે અને રાજ શબ્દ ઉપરથી થયેલું રાજત્વ, તે જ રાજ્યનો અર્થ છે. પૃથ્વી તો થયેલ અને થનાર રાજાઓની ધર્મશાળા છે, ક્ષેત્ર છે. રાજત્વ તે ધર્મશાળામાં નવીનવી પ્રજાઓને ભરે છે. રાજત્વ તે ક્ષેત્રમાં સત્તાનો ફાલ ભરે છે. મોટા ક્ષેત્રમાં પાક ઓછો થાય અને નાનમાં ઘણો થાય. તેમ પૃથવીનો વિસ્તાર ઓછો હોય એવા નાના પ્રદેશમાં મોટા પ્રદેશ કરતાં વધારે ફળ ભરનાર રાજત્વ વધારવું તે પણ રાજ્ય વધારવા જેવું જ છે. અંગ્રેજી સામ્રાજ્યનાં અંશભૂત દેશી સંસ્થાનોમાં આમ રાજત્વ વધે તો તે પણ રાજ્યયોગની વૃદ્ધિ છે. માંડલિક રાજાઓની આ વૃદ્ધિ ચક્રવર્તીને લાભકારક છે, અને આવી રાજ્યવૃદ્ધિ કરવામાં દેશી રાજાઓ નહીં ફાવે તો તે દોષ ચક્રવર્તીનો સમજવો નહીં, પણ રાજાઓ ઉપર માદ્રીએ ઉપજાવેલા મોહનું જ તે કાર્ય સમજવું.’

ચંદ્રકાંત આ ઉત્તરથી સજડ થઈ ગયો. વીરરાવનો ઉન્માદ શિથિલ થઈ ગયો. ઉભય ગ-હસ્થો જિજ્ઞાસાના જ સેવક થઈ ગયા.

ચંદ્રકાંત - ‘આવાં પુસ્તકો કેટલાં છે ને તેનો શો ઉપયોગ થાય છે ?’

વિરરાવ - ‘આ જમણા ખૂણામાં મોટું આસન શા ઉપયોગમાં આવે છે ?’

વિદ્યાચતુર - ‘પ્રત્યેક ભવનમાં આવાં પાંચ પુસ્તકો હોય છે, એક પુસ્તકમાં વૃદ્ધ મહારાજની સૂચનાઓ સ્મરણમાં આણી હું લેખ લખું છું. બીજા પુસ્તકમાં આયુષ્યમાન મહારાજ પોતાના વિચાર, અનુભવ અને વિદ્યા વધે છે તેમ તેમ પોતાના ભાવિ કાળના અને અનુયાયીઓના ઉપયોગને માટે, પ્રસંગેપ્રસંગે લેખ લખે છે. ત્રીજું પુસ્તક કોરું છે તે ભરવાનું તર્નનગરીના ભાવી રાજાએ, ચોથું પ્રધાનોએ પોતાના અનુભવ લખવા માટે અને પાંચમામાં આ ભવનનો સાક્ષર મંત્રી આ ચારે પાસની પુસ્તકશાળામાંના પુસ્તકોમાંથી ઉતારા, સૂચન વગેરે મહારાજશ્રીના ઉપયોગને માટે સંક્ષેપમાં લખે છે. આ જમણા ખૂણામાં મહારાજશ્રી માટે વિચારણાસન છે. આ મહાભવનના પ્રત્યેક ભવનમાં જ આ મંત્રી આવાં પુસ્તક અને આવાં આસન છે. પાંડુભવનમાં પુસ્તકો આ ભવનના જ વિષયને સંબંધે છે. આ પુસ્તકોમાં આ ભવનના જ સૂચવોલા વિષય વિચારાય, લખાય છે. વિચારણાસન ઉપર દિવસમાં અમુક કાળે બેસવું, આ ગ્રંથો અને લેખો વિચારવા અને વધારવા, રાજ્યમાં ઊઠતા પ્રસંગો આ ભવનના વિશષયને લગતા હોય તો તે આ ભવનના જ લેખોને વશ રહી તેના જ સાધનથી વિચાર અને આચારના માર્ગ શોધવા, અને આ ભવનના લેખોની આજ્ઞાઓ પોતાથી અને પોતાના સેવકોથી કેટલી પળે છે અને કેટલી નથી પતી તેના સૂક્ષ્મ વિચાર કરી આત્મપરીક્ષામાં જાગ્રત રહેવું-એટલું કામ આ વિચારણાસન ઉપર અઠવાડિયામાં યોજેલે સમયે બેસી મહારાજ સ્થિર મનથી કરે છે. આ મહાભવનના પ્રત્યેક ભવનનો આમ વારો આવે છે.’

ચંદ્રકાંત અને વીરરાવ અન્યોન્યના સામું જોઈ રહ્યા. અંતે કુંતીની મૂર્તિ નીચેનો લેખ વાંચવા લાગ્યા :‘ધૈર્ય અને ક્ષમાની મૂર્તિ ! મહત્‌ દુઃખોમાં પુત્રોએ યુગના યુગ કાઢ્યા તે કાળે તેં ધૈર્ય કે ક્ષમા ખોઈ નથી. રાજ્યકાર્યને સિદ્ધ કરવા, તારા પાંચ પુત્રોને પરિપાકદશામાં આણવા, અસ્તમાંથી ઉદય જોવા, જે ધર્મતપની આવશ્યકતા છે તે તેં તપેલું છે. તારા વિના કોઈ રાજ્યમાં પાંડવોનો જન્મ નથી, ઉદય નથી, સિદ્ધિ નથી.’

આ ખંડમાંથી સર્વ બહાર નીકળ્યા અને જોડેના ખંડમાં ગયા. જતાં જતાં વિદ્યાચતુર બોલ્યોં ‘પાંડુભવન રાજ્યયોગનું સાધન છે. બાકીનાં ભવન રાજ્યક્ષેત્રમાનાં છે. રાજ્યના યોગક્ષેમની એ વ્યવસ્થા છે. અલભ્યનો લાભ તે યોગ-લબ્ધનું પાલન તે ક્ષેમઃ અલભ્યલાભી યોગઃ સ્યાત્‌ ક્ષેમો લબ્ધસ્ય પાલનમ્‌ । પાંડુરાજા વિના રાજ્યયોગ નથી, પાંડવકૌરવાદિની યોગ્ય સંસ્થા વિના રાજ્યક્ષેમ નથી. એ ક્ષેમને માટે શુદ્ધ રાજત્વના ક્ષેત્રમાં દેવોના પ્રસાદથી ઉત્પન્ન થયેલા ગુણરૂપ પાંડવો છે તેનાં આ પાંચ ભવન આ પાસ છે. સ્થૂળ અંધ નૃપદેહરૂપ ધૃતરાષ્ટ્રથી જન્મેલા રાજતંત્રરૂપ રાજ્યકાર્યરૂપ કૌરવો અને તેના સહાયકોનાં ભવન પાંડવભવનોની સામે છે. રાજ્યક્ષેમના દેહમાં જ્ઞાનેન્દ્રિયના સમૂહને ધરનાર ઉત્તમાંગ-મસ્તકરૂપ આ પાંડવભવનો છે અને કર્મેન્દ્રિયના સૂહ બાકીના દેહરૂપ આ બાકીનાં ભવન છે. કર્મેન્દ્રિયો ઉપર બળ વાપરવાના અધિકારી જ્ઞાનેન્દ્રિયો જેવા રાજ્યાવયવોમાં જયેષ્ઠ અને શ્રેષ્ઠ જે ધર્મ તે ધર્મનું આ ધર્મભવન પાંડુભવનની જોડે જ ચરેલું છે.’

ધર્મભવનમાં યુધિષ્ઠિરની પ્રતિમા પાસે સૌ આવી ઊભા. એટલામાં વિદ્યાચતુરે આટલું દિગદર્શન કરાવી દીધું.

યુધિષ્ઠિરની ગંભીર મૂર્તિના ચરણ નીચેની આરસની તકતીમાં સુવર્ણલેખ હતો :

‘ગૃહસંસારથી આરંભી રાજ્યસંસારના શિખર ઉપર ચડતાં મલ્લરાજને એક જ પદાર્થમાંથી સ્વસ્થતા જડે છે. તે પદાર્થ તે ધર્મ. આજકાલ શૈવ, વૈષ્ણવ, ખ્રિસ્તી, મુસલમાન, આદિ મતમતાંતરવાચક શબ્દોમાં જણતા મમતામૂલક ધર્મ સાથે ધર્મરાજના ધર્મને લેવાદેવા નથી. સર્વ પ્રજાઓને, સર્વ દેશમાં, સર્વ યુગમાં, સામાન્ય પૂજનીય ધર્મ ધર્મરાજનો ધર્મ છે. રાજયોગ સિદ્ધ કરી રાજક્ષેમની વાસના રાખનાર આર્ય પાંડુ મહારાજે જયેષ્ઠ પુત્રને સ્થાને ધર્મને માગ્યો છે અને મલ્લ પણ એ જ માગે છે. દ્રોપદીવસ્ત્રહરણકાળે સર્વ પાંડવો આત્મસ્થ પ્રત્યક્ષ સ્થૂળાદિ બળ નિવારી દેખીતા અતિયોગ્ય ક્રોધવૈરાદિ વિકારોને સંયમી, માત્ર જયેષઠબંધુ ધર્મરાજની આજ્ઞાને વશ રહી, સર્વ અન્ય પદાર્થના ત્યાગી થયા. મલ્લ પણ પોતાના રાજ્યમાં, દેહમાં અને વંશમાં એ જ પરિણામ ઈચ્છે છે ! એ ધર્મનું સ્વરૂપ જાણવું હોય તે વ્યાસમુનિના અક્ષરતીર્થ કાવ્યમાં સ્નાન કરી પવિત્ર થાય. ધર્મ જ જીવતે દેહે સ્વર્ગ પામે છે. ધર્મ જ જાગે છે. રાજ્યભારમાં સ્વસ્થનિદ્રા પણ ધર્મને જ છે. અધર્મની શય્યામાં સૂનારને કાંટા જ છે.’

પ્રતિમા નીચેના સ્તંભની આગલી પાસ આ લેખ હતો. બીજી બે પાસ મહાભારતમાંથી શ્લોક હતા.

એક પાસલખ્યું હતું ;‘વાંચનાર ! પાંડુરાજાએ કુંતી પાસે ધર્મરૂપ યમદેવનું આવાહન કરાવી ધર્મરૂપ જયેષ્ઠ પુત્ર પ્રથમ માગ્યો તે શું કહીને ?’

અધૈવ ત્વં વરારોહે પ્રયતસ્ય યથાવિધિ ।

ધર્મમાવાહય શુભે સ હિ લોકેષુ પુળ્યભાક્‌ ।।૧ ।।

અધર્મેળ ન નો ધર્મં સંયુજ્યેત કથાન ।

લોકશ્વાયં વરારોહે ધર્મોડયમિતિ મન્યતે ।।૨ ।।

ધાર્મિકશ્વ કુરુળાં ચ ભવિષ્યતિ ન સંશયઃ ।

ધર્મેળ ચાપિ દત્તસ્ય નાધર્મે રંસ્યતે મનઃ ।।૩ ।।

તસ્માદ્ધર્મં પૃરસ્કૃત્ય નિયતા ત્વં શુચિસ્મિતે ।

ઉપચારભિચારાભ્યાં ધર્મમાવાહયસ્વ વૈ ।। ૪ ।।

બીજી પાસ લખ્યું હતું :

‘પાંડવોમાં જયરૂપ અર્જુન પોતે ધર્મની જ આજ્ઞામાં છે, ધર્મના બળથી જ જયની શા રાખે છે અને ધર્મમાં જ શ્રદ્ધા રાખે છે. તે શું કહે છે ? ધર્મરાજને પોતાને શત્રુબળથી અવસન્ન જોઈ અર્જુન ધર્મને ધર્મનુ બળ દર્શાવી સ્તવે છે :

પ્રજ્ઞાડભ્યધિકાન્‌ શૂરાન્‌ ગુળયુત્કાન્‌ બહુનપિ ।

જયન્ત્યલ્પતરા યેન તંત્રિબોધ વિશામ્પતે ।। ૧ ।।

તત્ર તે કારળં રાજન્‌ પ્રવક્ષ્યામ્યનસૂયવે ।

નારદસ્તમૃષિવેદ ભીષ્મદ્રોળોં ચ પાળ્ડવ ।। ૨ ।।

એવમેવાર્થમાશ્રિત્ય યુદ્ધે દેવાસુરેડબ્રવીત્‌ ।

પિતામહઃ કિલ પુરા મહેદ્રાદીન્‌ દિવૌકસઃ ।।૩ ।।

ન તથા બલવીર્યાભ્યાં જયન્તિ વિંજિગીષવઃ ।

યથા સત્યનનૃશંસાભ્યાં ધર્મેળૌકેન ચાન્ધ ।। ૪ ।।

જ્ઞાત્વા ધર્મમધર્મં ચ લોભં ચોધમમાસ્થિતાઃ ।

યુદ્ધદ્વમનહંકારા યતો ધર્મસ્તતો જયઃ ।।૫ ।। - ભીષ્મપર્વ

ભવનમંત્રીએ પ્રધાનના પુસ્તકમાંથી એક પાનું ઉઘાડી બતાવ્યું. વીરરાવે મોટેથી વાંચ્યું :

‘્‌રી રૈખ્તરીજં જીહજીર્ ક ઙ્ઘેંઅ ટ્ઠહઙ્ઘ ેહકઙ્મૈહષ્ઠરૈહખ્તર્ હ્વીઙ્ઘૈીહષ્ઠી ર્ં ંરી ૐૈખ્તરીજં ઁિૈહષ્ઠૈઙ્મીજર્ ક ંરી ઈીંહિટ્ઠઙ્મ ર્ઝ્રઙ્ઘીર્ ક ર્સ્ટ્ઠિઙ્મૈંઅ ુરૈષ્ઠર ષ્ઠટ્ઠહ ૈઙ્મઙ્મેદ્બૈહી ંરી ર્જીેઙ્મર્ ક ંરી રેદ્બહ્વઙ્મીજં ટ્ઠહઙ્ઘ ંરી રૈખ્તરીજં ર્કિ ંરી ુીટ્ઠઙ્મર્ ક ંરીર્ ુઙ્મિઙ્ઘ - ંરીજી રટ્ઠદૃી ંરી કૈજિં િૈખ્તરંજ ર્ં ર્ષ્ઠદ્બદ્બટ્ઠહઙ્ઘ ટ્ઠહઙ્ઘ ર્ષ્ઠહંર્િઙ્મ ૈંહીંઙ્મઙ્મૈખ્તીહષ્ઠી, ર્ઁુીિ, ટ્ઠહઙ્ઘ છઙ્મઙ્મ ! ર્જી જટ્ઠહખ્ત ંરી ૈંહઙ્ઘૈટ્ઠહ જીટ્ઠખ્તટ્ઠ ટ્ઠહઙ્ઘ મ્ટ્ઠઙ્ઘિ, ટ્ઠહઙ્ઘ ઙ્મેષ્ઠાઅ ૈજ ંરી હટ્ઠર્ૈંહ ુરીિી ૐી ુૈઙ્મઙ્મ હ્વીર્ હ્વીઅીઙ્ઘ.’

વીરરાવ - ‘આ બધા માનસિક મંત્રમાં રાજકીય વિષય શો છે ?’

વિદ્યાચતુર - ‘આ યુધિષ્ઠિરભવનમાં ધર્મરાજાની મૂર્તિ પાછળ તમે દ્વાર જુઓ છો. તેમાં થઈને પાછળ પાંચાલીભવનમાં જવાય છે. પાંચાલી તે પ્રજાદેવી. તેના પતિઓ એટલે પાલકો પાંચ પાંડવો છે. એનું પાલન કરનાર પતિઓમાં જ્યેષ્ઠ ધર્મરાજા છે. જેને તમે ધર્મનો માનસિક મંત્ર મહો છો તે ધર્મરાજાને મન પાંચાલી કરતાં વધારે પ્રિય છે. તે મૂર્તિના ચરણ નીચેના લેખથી તમે જુઓ છો. પાંડુભવનમાં તમે એક વિચારણાસન જોયું તેને ઠેકાણે આ ભવનમાં ત્રણ ખૂણામાં ત્રણ વિચારણાસન છે અને ચોથામાં પુસ્તકો છે. એક વિચારણાસન ઉપર બેસી ધર્મરાજા ઉપર દૃષ્ટિ કરી મહારાજ માનસિક ધર્મના વિચાર તેમ આચારની રાજ્યસંબંધમાં વિચારણા કરે છે. આ રાજ્ય અને પરરાજ્ય વચ્ચે, પોતાના જીવનને માટે અને પોતાના કુટુંબને માટેના ધર્મવિચાર એ જ આસનમાં થાય છે. ત્યાર પછીના ખૂણામાં બીજું વિચારણાસન છે ત્યાં બેસી મહારાજ રાજસેવકોને ધર્મ શોધે છે, રચે છે અને પોષે છે. મહારાજ યુધિષ્ઠિર વ્યૂહરચનામાં કુશળ હતા. સૈનિક (સ્ૈઙ્મૈંટ્ઠિઅ) તેમ સભ્ય (ઝ્રૈદૃૈઙ્મ) રાજસેવકમાત્રની વ્યૂહરચના સંબંધની આજ્ઞાઓ આ જ આસનની વિચારણામાંથી જન્મે છે, સર્વ સેવકોના ધર્મ અને તેમની સ્વધર્મ નિયંત્રણા -(ડ્ઢૈજષ્ઠૈઙ્મૈહી) ના રશ્મિઓને (સ્ૈઙ્મૈંટ્ઠિઅિીૈહજ લગામોને) આ સ્થાનમાં જ યમરાજના જેવી ઉગ્ર દૃષ્ટિથી મહારાજ ખેંચી રાખે છે અને રાજ્યધર્મના અશ્વ જેવા સેવકોનું પાલનનિયમન કરે છે. ત્યાર પછીના ખૂણામાં ત્રીજું વિચારણાસન જુઓ છો ત્યાં બેસી મહારાજ પ્રજામાં રહી પ્રજાશત્રુ જેવા થતા અપરાધીઓના અને પરસ્પર બંધુત્વ ભૂલી વિગ્રહમાં પડતા વાદીપ્રતિવાદીઓના ધર્મ શોધે છે, રચે છે, અને એ રચના પ્રમાણે તીવ્ર ન્યાય થાય છે કે નહીં તે તોળે છે અને તે તુલના પ્રમાણે ન્યાય આજ્ઞાઓ કરી પ્રજાને સ્વસ્થ કરે છે. પ્રત્યેક આસન ઉપર વિચાર કરી પાંચાલીભવનમાં મહારાજ જાય છે, એ પ્રિયતમા મહારાજના આ પ્રયત્નથી પ્રસન્ન થશે કે નહીં અને થઈ કે નહીં તે વાત મહારાજ આતુરતાથી જાણી લે અને એ પ્રિયતમાના પ્રેમાસ્પદ થાય એ લોભ ધર્મરાજની અને પાંચાલીની દૃષ્ટિના પ્રસાદમાંથી મહારાજના સાત્ત્વિક અંતઃકરણમાં પ્રસરે એટલા માટે વૃદ્ધ મહારાજે કરેલી યોજના આ ભવનમાં તમે પ્રત્યક્ષ કરો છો.’

વીરરાવ -‘ૐટ્ઠઅ ૈજ ંરી દ્બટ્ઠહ ુર્ર ર્ષ્ઠદ્બીજ ર્ં ંરૈજ ર્હહ્વઙ્મઅ -ર્ષ્ઠહષ્ઠીૈદૃીઙ્ઘ રટ્ઠઙ્મઙ્મ ટ્ઠહઙ્ઘ ર્હ્વુજ ૈહ ઙ્ઘીી રેદ્બૈઙ્મૈંઅ ર્ં ંરી રૈખ્તર ટ્ઠહઙ્ઘ જટ્ઠષ્ઠિીઙ્ઘ ંર્રેખ્તરંજ ૈં કૈઙ્મઙ્મજર્ હી ુૈંર ! છ ંર્રેજટ્ઠહઙ્ઘ હ્વઙ્મીજજૈહખ્તજ કર્િદ્બ ંરૈજ ર્ર્િ રીટ્ઠિંર્ ક દ્બૈહી કર્ઙ્મુ ર્ુંટ્ઠઙ્ઘિજ ર્એિ ૐૈખ્તરહીજજ ટ્ઠજ ૈં ુૈંહીજજ ંરૈજ જીંહિ ટ્ઠહઙ્ઘ ર્રઙ્મઅ ૈઙ્ઘીટ્ઠઙ્મ ટ્ઠહઙ્ઘ ૈંજ કેઙ્મઙ્મીજં, ષ્ઠઙ્મીટ્ઠિીજં ીટિીજર્જૈહ.’

વીરરાવે મણિરાજના હાથને બળથી દાબ્યો.

ચંદ્રકાંત વીરરાવના કાનમાં બોલ્યો : ‘સ્ૈહઙ્ઘ ર્એ, ર્એ ટ્ઠિી િંીટ્ઠૈંહખ્ત ટ્ઠ િૈહષ્ઠી ઙ્મૈાી ટ્ઠ િૈદૃટ્ઠીં દ્બટ્ઠહ ૂેૈીં દ્બટ્ઠહહીઙ્મિીજજઙ્મઅ !’

વીરરાવે પણ કાનમાં જ વાત કરી : ‘ડ્ઢટ્ઠદ્બહ ર્એિ ીૈંૂેીંીં ુરીિી ૈં જૈદ્બઙ્મઅ ખ્તૈદૃી ટ્ઠ ષ્ઠઙ્મીટ્ઠિ ર્કદ્બિ ર્ં દ્બઅ ટ્ઠઙ્ઘદ્બૈટ્ઠિર્ૈંહ ! ૈંજ ર્હં ટ્ઠ િૈહષ્ઠી ટ્ઠ દ્બટ્ઠહ ?’

ચંદ્રકાંત -‘ર્રૂે ટ્ઠિી િેઙ્ઘી, ુરીંરીિ ર્એ ટ્ઠિી ઙ્મીટ્ઠજીઙ્ઘર્ ક ટ્ઠૈહીઙ્ઘ - ઙ્મૈાી ટ્ઠ ર્ઙ્ઘખ્ત ંરટ્ઠં હ્વટ્ઠિાજ ટ્ઠહઙ્ઘ હ્વૈીંજર્ ક કટ્ઠુહજ ટ્ઠહઙ્ઘ ઙ્મૈષ્ઠાજ !’

મણિરાજના વચને આ ગુપ્ત વિગ્રહનો અંત આણ્યો અને સૌ તેના શ્રવણમાં વ્યાપૃત થયા.

મણિરાજ - ‘વીરરાવજી ! આ સર્વ વિચારણાસનમાં બેસું છું ત્યાં ધર્મરાજનું દર્શન મારા ચિત્તમાં અનેક મંત્ર મૂકે છે, મારા અભિમાનને શાંત કરી નાખે છે, અને જે ધર્મ પાળવા તેમની તીવ્ર આજ્ઞા પ્રત્યક્ષ થાય છે તે ધર્મ ક્યો એ જાણવાની આતુરતા થતાં, પ્રથમ પૂછું છું આ ચારે પાસ લટકતી પુસ્તકશાળાને, પછી પૂછું છું દેશકાળને, પછી પૂછું છું મારા રાજ્યના અનુભવને અને તેના હિતને અને પછી પૂછું છું મારા રંક હૃદયને. વૃદ્ધ મહારાજે એ શ્રેણી બતાવેલી છે અને એવી રીતે વિચારેલો શોધેલો ધર્મ રાજ્યને હિતકર છે એવું મનાવતારી શ્રદ્ધા વિરાટની સભામાં મહાત્મા મહાબુદ્ધિવાન શૂર અર્જુને ધર્મરાજનું અભિજ્ઞાન કરાવતાં કહેલાં વાક્યોમાંથી જન્મતી જોઉં છું.’

ભવનમંત્રીએ મણિરાજના પુસ્તકમાંથી એ શ્લોક કાઢી તેના હાથમાં મૂક્યો અને મણિરાજે જાતે તે વાંચ્યા :

ઈંદ્રસ્યાર્ધાસમંન રાજન્નયમારોઢુમર્હતિ,

બ્રહ્મણ્યઃ શ્રુતવાંસ્ત્યાગો યજ્ઞશીલો દૃઢવ્રત :

એષ વિગ્રહવાન્‌ ધર્મ એષ વીર્યવતાં વર :

એષ બુદ્ધિયાર્ધિકો લોકે તપસાં ચ પરાયણ :

એષોડસ્ત્ર વિવિધં વેતિં ત્રૈલોક્યે સચરાચરે,

ન ચૈવાન્યઃ પુમાન્‌ વેત્તિ ન વેત્સ્યતિ કદાચન.

દીર્ધદર્શી મહાતેજાઃ પૌરજાનપદપ્રિય :

પાન્ડવાનામતિરથો યજ્વા ધર્મપરો વશી,

મહર્ષિકલ્પો રાજેન્દ્રઃ સર્વલોકેષુ વિશ્રુત :

બલવાન્‌ ધૃતિમાન્‌ દક્ષઃ સત્યવાદી જીતેન્દ્રિય :

અસ્ય કીર્તિઃ સ્થિતા લોકે સૂર્યસ્યેવોદ્યતઃ પ્રભા

સંસરન્તિ દિશઃ સર્વાઃ યશસોડસ્ય ઈવાંશવ :

એષ વૃદ્ધાનનાથાંશ્ચ પડગૂન્ધાંશ્ચ માનવાન્‌

પુત્રવત્પાલયામાસ પ્રજા ધર્મેણ વૈ પ્રભુ

એષ ધર્મે દમે ચૈવ ક્રોધે ચાપિ જિતવ્રત :

મહાપ્રસાદો બ્રહ્મણ્યઃ સત્યાવદી ચ પાર્થિવ :

એષ ધર્મપરો નિત્યમનૃશંસશ્ચ પાણ્ડવ :

કથ નાર્હર્તિ રાજાર્હમાસન પૃર્થિવીપતે .

મણિ - ‘વીરરાવજી ! આવા સૂક્ષ્મ અને માર્મિક ધર્મના જ્ઞાનનું રહસ્ય સમજ્યા વિના દીર્ઘદૃષ્ટિ નથી, સત્ય અને નિત્યબળ નથી, સ્વસ્થતા નથી, લોકનું કલ્યાણ નથી અને રાજાનું રાજત્વ નથી. પાંચે પાંડવોમાંથી એક જ જણ પિતામહના બોધનો અધિકારી ઠર્યો હતો તે કોણ? મહારાજ ધર્મરાજા. પુત્રોમાં પાંડુ મહારાજે પ્રથમ ઈચ્છયા તે કોણ ? ધર્મ. એ ધર્મના ઉચ્ચ ગ્રાહ હું પળેપળે શોધું છું અને મારા ચરણ તે શોધમાં થાકી જાય ત્યારે વૃદ્ધ મહારાજને સ્મરી તેમની ક્ષમા માગું છું, કારણ તેમના પવિત્ર આસન ઉપર બેસવાની મારી યોગ્યતામાં ન્યૂનતા આ ધર્મપાલનમાં મને અનેકધા દીસી આવે છે અને એક બાળકના જેવું મારું હૃદય થઈ જાય છે. ધર્મપાલનમાં આમ હૃદય કંપે છે. એ પાલનમાં મારી પોતાની અશક્તિ કે દુર્વૃત્તિ અથવા અન્ય સ્થાનથી આવેલી વિપત્તિ વિઘ્ન નાખે છે ત્યારે વૃદ્ધ મહારાજે ધર્મની સ્તુતિ રચાવેલી છે તે સાંભળી ધૈર્ય પામું છું.’

ભવનમંત્રીએ પુસ્તકમાંથી તે સ્તુતિ કાઢી અને મણિરાજે કરેલી સંજ્ઞા ગ્રહી વાંચવા માંડી :

‘રાજ્ય પિતાતણું ના જ મળ્યું ! મળતાં છીનવે શઠ ધૂતકળામાં !

લાખનું મન્દિર ! દ્રૌપદીવસ્ત્રદશા કુરુરાજની દુષ્ટ સભામાં !

તે સ્મરતાં પ્રિયબન્ધુચતુષ્ક ઊંચા ઊછળે ગુરુવૈરથી ક્રોધે !

તે સૌ શાન્ત રહી જ જુએ યમસુત, ધરે મન ધર્મપ્રબોધે !

પાંડુસુતોનું અહિત વિચારી, કુલઘ્ન અધર્મ ભરે ઉરમાંહે ;

જાળ રચે કુરુનંદન કંઈ જ કળાથી દયાવણ પાંડવકાજે ;

સુરઅસુરમુનિથકી આશ્રય શોધી તપસ્વીવિનાશ વિમર્શે ;

એ અપકાર સટે ઉપકાર કર્યો યમનંદનને જ પ્રકર્ષે !

દુષ્ટ અધર્મ ભરાવ જ ભૂતળ ઉપર ! પાપનું રાજ્ય પ્રવર્તો !

નાશની જાળ રચાવ શિરે ! શિરઉપર દૈત્ય હસો કરી નૃત્યો !

ધર્મતણા રણમાં ગભરાય ન એ થકી ધર્મ-યુધિષ્ઠિર એક !

ધર્મથી જન્મ, સ્વદેહથી સ્વર્ગ, ઘરે નિજધર્મથી મલ્લ સ્વટેક !’

પદ્ય પૂરું થતાં મણિરાજે ધર્મમૂર્તિને નમસ્કાર કર્યા અને ધર્મભવન તથા ભીમભવન વચ્ચે આવવાજવાનું દ્વાર હતું તે ભણી સર્વ વળ્યા.

વિદ્યાચતુર - ‘પાંચે પાંડવભવનો વચ્ચે આવાં દ્વાર છે અને કુલજ્યેષ્ઠ ધર્મરાજા ચાર નાના ભાઈઓને પૂછ્યા વિના ધર્મનિર્ણય કરે નહીં અને ચાર ભાઈઓ મોટા ભાઈની આજ્ઞા વિના ડગલું ભરે નહીં : એવું પાંચે ભાઈઓએનું ઐક્ય ક્યારે જળવાય કે પરસ્પર દર્શનને માટે અને પૃચ્છા માટે સર્વને એકબીજાનાં ભવનમાં આવવા-જવા આવાં દ્વાર હોય ત્યારે. તે જ પદ્ધતિથી સર્વ ભવનનાં વિચારણાસન ઉપર બેસી વિચાર કરી તે તે વિચારોને પરિપાકદશામાં આણવા અંતે આ દ્વારમાં થઈને મહારાજ ધર્મભવનમાં આવે છે અને દ્વારેદ્વારે આટલો સંકેત લક્ષમાં રાખે છે.’

સર્વે ભીમભવનમાં પેઠા અને ઉગ્ર ભીમપ્રતિમા પાસે આવી ઊભા.

વિદ્યાચતુર - ‘ચંદ્રકાંત ! વાયુપુત્ર ભીમસેનનું આ ભવન છે. પાંચાલી-પ્રજા-નું બળ સાચવનાર જીૈિૈંર્ ક ઁર્િીંષ્ઠર્ૈંહ, ઁિીજૈંહખ્તી ટ્ઠહઙ્ઘ ર્ઁુીિ - તે આ છે. મૂર્તિ નીચે વૃદ્ધ મહારાજનો લેખ વાંચો.’

‘મલ્લરાજનું બળ એના સૈન્યમાં નથી. એનું સૈન્ય એના દેહને માટે નથી અને એના કુટુંબને માટે પણ નથી. રત્નનગરીની પાંચાલી પ્રજાને માટે એટલે એ પ્રજાના રક્ષણને માટે એ સૈન્ય છે, અને એ સૈન્ય એ પાંચાલીના પ્રીતિકાર્યમાં પ્રવૃત્ત થાય ત્યાં સુધી જ એ સૈન્યમાં બળ છે. એવા બળવાળા એ સૈન્યના આત્મારૂપ ભીમસેન ! અર્જુનનું બળ દૂરગામી અસ્ત્રમાં છે, તો તારું બળ સમીપઘાતી શસ્ત્રમાં છે. એ શસ્ત્રાસ્ત્ર માત્ર ચર્મચક્ષુ દેખે છે તે નથી, પણ હે વાયુપુત્ર ! તારા પિતા વાયુદેવના જેવો અદૃશ્ય સ્પર્શજ્ઞેય સર્વવ્યાપી અને પ્રાણદાતા એવો તારો પ્રતાપ છે. પાંચાલીનો ગુપ્ત પરાભવ કરનાર રાજ્યમાંના અંતઃશત્રુ, કીચક-ઉપકીચક પેઠે, તારા બાહુબળથી અંધકારમાં જ નાશ પામશે એ સતીનો પ્રગટ પરાભવ કરનાર તારા જ રાજકુળના કુલાંગાર અંતઃશત્રુઓ તારી ગદાના પ્રકટ પ્રહારથી નાશ પામશે. બહારના રાક્ષસો સામે પણ તારું જ બળ સંહાર કરશે. પાંચાલી દુઃખ પામશે ત્યારે પ્રથમ આશ્વાસન તારા બળથી પામશે. ધર્મરાજા વિના તારે માથે મોટો ભાઈ નથી. પણ તેની આજ્ઞામાં રહી પાંચાલીમાં દુઃખનું નિવારણ કરવું અને વાયુ પેઠે એના શત્રુઓનો સર્વતઃ સ્પર્શ કરવો એ તારું કર્તવ્ય છે. માતાને, ધરમાદિ ચાર બંધુઓને, લાક્ષાગૃહમાંથી અને રાક્ષસોમાંથી ઉગારી ખભે લઈ વાયુ પેઠે વહનાર બળ તે તું જ છે.’

વિદ્યાચતુર - ‘આ વૃદ્ધ મહારાજે લખાવેલો લેખ છે. લેખસ્તંભની બે પાસ માત્ર ટૂંકા જ લેખ છે.’

‘જ્યેષ્ઠ બંધુને પૂછ્યા વિના ચાલીશ નહીં’ એવો લેખ ધર્મભવન ભણી હતી. ‘પાંચાલી પાછળ છે તેના ઉપર સતત દૃષ્ટિ રાખી તેના શત્રુઓ ભણી સર્વદા જાગૃત રહેજે’ એવો લેખ બીજી પાસ હતો.

વિદ્યાચતુર - ‘ધૃતરાષ્ટ્ર એ રાજાઓનો દેહ છે. દુર્યોધન એ રાજાના દેહના હાથે ઉત્પન્ન થયેલો, રાજાના શતપુત્રો - ભાયાતો અને મિત્રોના હાથમાં ગયેલો, રાજ-નય -ર્ઇઅટ્ઠઙ્મ ર્ઁઙ્મૈષ્ઠઅ - છે. દુઃશાસન એ રાજાના હાથમાં રહેલી દુષ્ટ પ્રજાને શિક્ષા કરનારી દંડશક્તિ છે. આ ત્રણ પુરુષ ધર્મરાજાનું રાજ્ય ખૂંચવી લઈ, પાંચાલીનો જ પરાભવ કરવા પ્રવર્તે, ત્યારે આ ચર્મચક્ષુને સમીપ લાગતા આ શત્રુઓને માટે ગદારૂપ શસ્ત્ર લઈ ભીમમૂર્તિ ઊભી છે. આ ભવનમાં પુસ્તકોના લેખ એ વિષયોને ઉદ્દેશી છે. આ ખંડમાં તમે ચાર વિચારણાસન જોશો. પ્રથમ આસન ભીમમૂર્તિ પાછળ છે તેમાં બેસી મહારાજ પોતાના ચારપુરુષો -જૈીજ - ની આ વિષયની વાતો સાંભળે છે, વર્તમાનપત્રો વાંચે છે અને એ ને એવી જાતનાં સાધનો વડે મૂર્તિ પાછળના દ્વારમાં દેખાતા પાંચાલીભવન પર દૃષ્ટિ નાંખી પ્રજાનાં દુઃખો જોતા રહે છે, અને પોતાના દેહરૂપ ધૃતરાષ્ટ્રનાથી જાણ્યે-અજાણ્યે તેમ દુર્યોધન-દુઃશાસનાદિ ધૃતરાષ્ટ્રના અને પુત્રોને હાથે પાંચાલીના કોમળ તનમનને ક્યાંક્યાં વેદના થાય છે તે જોતા રહે છે, અને નગરચર્યાના વિચાર પણ ત્યાં જ ઘડાય છે. બીજું આસન આ ખૂણામાં છે. તેમાં બેસી વૃકોદરના પોષણનો વિચાર કરે છે. રાજ્યબળનું ઉદર પોષવાને, રાજ્યસેવકોનું ઉદર પોષવાને, અને દુષ્કાળાદિ કાળે એ ઉદર ભૂખે મરે નહીં માટે, અનેકધા મહાન અન્નરાશિ - દ્રવ્યરાશિ જોઈએ તે સંચયની રક્ષા અને વ્યવસ્થા આ આસનમાં વિચારાય છે. અમારા રાજ્યના જીર્િંીાીીીિ અને સેનાના ર્ઝ્રદ્બદ્બૈજજટ્ઠિૈટ્ઠં ની વ્યવસ્થા એ જ સ્થાને થાય છે. આ પ્રમાણે વિરાટ રાજાના ખાઉધરા રસોઈયાની આ સ્થાને સંભાળ લેવાય છે. દુર્યોધન અને દુઃશાસન આદિનાં કયાં ક્યાં અંગ પાંચાલીને પીડા કરે છે તે પ્રથમ વિચારણાસનમાં વિચારાયું હોય છે. ત્રીજા આસનમાં એ વિચારના નિર્ણય પ્રમાણે ભીમસેનની ગદા ઊપડે છે. રાજ્યનું જે અંગ દુષ્ટ નીવડે તેને એ ગદા ચૂર્ણ કરે છે. કોઈકનો પગાર કપાતાં, તો કોઈકની સેવા ખોવાતાં, રાજસેવકો ભીમના ગદાપ્રહાર અનુભવે છે. મહારાજના ભાયાતો પર અને મહારાજની સેવકસેના પર યોગ્ય પ્રસંગે આ ગદા દયા વિના પડે છે. મહારાજનું કુટુંબ પણ ધર્મરાજની આજ્ઞા લોપતાં કે પાંચાલીને પરાભવતાં આ ગદાથી ડરે છે. કેટલીક પેઢીઓથી રત્નનગરીમાં પ્રજાવત્સલ મહારાજો જ થયા છે. પણ પ્રજાને માથે શત્રુકર્મ કરવા અથવા પ્રજારક્ત ભીમસેનને શતહસ્તીના બળથી દાબી નાખવા, કોઈ કાળે આ સિંહાસનના ભાવી ધૃતરાષ્ટ્રને વૃત્તિ થાય તો તેને સુધારવા અને જ્ઞાનદૃષ્ટિ ઉપર આણવા તેની બાથમાં જીવતા ભીમસેનને સાટે જ નાંખવા લોખંડના ભીમસેનો પણ આ જ આસનમાં ઘડાય છે અને પાંચાલીનું સૌભાગ્ય સંપૂર્ણ કલાથી પોષાય છે. રાજનયરૂપ દુર્યોધન અને દંડશક્તિરૂપ દુઃશાસન પાંચાલીની સેવા કરવાને સાટે એનાં રૂપ ઉપર કુદૃષ્ટિ કરે તો ને નય અને દંડનાં એટલાં દુષ્ટ અંગ પ્રથમ આસાનમાંથી દેખાતા આ આસનમાંથી ભીમની ગદાને વશ થાય છે. ચોથા વિચારણાસનમાં બેસી મહારાજ પોતાની સેના અને સેવકોમાંથી સારો ભાગ ચાળી કાઢે છે એટલે અન્ય આસનો ઉપર બેસી જેને પાંચાલીના શત્રુ ગણ્યા હોય તે વર્ગનો બહિષ્કાર કરી બાકીના વર્ગની ગણના કરે છે. તે પછી પ્રથમ આસન પર પાંચાલીના દુઃખનાં નિમિત્ત જે જે ગણ્યાં હોય અને જેનો પ્રતિકાર બીજા અને ત્રીજા આસન ઉપર ન વિચાર્યો હોય તેવા શત્રુઓને ગણી કાઢે છે. પરરાજ્યોમાં થતા શત્રુઓથી અને દુષ્કાળ તથા વ્યાધિઆદિ શત્રુઓથી પાંચાલીનો જીવ કંપતો રહે છે તે સર્વ શત્રુઓનાં ગણિત આ જ આસન ઉપર બંધાય છે. તે પછી આ શત્રુઓની જોડે પ્રસંગ પડ્યે ગદાયુદ્ધ કરવા માટે અબહિષ્કૃત સેના અને સેવકોને સજ્જ અને શક્તિમાન કરવાના વિચાર આ જ ચતુર્થાસન ઉપર બંધાય છે. વાયુ જેવી સૂક્ષ્મ સતત ગતિથી વાયુપુત્રના દર્શનથી આ સર્વ આસનો ઉપરના વિચારો પ્રોત્સાહન પામે છે અને આ પુસ્તકશાળામાંથી અને અન્ય સાધનોથી આ વિચારો સપક્ષ થાય છે. આ સર્વ રહસ્ય આ ભવનમાં લખવાનાં પેલાં પુસ્તકોમાં છે.’

ચંદ્રકાંત - ‘પરરાજ્યના શત્રુ સામે આ યુગમાં સેના તમારે શા કામની ?’

વિદ્યાચતુર હસીને બોલ્યો : ‘આ યુગમાં વાદયુદ્ધ ચલાવવાની કળા પ્રાપ્ત કરવી પડે છે અને પરરાજ્યો સાથે તથા સરકાર સાથે સ્વાર્થવિરોધના પ્રશ્ન ઊઠતાં લેખ-આદિનાં શસ્ત્ર અને બુદ્ધિ તથા કલમની કળાઓ વાપરવી પડે છે તે વૃદ્ધ મહારાજની અનન્ય બુદ્ધિના પ્રતાપથી આ ચતુર્થાસન ઉપર સજ્જ થાય છે.’

વીરરાવ - ‘ત્યારે શું તમે સેના રાખતા નથી ? અથવા રાખો છો તો શું કરવા?’

વિદ્યાચતુર - ‘ચક્રવર્તી સમગ્ર સામ્રાજ્યના શત્રુ સામે પ્રવર્તે ત્યારે તેની સૈન્યગંગામાં અમો નાના સંસ્થાનોની લઘુ સેનાનદીઓનાં જળ ભળે એ પ્રસંગને માટે અમે તત્પર રહીએ છીએ. ભાવિ યુગમાં શું કરવું પડશે તે કલ્પાતું નથી પણ રાજા છે તેના રાજત્વને અંગે જ નાની સરખી સેના અથવા ‘સશસ્ત્ર પ્રાંતરક્ષકો’ -ટ્ઠદ્બિીઙ્ઘ ર્ઙ્મૈષ્ઠી અમે રાખીએ છીએ. તેને તેના યોગ્ય શસ્ત્રાશસ્ત્રકળાથી સજ્જ અને શક્તિમત્‌ કરવા એ પણ આ ચતુર્થાસન ઉપર જ વિચારાય છે. સંક્ષેપમાં ધર્મરાજાની આજ્ઞાઓની અવજ્ઞા અટકાવવાનું કામ અને અંતઃશત્રુ કે બાહ્યશત્રુ દ્વારા કે વિપત્તિ દ્વારા પાંચાલીના થયેલા અથવા થવાના પરાભવના પ્રતિકારનું કામ જે પ્રતાપ ને બળથી થાય તે સર્વ આ ભીમભવનનાં ચાર આસનમાં ઉદ્‌ભવ અને પરિપાક પામે છે અને આ પુસ્તકશાળા તેનું પોષણ કરે છે.’

વીરરાવ - ‘રાજસેવકો પર ભીમની ગદા પડવા કાળ આવે છે ખરો ?’

વિદ્યાચતુર - ‘રત્નનગરીના રાજસેવકો નીમતાં પહેલાં જ ઘણી સૂક્ષ્મ સંભાળ રાખવામાં આવે છે અને એમ છતાં પ્રસંગવશાત્‌ અથવા મનની નિર્બળતાથી ક્વચિત્‌ કોઈ સેવક પાંચાલીનું અહિત કે અપ્રિય કરે તો ભીમની વાયુગતિથી તે વાત ગુપ્ત રહેવા પામે નહિ અને તેની ગદાથી મુક્ત રહી શકે નહીં.’

ચંદ્રકાંત - ‘રાજસેવકોનાં પાલન, શિક્ષણ અને દંડ આ ભવનમાં થાય છે, પણ તેમને અધિકારમાં પ્રવેશ કરાવે છે કોણ ? પ્રવેશ પહેલાં તેમનું શોધન કરે છે કોણ ?’

વિદ્યાચતુર - ‘તેનું શોધન થાય અર્જુનભવનમાં; તે પછી કુરુક્ષેત્રમાં આપ્ત મંડળની અને મંત્રીમંડળની યથોચિત સંખ્યાને આમંત્રણ કરી, સર્વ ભવનના વિચાર તે મંડળ સાથે કરી, મહારાજ જાતે અધિકાર આપે છે. એક વાર અધિકાર પામેલા સેવકને આગળ વધારવો હોય તો જે ભવનના વિચારમાં એના અધિકારનો વિષય આવતો હોય તે ભવનમાં વિચારણા કરી છેલ્લી આજ્ઞા કેમ કરવી તે ધર્મભવનને સોંપાય છે. હવે આપણે અર્જુનભવનમાં જઈએ.’

સર્વ તેમાં ગયા. અર્જુનમૂર્તિ કપિકેતનમાં આરૂઢ હતી અને એ ભવન સર્વથી મોટું હતું. સારથિસ્થાને સ્મયમાન કૃષ્ણમૂર્તિ હતી. રથના છત્રને અગ્રભાગે કિનારી ઉપર ચારે પાસ ફરતો અંગ્રેજીમાં નાને અક્ષરે સુવર્ણલેખ હતો :

‘ૐટ્ઠૈઙ્મ ! ર્ય્ઙ્મર્િૈેજ જીૈિૈંર્ ક છષ્ઠૈંદૃૈંઅ, ઈહીંિિૈજી, ટ્ઠહઙ્ઘ ઁર્િખ્તિીજજ ! ેંહૈદ્બીઙ્ઘીઙ્ઘ, ેંહહ્વીટ્ઠીંહ, ટ્ઠહઙ્ઘ છઙ્મઙ્મ-ર્ઁુીકિેઙ્મ ! ઁર્િષ્ઠીીઙ્ઘ ર્કિુટ્ઠઙ્ઘિ ીદૃીિ ટ્ઠહઙ્ઘ ીદૃીિર્ દૃીિ ઙ્મટ્ઠહઙ્ઘ ટ્ઠહઙ્ઘ જીટ્ઠ ટ્ઠહઙ્ઘ ંરર્િેખ્તર ૐીટ્ઠદૃીહ ૈંજીઙ્મક! ર્હ્લિ ્‌ર્રે ુટ્ઠજં ૐીટ્ઠદૃીહ-ર્હ્વહિ !’

વિદ્યાચતુર - ‘ચંદ્રકાંત ! વૃદ્ધ મહારાજને આ ભવન પ્રિયતમ હતું. આ ભવનમાં પાંચ વિચારણાસન છે - યોગાસન, નીતિઆસન, ક્રિયાસન, વિજ્યાસન અને વિભૂતિઆસન. કૃષ્ણ અને અર્જુન, નર અને નારાયણ, એ બેના ઈષ્ટયોગથી આ પાંચ આસનના વિચાર સધાય છે. પોતાના સહિત પાંચે પાંડવો અને પાંચાલીના જન્મહેતુ સફળ કરનાર રાજકીય પુરુષકાર પુરુષપ્રયત્ન - તે અર્જુન. એના સારથિ શ્રીકૃષ્ણ. ઈશ્વરકૃપાના સારથિપણા વગરના પુરુષકારને કાબાઓ પણ લૂંટે છે.’

વીરરાવ - ‘પ્રધાનજી ! આપનું રૂપક ક્લિષ્ટ થઈ ગયું - ક્લિષ્ટતાને પણ સીમા હોય છે. આટલી બધી વિચારણાઓ, ને શાંતિકાળની અને આજના અંગ્રેજી યુગની વ્યવસ્થાઓ, તે સર્વના પણ તમે ભીમની ગદામાં અને અર્જુનના તીરકામઠામાં સમાસ કરો તે તો અમારી બુદ્ધિ સહી શકતી નથી. ઉી જર્રેઙ્મઙ્ઘ હ્વી ર્કર્ઙ્મજ ુૈંર્રેં ર્ષ્ઠદ્બર્દ્બહ જીહજી ર્ં ટ્ઠષ્ઠષ્ઠીં ંરી ીઙ્ઘટ્ઠહિંઅર્ ક ંરીજી કટ્ઠિ-કીંષ્ઠરીઙ્ઘ ટ્ઠઙ્મઙ્મીર્ખ્તિૈીજ. જીેિીઙ્મઅર્ ેિ ર્રટ્ઠિઅ ફઅટ્ઠજટ્ઠ રટ્ઠઙ્ઘ ર્હ ૈઙ્ઘીટ્ઠર્ ક ટ્ઠહઅર્ ક ંરીજી ર્એિ ૈહીંિિીંટ્ઠર્ૈંહજર્ ક રૈજ જૈદ્બઙ્મી ઙ્ઘીજૈખ્તહજ. ૈં ટ્ઠદ્બ ૂેૈીં જેિી ંરી હ્વટ્ઠઙ્ઘિ ર્ષ્ઠહીંદ્બઙ્મટ્ઠીંઙ્ઘ હીૈંરીિ ર્એિ જીૈિૈંર્ ક ઁિીજૈંખ્તી ટ્ઠહઙ્ઘ ર્ઁુીિ, ર્હિ ર્એ છહખ્તીઙ્મર્ ક ઁર્િખ્તિીજજ ુરીહ રી ીહહીઙ્ઘ રૈજ હ્વેઙ્માીઅ ર્દૃઙ્મેદ્બીજ ર્ં હ્વિૈહખ્ત ૈહર્ંર્ હી ઙ્મટ્ઠષ્ઠી રૈજ રીીંર્િખ્તીર્હીેજ દ્બટ્ઠજજર્ ક કૈષ્ઠર્ૈંહજ, ટ્ઠઙ્ઘટ્ઠખ્તીજ, ટ્ઠહઙ્ઘ હેજિીિઅ ંટ્ઠઙ્મીજ - ટ્ઠહઙ્ઘ દ્બટ્ઠઅ હ્વી, ીટીિૈીહષ્ઠીજ.’

વિદ્યાચતુર - ‘વીરરાવજી ! આ વાત છેક ઉતાવળ કરવાથી સૂઝે એમ નથી. પ્રથમ તો વ્યાસ કવિએ ઐતિહાસિક અથવા કાલ્પનિક વ્યક્તિઓના વ્યંજનકાળે તેમનામાં રૂપકગુણનું પણ સાથે સાથે આવાહન કરેલું હોય એમાં શું કાંઈ અસંભવિતતા છે ? બીજું એક વાલ્મીકિના રામચંદ્રમાંથી કેટલા કવિજને કેટલા ભિન્નભિન્ન સ્વભાવવાળા રામ વર્ણવેલા છે ? એ સ્વભાવવૈચિત્ર્યમાં શું એવા કેટલાક પરસ્પરવિઘટ્ટક ગુણો નથી કે જે સાથે લાગા એક જણમાં ન હોઈ શકે ? ખરી વાત એ છે કે મહાકવિએ કરેલી એક કલ્પનાને કાળાંતરે અન્ય કવિઓ દેશકાળની અનુકૂળતા પ્રમાણે અનેક રૂપ આપે છે તેથી જ મહાકવિનું વીર્ય સફળ અને અમર થાય છે. એવા કવિઓનાં કાવ્યનો આત્મા આવી જ રીતે અનેક પુત્રોમાં અવતરે છે. એવા મહાકવિઓની કલ્પનાની વિભૂતિ તો આવી અનેક કલ્પનાઓના પ્રસવમાં જ છે.

ગુહ્યન્તુ સર્વે યદિ વા યથેચ્છમ્‌

નાસ્તિ ક્ષતિઃ ક્કાપિ કવીશ્વરાણામ્‌,

રલેષુ લુપ્તેષુ બહુષ્વમર્ત્યૈ :

ઉદ્યાપિ રત્નાકર એવ સિન્ધું .

મહાકવિનું રત્નાકરત્વ તેની પાસેથી રત્નો લેવાય અને તે રત્નોનો અનેક નામરૂપ અપાય તેમાં જ છે. કાળમહાસાગરને તળિયેથી રત્નો શોધી વર્તમાન સૃષ્ટિમાં મૂકનાર રત્નવ્યાપારીઓ તો કવિઓ જ છે. એ રત્નોને નવા ગુણ આપનાર કવિજન પણ તેમ કરવામાં નિરંકુશ હોય છે.

ત્રીજું, આપણામાં જૂના મુનિલોકે કાવ્યો કર્યાં અને નવા કવિલોક કર્યાં તેમાં ભવભૂતિ એવો ફેર જણાવે છે કે નવા કવિજનની વાણી અર્થને અનુસરે છે અને મુનિજનની વાણીને અર્થ અનુસરે છે. મુનિલોકના પ્રસાદિક ઉદ્‌ગાર એવા હતા કે તેમના મિતાક્ષરમાં અનેક સંસ્કારો ભરાતા અને વધતી બુદ્ધિને વધતા ચમત્કાર આપતા. તેઓ જે બીજાક્ષર મૂકી ગયા છે તેમાં સૂક્ષ્મદર્શક બુદ્ધિને અક્ષરનાં વૃક્ષ જડે છે. ગોલ્ડસ્મિથે તો લખ્યું કે ઇીર્દ્બીં, ેહકિૈીહઙ્ઘીઙ્ઘ, દ્બીઙ્મટ્ઠહષ્ઠર્રઙ્મઅ, જર્ઙ્મુ; એમાં જર્રુ શબ્દમાં ભરાયેલા અર્થસંસ્કાર સમજાવતાં એને ન સૂઝ્‌યું તે ત્રાહિત દાક્તર જ્હૉન્સનને યથાર્થ સૂઝ્‌યું. એ સર્વ સંસ્કાર લેખનકાલે કવિના મસ્તિષ્કમાં અનિર્વચનીયરૂપે સ્ફુરતા હતા અને તે સર્વનો ગન્ધ જર્રુ શબ્દમાં આવ્યો. એ કાળ જતાં કવિની જ સ્મૃતિ જડ થઈ ત્યારે સત્પરીક્ષકે તે સર્વ સંસ્કારનું સ્વરૂપ એ શબ્દરૂપ કુસુમકળીમાં સૂક્ષ્મદૃષ્ટિ નાંખી દેખાડ્યું. માટે જ અને વધારે સબળ કારણથી વ્યાસ વાલ્મીકિના અક્ષરમાં વાણીને અર્થ અનુસરે છે. અને અનુસરનાર અર્થ શોધવો એ એવા કવિની પૂજા કરવા જેવું છે અને એવા અર્થોનાં દર્શન કરાવવામાં લોકનું કલ્યાણ છે તે વૃદ્ધ મહારાજે ઈચ્છેલું છે અને અમારું બીજું મંડળ તેમાં સાધક થયું છે.’

વીરરાવ - (સ્મિત કરી) ‘એ પણ સુંદર કહ્યું. ચાલો ત્યારે એ દૃષ્ટિથી સમજાવો. ઉી જરટ્ઠઙ્મઙ્મ જીી ુરટ્ઠં જીૈિૈંર્ ક ઁર્િખ્તિીજજ ર્એ ષ્ઠટ્ઠહ જૈહર્ ેંર્ કર્ ઙ્મઙ્ઘ દ્બટ્ઠહ ફઅટ્ઠજટ્ઠ.ર્ ંહઙ્મઅ જીી ંરટ્ઠં ર્એ ર્ઙ્ઘહ’ં દ્બટ્ઠાી ંરૈહખ્તજ ર્ંર્ ર્ષ્ઠદ્બૈષ્ઠટ્ઠઙ્મ ર્કિ દ્બઅ ર્િજટ્ઠૈષ્ઠ ુૈંજ.’

અર્જુનના રથના એક ચક્રની નાભિ ઉપર ‘નીતિ’ શબ્દ લખેલો હતો અને બીજાની નાભિ ઉપર ‘ક્રિયા’ શબ્દ હતો. તે દર્શાવતો વિદ્યાચતુર બોલ્યો : ‘આ મહાત્માનો રથ નીતિ અને ક્રિયારૂપ બે ચક્ર ઉપર ચાલે છે. તેનું સમાધાન અર્જુનને જે શ્લોક વડે પાંડુરાજાએ કુંતી પાસે માગ્યો હતો તેમાંથી નીકળશે.’

ભવનમંત્રીએ મણિરાજના પુસ્તકમાંથી એ શ્લોક કાઢ્યા :

‘અતિમાનુષકર્માંણં યશસ્વિનમરિન્દમમ્‌

નીતિમન્તં મહાતત્માનમાદિત્યસમતેજસમ્‌

દુરાધર્ષ ક્રિયાવન્તમતીવાદ્‌ભુતદર્શનમ્‌

પુત્રં જનય સુશ્રોણિ ધામ ક્ષત્રિયતેજસામ્‌

વિદ્યાચતુર - ‘અર્જુનની નીતિ અને ક્રિયા કઈ કઈ અને કેવી હતી તેનો ઉત્તર રથધુરીના અગ્રભાગે બે અશ્વના મસ્તકોની વચ્ચે આ રૌપ્યપટ્ટમાં તપ્તસુવર્ણ અક્ષરથી લખેલો છે.’

ત્યાં જઈ તે અક્ષરો સર્વ જોવા લાગ્યા.

‘અર્જુનનો અવતાર થતાં કુંતીને આ ગંભીર અશરીરવાણી પ્રત્યક્ષ થઈ હતી અને તેમાં અર્જુનની નીતિ અને ક્રિયાનાં સ્તોત્ર હતાં.

અદિત્યા વિષ્ણુના પ્રીતિર્યથાભૂદભિવર્દ્ધિતા

તથા વિષ્ણુસમઃ પ્રીતિં વર્દ્ધયિષ્યતિ તેઅર્જુનઃ

એષ મદ્રાન્‌ વશી કૃત્વા કુરંશ્ચ સહ સોમકૈઃ

ચેદિકાશિકરુષાંશ્ચ કુરુલક્ષ્મીં વહિષ્યતિ

એતસ્ય ભુજવીર્યેણ ખાણ્ડવે હવ્યવાહનઃ

મેદસા સર્વભૂતાનાં તૃપ્તિં યાસ્યતિ વૈ પરામ્‌

ગ્રામણીશ્ચ મહીપાલાનેષ જીત્વા મહાબલઃ

ભ્રાતૃભિઃ સહિતો વીરસ્ત્રીન્મેધાનાહરિષ્યતિ

એષ યુદ્ધે મહાદેવં તોષયિષ્યતિ શંકરમ્‌

અસ્ત્રં પાશુપતં નામ તસ્માત્તુષ્ટાદવાપ્સ્યતિ

તથા દિવ્યાનિ ચાસ્ત્રાણિ નિખિલાન્યાહરિષ્યતિ

વિપ્રનષ્ટાં શ્રિયં ચાયમાહર્તા પુરુષર્ષભઃ

મલ્લરાજ જે નીતિ અને ક્રિયાનાં બીજ આ વાક્યોમાં જુએ છે તે એના શોકને શાંત કરે છે અને એના હૃદયને આનંદ આપે છે. સર્વ પાંડવો દેવપુત્રો છે, પણ ઈન્દ્રનો પુત્ર તો ક્રિયાવાન્‌ અર્જુન જ છે. ધર્મ અને ભીમની તે આજ્ઞા પાળે છે પણ પાંચાલીને પ્રાપ્ત કરનારી ક્રિયા તો અર્જુનની જ છે. શ્રીકૃષ્ણ પાંચે પાંડવ અને છઠ્ઠી પાંચાલીના સહાયક છે, પણ તેમણે સારથિપણું તો ક્રિયાવાન્‌ અર્જુનનું જ કરેલું છે, ક્રિયાના પરમજ્ઞાનની ગીતા પણ તેને જ કહેલી છે, અને વિશ્વરૂપ પણ તેને જ પ્રત્યક્ષ કરાવેલું છે. રત્નનગરીના સિંહાસન ઉપર બેસનાર કાચ જેવા માનવી ! પાંચાલીનો પક્ષપાત અર્જુન ઉપર જ છે. શ્રીકૃષ્ણનો પણ તેમ જ છે. અને સર્વ પાંડવોના પ્રાણ પણ તેનામાં જ છે ! તે અર્જુનની નીતિ અને ક્રિયાનું પોષણ નહીં કરો તો પુરુષરત્નોની જનની રત્નનગરી તમારી નથી તે અવશ્ય સમજ્જો અને મહાત્મા વ્યાસમુનિએ આ ક્રિયાવાન્‌ દેવસ્વરૂપનાં ભૂતભવિષ્ય કહેલાં છે તે રહસ્ય ધ્યાનમાં રાખજો.

વરુણં ચ કુબેરં ચ ધર્મરાજં ચ પાંડવ

શક્તો હ્વેષ સુરાન્‌ દ્રષ્ટં તપસા વિક્રમેણ ચ

ઋષિરેષ મહાતેજા નારાયણસહાયવાન્‌

પુરાણઃ શાશ્વતો દેવસ્ત્વજેયો વિષ્ણુરચ્યુતઃ

અસ્ત્રાણીન્દ્રાશ્ચ રુદ્રાચ લોકપાલેભ્ય એવ ચ

સમાદાય મહાબાહુર્મહત્કર્મ કરિષ્યતિ

ભવનમંત્રીએ પ્રધાનના પુસ્તકમાંથી આ ભાગ ઉપરની ટીકા વાંચવા માંડી.

‘અર્જુન શાસ્ત્રના કરતાં અસ્ત્ર ઉપર વધારે પ્રીતિ રાખે છે, એનાં અસ્ત્ર જેમ દૂરગામી છે તેમ એ જાતે પણ દૂરગામી છે. અને ગતિ પોતાનાં રાજ્યો બહાર છે, દેશ બહાર છે, સમુદ્ર ઉપર છે, સ્વર્ગમાં છે. દૃષ્ટિ, જિષ્ણુતા અને કર્મ એ ત્રણ અસ્ત્રને અર્જુન આગળ ફેંકે છે. જ્યારે દેશી રાજાઓ પોતપોતાનું સંભાળી બેસી રહે છે ત્યારે અર્જુન સર્વદા આ ત્રણ અસ્ત્રને ગતિ આપ્યા જ કરે છે. પૃથ્વીનું સર્વત્ર આચ્છાદન કરી દેનાર જલનિધિ વરુણદેવને અર્જુન સુદૃષ્ટ કરી લે છે - જોઈ આવે છે. એની દૃષ્ટિ અને ગતિ વરુણના મહાસાગરની પેલી પાસ વધે છે, તેમ જ સ્વર્ગના વસનાર-ધનપતિ-કુબેરને અને યમરાજ-ધર્મરાજને એ જોઈ આવે છે. અન્ય દેવો મનુષ્યના ભાગ્યના અને પ્રારબ્ધના અધિષ્ઠાતા છે તે સર્વ અર્જુન જોઈ લે છે. વિદ્યા-આદિ તપ ને પ્રવાસ આદિ વિક્રમથી આમ તે દ્રષ્ટા થાય છે. એ ક્ષત્રિયરૂપે પૂર્વજન્મનો તેજસ્વી વિદ્વાન તપસ્વી બ્રાહ્મણ છે, ઋષિ છે. આ જગતની વૃદ્ધિમતી ક્રિયાનો એ પુરાણ અને સનાતન દેવ છે. ૐી ૈજ ંરીર્ ઙ્મઙ્ઘ ીીંહિટ્ઠઙ્મ જીૈિૈંર્ ક ઁર્િખ્તિીજજ. તે સર્વદા જય ઈચ્છે છે જ્યેચ્છાથી પ્રવૃત્તિ કર્યા કરે છે - જિષ્ણુ છે. એ દેવનો માર્ગ રોકનાર શત્રુઓથી તે જિતાય એમ નથી. બ્રાહ્મણ દ્રોણ જ્યારે એનો માર્ગ રોકશો ત્યારે નારાયણના સાહાય્યવાળો આ નર-ઋષિ અજેય નીવડશે. વૃદ્ધપુરાણ પિતામહ એનો માર્ગ રોકશે ત્યારે પણ આ પુરાણતમ પુરુષ જયવાન્‌ થશે. સૂર્યપુત્ર ઉદાર કર્ણ પણ આ તેજસ્વી નરવડે અસ્ત થશે. આ સર્વ ફળ પામવાને માટે આ ક્રિયાવાન્‌ રાજપુરુષ, સ્વર્ગમાં જઈ ઈંદ્ર પાસેથી, હિમાલય જેવા ગિરિરાજના શિખર ઉપરનાં અરણ્યમાં જઈ કિરાતરૂપ મહાદેવ પાસેથી, સમુદ્ર અને પૃથ્વીપાર જઈ ત્યાંના દેવો અને લોકપાળ પાસેથી અનેક દિવ્ય અસ્ત્રો મેળવશે અને મોટાં કર્મ કરશે. મલ્લરાજ અર્જુનનું આ મહાત્મ્ય સ્પષ્ટ જોતા હતા, અને એ અર્જુનની વૃત્તિ, શક્તિ અને પ્રવૃત્તિ, રત્નનગરીના રાજાઓમાં સનાતન વસે એવી સંભાળ રાખવા આ રાજ્યના પ્રધાનોને કહી ગયા છે અને આ પત્ર દ્વારા કહાવે છે. એ પરમ આજ્ઞાને અનુસરી આ લેખ લખ્યો છે કે રત્નનગરીનાં રાજ્યરત્નોમાં અર્જુનની દૃષ્ટિ, જિષ્ણુતા અને ક્રિયા સનાતન વાસ કરે અને સિંહાસનસ્થ વંશરૂપ પુરાણપુરુષ પાંચાલીના હૃદયના ઉચ્ચગ્રાહને ઉચ્ચતર લેતો લેતો શાશ્વત વૃદ્ધિસમૃદ્ધિનો ભોક્તા થાય.’

વિદ્યાચતુર -‘જીેષ્ઠર, સ્િ. ફૈટ્ઠિર્ટ્ઠિ, ૈજ ંરી જીૈિૈંર્ ક ર્િખ્તિીજજ ઙ્ઘટ્ઠિુહ હ્વઅર્ ેિ ઙ્મટ્ઠીં સ્ટ્ઠજીંિ’જ રટ્ઠહઙ્ઘ, ૈક ર્હં હ્વઅ ફઅટ્ઠજટ્ઠ. ્‌રી જીૈિૈં જર્ંજ ર્હં ુૈંરૈહ ૈંહઙ્ઘૈટ્ઠહ જર્રિીજ હ્વેં ૈહદૃટ્ઠઙ્ઘીજ ુૈંર દ્બૈખ્તરંઅ ીહીંિિૈજી ટ્ઠઙ્મઙ્મર્ ુઙ્મિઙ્ઘજ ટ્ઠં ર્રદ્બી ટ્ઠહઙ્ઘ ટ્ઠહ્વર્િટ્ઠઙ્ઘ ુૈંર રૈજ ીદૃીખ્તિર્િુૈહખ્ત ફૈર્જૈહ, રૈજ ીદૃીિ િીજંઙ્મીજજ છખ્તખ્તિીજજૈદૃીહીજજ ટ્ઠહઙ્ઘ રૈજ ટ્ઠઙ્મઙ્મ-ટ્ઠહ્વર્જહ્વિૈહખ્ત છષ્ઠર્ૈંહ, ટ્ઠહઙ્ઘ િંૈેદ્બરજર્ દૃીિ ટ્ઠઙ્મઙ્મ ંરટ્ઠં ષ્ઠરીષ્ઠા ંરી દ્બટ્ઠષ્ઠિરર્ ક ઁર્િખ્તિીજજ. ્‌રૈજ ૈજ ંરી દૃષ્ટિ, જિષ્ણુતા ટ્ઠહઙ્ઘ કર્મ, ુરૈષ્ઠર ંરી કટ્ઠિ-જીીૈહખ્ત ફઅટ્ઠજટ્ઠ રટ્ઠજ િીજીદૃિીઙ્ઘ ૈહ રૈજર્ ુિા ઙ્મૈાી જીીઙ્ઘજ ર્કિ ર્જુૈહખ્ત કેેંિી ષ્ઠર્િજ ૈહ ંરી ઙ્મટ્ઠહઙ્ઘ ુરીિી રૈજ દ્બૈખ્તરંઅ ર્જેઙ્મ રટ્ઠઙ્ઘ ર્જર્દ્ઘેહિીઙ્ઘ.’

વીરરાવ -‘ૈં ંરૈહા ૈં દ્બેજં ર્રઙ્મઙ્ઘ દ્બઅ ર્ંહખ્તેી ટ્ઠં ઙ્મીટ્ઠજં ેહૈંઙ્મ ુી િીટ્ઠષ્ઠર ંરી ીહઙ્ઘર્ ક ંરૈજ ષ્ઠેર્િૈેજ ષ્ઠરટ્ઠીંિર્ ક ર્એિ ર્ઙ્મૈૈંષ્ઠટ્ઠઙ્મ ઙ્મૈીંટ્ઠિેંિી.’

વિદ્યાચતુર - ‘હવે આ ભવનમાં આસન જુઓ. રચના અશ્વની

સામે, કુરુક્ષેત્રમાં જનાર દ્વાર આગળ આ યોગાસન છે. ત્યાંથી કૃષ્ણ ઉપર, અર્જુન ઉપર, બાકીના પાંડવભવન ઉપર, પાંચાલીભવનમાં અને સર્વ કુરુભવન ઉપર થોડીઘણી દૃષ્ટિ પડે છે. યોગાસન ઉપર શ્રીકૃષ્ણે પાંડવો માટે કરેલી સર્વ ચિંતાના વિચાર કરવાના છે. પારદેશીય વિષયોમાં આ રાજ્યનો પ્રતાપ જાળવવા, આ રાજ્યની પ્રજા અને રાજ્યની વર્તમાન અને ભવિષ્ય સ્થિતિ - સમૃદ્ધિ વધારવા અને પોષવા, જે જે વિચાર કરવા પડે તે સર્વ વિચાર કરવા આ યોગાસનમાં રાજયોગ સાધવો પડે છે. અર્જુનભવનનાં સર્વ આસનોમાં જે નીતિ અને ક્રિયા ઉછેરાય છે તેનાં બીજ આ આસનના યોગ વડે રોપાય છે. એ બીજથી ઊગેલી વૃક્ષવાટિકાની વ્યવસ્થા અન્ય આસનોમાં થાય છે. પણ એ વ્યવસ્થાના સર્વ પ્રવાહ ઉપર આ આસનોમાંનો યોગ દૃષ્ટિ રાખે છે. શાંતિ, ધૃતિ, શીઘ્રતા, સમયસૂચકતા, પ્રતિભા, સત્ય, ધર્મ, સદ્વસ્તુનો વિજય આદિ સર્વસદ્‌દૃષ્ટિ અને સદ્વસ્તુના સાહાય્યથી, બુદ્ધિ અને અવલોકનના બલથી, રાજશક્તિના અધિકારથી, અને ઈશ્વરેચ્છાના સંધાનથી આ આસનમાં શ્રીકૃષ્ણપરમાત્માના ઉપદેશ પ્રમાણે યોગ્ય રચાય છે, વિશ્વરૂપનું દર્શન યોગ વિના થાય છે, ક્રિયારંભે અને ક્રિયાકાળે અર્જુનના દ્વૈધીભાવનો વિરોધ થાય છે, ધર્મરાજાના અતિધર્મ - જીેીજિૈંર્ૈંહજ નો પ્રતિરોધ થાય છે, પાંચાલીનાં પટકૂળ પુરાય છે, તેના સ્વામીના પુરુષકારનું સારથિત્વ થાય છે, અને સર્વ સજ્જન અને સદ્વસ્તુથી દેશમાં અને લોકોમાં સદ્‌યુગ બેસાડવામાં આવે છે. શ્રીકૃષ્ણ જેવા યોગેશ્વરની યોગદૃષ્ટિરૂવ દૂરદર્શક કાચનલિકા ીંઙ્મીજર્ષ્ઠી વ્યાસ જેવા ચતુર ગણક ગોઠવી ગયા છે. આ યુગનાં રાજ્યોના અને મહારાજ્યોના અર્જુનની નીતિ અને ક્રિયાઓનો અસ્ત્રધર આત્મા ઁર્િખ્તિીજજ. આવી જ યોગનલિકાથી દૃષ્ટિમાન થાય છે, પ્રોત્સાહન પામે છે અને પ્રવૃત્તિમાન્‌ થાય છે.’

જરીક અટકી પ્રધાન વધ્યો :

‘્‌રૈજ ૈજ ંરી જીીટ્ઠંર્ ક ૈંહજૈટ્ઠિર્ૈંહજ ટ્ઠહઙ્ઘ છજૈટ્ઠિર્ૈંહજર્ ક ંરી ્‌રૈહાીિર્ ક ંરી જીંટ્ઠીં,ર્ ક ંરી ્‌રૈહાીિ ંરટ્ઠં ીદૃીિ ુટ્ઠંષ્ઠરીજ ટ્ઠહઙ્ઘ ંરૈહાજર્ ેં ુૈંર ંરી ઙ્મટ્ઠખ્તિીજં રીટ્ઠિં ટ્ઠહઙ્ઘ ાર્હુઙ્મીઙ્ઘખ્તી ંરી ઙ્મૈહીજર્ ક ઁર્િખ્તિીજજ ંરટ્ઠં ષ્ઠટ્ઠહ િીજેઙ્મં ૈહ ંરી ેહ્વઙ્મૈષ્ઠ ુીટ્ઠઙ્મ,ર્ ક ંરી ંરૈહાીિ ંરટ્ઠં ંરૈહાજ ર્ષ્ઠર્ઙ્મઙ્મઅ, ઙ્ઘૈજટ્ઠજર્જૈહટ્ઠીંઙ્મઅ, ટ્ઠહઙ્ઘ ટ્ઠજ ૈક ુૈંર્રેં ંટ્ઠૌહખ્ત દ્બૈિી ંરટ્ઠહ ંરી ટ્ઠિંર્ ક ંરી ષ્ઠરટ્ઠર્િૈં-ઙ્ઘિૈદૃીિ ર્ં ંરી છહખ્તીઙ્મર્ ક ઁર્િખ્તિીજજ. ્‌રૈજ છહખ્તીઙ્મર્ ક ્‌ર્રેખ્તરં ાીીજ ટ્ઠર્ઙ્મર્ક કર્િદ્બ છષ્ઠર્ૈંહ ીદૃીહ ૈહ ંરી દ્બૈઙ્ઘજંર્ ક ંરી ેંર્દ્બિૈઙ્મજર્ ક ંરી હ્વટ્ઠંંઙ્મી, ટ્ઠહઙ્ઘ રૈજ ુટ્ઠંષ્ઠરકેઙ્મ િીજીષ્ઠિી ટ્ઠં ંરી ષ્ઠીહિંીર્ ક ંરી જિંૈકી ૈજ, ઙ્મૈાી ંરટ્ઠંર્ ક ંરી ેહટ્ઠદ્બિીઙ્ઘ દ્ભિૈજરહટ્ઠ, ૈહીંહઙ્ઘીઙ્ઘ હ્વેં ર્ં દ્બૈહૈજીંિ ર્ં ંરી ર્જેઙ્મર્ ક ંરી જીંટ્ઠીં ટ્ઠહઙ્ઘ ઙ્મીટ્ઠઙ્ઘ રીિ ટ્ઠર્ઙ્મહખ્ત ંરી િૈખ્તરં ટ્ઠંર ટ્ઠજ ંરીર્ ુિાજર્ હ ંરી ર્મ્ઙ્ઘઅ ંરટ્ઠં જરર્િેઙ્ઘજ રીિ સ્ટ્ઠદ્ઘીજંઅ ુૈંર ર્ુીિ. ૐી ૈજ ‘ર્રૂખ્તટ્ઠ’ ૈંજીઙ્મક ૈહ ંરી દ્બૈઙ્ઘજંર્ ક છષ્ઠર્ૈંહ, ટ્ઠહઙ્ઘ ૈં ૈજ રી ુર્ર ર્િદ્બંજ ટ્ઠહઙ્ઘ ટ્ઠઙ્ઘદૃૈજીજ ટ્ઠહઙ્ઘ કેિંરીજિ ંરી ષ્ઠટ્ઠેજીર્ ક ઁર્િખ્તિીજજર્ હ ટ્ઠઙ્મઙ્મ જૈઙ્ઘીજ ટ્ઠં ટ્ઠઙ્મઙ્મ ૈંદ્બીજ ૈહ ટ્ઠઙ્મઙ્મ ંરી ખ્તિીટ્ઠં ર્ષ્ઠહીંજંજ ટ્ઠહઙ્ઘ ર્ષ્ઠહૈંહખ્તીહષ્ઠૈીજ ંરટ્ઠં ખ્તટ્ઠંરીિ ર્િેહઙ્ઘ હટ્ઠર્ૈંહજ ટ્ઠહઙ્ઘ ંરીૈિ ર્િીંષ્ઠર્ંજિ. વીરરાવજી ! ચંદ્રકાંતજી ! નાના કે મોટા રાજ્યમાં આવો કોઈ - રૈહિ-યોગીજોઈએ કે જે પૂર્ણ અવકાશથી રાજ્યનું અને પ્રજાનું સારથિત્વ કરે. એવા યોગી અને એવા અર્જુનના યોગ વિના રાજાઓ નિર્માલ્ય છે અને પ્રજાઓ અનાથ છે. એવા યોગને માટે જ આ અર્જૃનરથના ધ્વજપટ ઉપર ચળકતો લેખ તમે જુઓ કે :

યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ

તત્ર શ્રિર્વિજયો ભૂતિર્ધ્રુવા નીતિર્મતિર્મમ.

મણિરાજે મંદ સ્મિત કરી ભવનમંત્રીએ કહ્યું : ‘આપણે ત્યાં કઈ દ્વારિકાથી કયા કૃષ્ણને આણવા તે વિશે વૃદ્ધ મહારાજનો લેખ કાઢો.’ તે લેખ વંચાયો :

‘પાંડવોના મંત્રી કૃષ્ણ હતા તેવા આ રાજ્યના રાજાઓએ રાખવા અને દૂર દ્રારાવતીમાંથી ઈન્દ્રપ્રસ્થમાં તેડવા, તેમના અશસ્ત્ર પણ યોગયુક્ત સારથિત્વનો લોભ રાખવો, અને માટે સહૃદયથી પૂજ્યભાવ રાખવો. અર્જુનના યોગાસન ઉપર બેસનાર રાજાએ એ આસનનો યોગ આવા મંત્રી સમક્ષ આદરવો અને લક્ષમાં રાખવું કે સદાનુકૂલેષુ હિ કુર્વતે રતિં નૃપેષ્વમાત્યેષુ ચ સર્વસંપદઃ રાજાને મંત્રી અનુકૂળ જોઈએ - તે ક્રિયાસનમાં, પણ યોગાસનમાં પણ સંપૂર્ણ અંશ અને નીતિઆસનમાં સમાન અંશે રાજાએ મંત્રીને જ અનુકૂળ થવું, એ મંત્રી પાંડવોનો અને પાંચાલીનો - કૌરવોનો નહીં.’

મણિરાજ - ‘યોગાસન અને કુરુક્ષેત્રમાં જવાને માર્ગે જ પરધાનનું મંત્રાસન છે.’

વિદ્યાચતુર - ‘હવે આપણે નીતિઆસન ભણી જોઈએ.’

ચંદ્રકાંત - ‘યોગાસનની વાર્તામાંથી ખસી બીજી વાતમં જવાનો આગ્રહ પ્રધાનજીનો વિનય કરે એ એમને યોગ્ય છે.’

મણિરાજ - ‘આપ સત્ય સમજ્યા છો, એટલા માટે મારા જેવા લઘુવક્તાને વિદ્વત્તાનો વિસ્તાર બોલવો દુર્ઘટ છતાં આ આસનનો ભેદ બતાવવા યત્ન કરવો પડે છે. વધારામાં હવે માત્ર એકબે વાત બાકી છે. ધર્મરાજના ભવનમાં લેખ હતો કે યતો ધર્મસ્તતો જયઃ જોકે આ વાત સત્ય છે તો પણ અતિધર્મ નામના રોગનો ધર્મને પણ ભય છે. ઈશ્વરકૃપા વિના ધર્મને ફળ આવતાં નથી અને યોગાસન વિના ધર્મમાં રહસ્ય સમજાતાં નથી; માટે રથના દક્ષિણ અશ્વની પાસે લેખ છે. તે પ્રમાણે જયનો ઉદ્‌ભવ કૃષ્ણમાંથી જ છે તેમ બીજો લેખ આ વામ અશ્વની વામ પાસે લટકાવ્યો છે, અને એ લેખોનાં સમાધાન શ્રીકૃષ્ણના હાથમાંની રશનાનાં અને કશાનાં પડોમાં અનેક યોગરૂપે ગૂઢ રહેલાં છે તે ગીતાઆદિમાંથી સમજાય.’

દક્ષિણ લેખ વંચાયો :

‘યથા તુ નારદઃ પ્રાહ યતઃ કૃષ્ણસ્તતો જયઃ

ગુણભૂતો જયઃ કૃષ્ણે પૃષ્ઠતોડન્વેતિ માધવમ્‌

તદ્યથા વિજયશ્ચાસ્ય સંતતિશ્ચાપરે ગુણાઃ

વામ લેખ વંચાયો :

‘યતો ધર્મસ્તતઃ કૃષ્ણો યતઃ કૃષ્ણસ્તતો જયઃ

મણિરાજ - ‘હવે અન્ય આસનો પ્રધાનજી સમજાવશે.’

વિદ્યાચતુર - ‘નીતિ એટલે રાજ્યનીતિ અને રાજનીતિ. પાંચાલી તે પ્રજા અને પાંડવો તે રાજગુણ; તે ઉભયના કલ્યાણને માટે જે સાર્વજનિક વિચારથી રચાય તે રાજ્યનીતિ. રાજ્યનીતિ તે ્‌િેી જંટ્ઠીંજદ્બટ્ઠહજરૈ; રાજનીતિ તે માત્ર ઙ્ઘૈર્ઙ્મદ્બટ્ઠષ્ઠઅ ટ્ઠહઙ્ઘ ર્ઙ્મૈૈંષ્ઠટ્ઠઙ્મ ષ્ઠટ્ઠિકંર્ િ જંટ્ઠીં-ષ્ઠટ્ઠિકં. એકલા રાજાની સત્તા સબળ કરવાને રાજા અથવા અમાત્ય જે પરાનુસંધાનાદિ કળાઓ વપારે તે રાજનીતિ. સર્વદર્શન અને યોગથી જે લોકકલ્યાણને લક્ષ્ય કરનાર સિદ્ધાંત રચાય તે યોગાસન ઉપર. એ સિદ્ધાંતનો નિર્વાહ કરવા કેવાં સાધન શોધવાં અને સજ્જ કરવાં એ રાજ્યનીતિ નીતિઆસન ઉપર રચાય છે. તમારું રાષ્ટ્રીય ધર્મશાસ્ત્ર - ૈંહીંહિટ્ઠર્ૈંહટ્ઠઙ્મ ઙ્મટ્ઠુ - આ નીતિઆસન ઉપર જોવાય છે. ચક્રવર્તી અંગ્રેજ સરકાર સાથેનો વ્યવહાર આ નીતિઆસન પરના વિચારમાંથી રચાય છે. ્‌રૈજ ૈજ ંરી જીટ્ઠંર્ ક જીંટ્ઠીંદ્બટ્ઠહજરૈ. ્‌રી જીીટ્ઠંર્ ક ્‌ર્રેખ્તરં ર્ૈહંજર્ ેં ંરી ર્ખ્તટ્ઠઙ્મ. ્‌રી જીીટ્ઠંર્ ક જીંટ્ઠીંજદ્બટ્ઠહજરૈ કૈહઙ્ઘજર્ ેં ંરી ુટ્ઠઅજ ટ્ઠહઙ્ઘ દ્બીટ્ઠહજર્ ક િીટ્ઠષ્ઠરૈહખ્ત ંરી ર્ખ્તટ્ઠઙ્મ, ટ્ઠહઙ્ઘ રીિી ર્ંર્ ંરી જીીટ્ઠંર્ ક ્‌ર્રેખ્તરં ુટ્ઠંષ્ઠરીજ ટ્ઠહઙ્ઘ ખ્તેૈઙ્ઘીજ. ર્હ્લિીૈખ્તહ ર્ઁઙ્મૈષ્ઠઅ, ્‌િીટ્ઠૈંીજ, ટ્ઠહઙ્ઘ ંરી ઙ્મૈાી ટ્ઠિી ઙ્ઘીજૈખ્તહીઙ્ઘ, ટ્ઠહઙ્ઘ ટ્ઠર્િદૃીઙ્ઘ રીિી. ૐીિી ર્ંર્ ંરી છષ્ઠર્ૈંહજ, ુરૈષ્ઠર ંરી હીટં જીીટ્ઠં ર્ખ્તીજ ંર્રેખ્તર, ટ્ઠિી ઙ્ઘીજૈખ્તહીઙ્ઘ. ્‌રૈજ ૈજ ંરી જીીટ્ઠંર્ ક ીકિીષ્ઠૈંહખ્ત છદ્ઘિેહટ્ઠ’જ ડ્ઢીજૈખ્તહજ. યોગાસન ધનુષ્યધર છે. નીતિઆસન તેનું ધનુષ્ય છે. અને ધનુષ્ય ઉપર ક્રિયારૂપ બાણ ચડાવવાનું કામ ક્રિયાસન પર થાય છે. વિજ્ય અને વિભૂતિ એ બે વાનાં આ સર્વનાં ફળ છે. રાજ્યનીતિ આ આસનમાં રચાય છે. રાજનીતિ કૌરવભવનમાં રચાય છે અને તેનો અધિકાર રાજ્યનીતિને અનુકૂળ રહેવાનો છે. ્‌રૈજ ૈજ ંરી જીીટ્ઠંર્ ક ઙ્મટ્ઠખ્તિી-દ્બૈહઙ્ઘીઙ્ઘ ર્ઁઙ્મૈષ્ઠઅ ર્કિ ંરી ર્ઁીઙ્મી ટ્ઠહઙ્ઘર્ ક ઁીકિીષ્ઠીંઙ્ઘ ડ્ઢીજૈખ્તહજ ટ્ઠહઙ્ઘ ંરી જૈિૈં ંરટ્ઠં ઁિીજૈઙ્ઘીજર્ દૃીિ ૈં િીટ્ઠષ્ઠરીજ ુૈંર ર્ઙ્મહખ્ત ટ્ઠદ્બિજ ંરી ય્િીટ્ઠીંજં છિંજર્ ક જીંટ્ઠીં િીદૃટ્ઠઙ્મીહં ૈહ ંરી ર્દ્બજં ઙ્ઘૈજંટ્ઠહં ટ્ઠિંજર્ ક ંરીર્ ુઙ્મિઙ્ઘ ટ્ઠહઙ્ઘ ર્દ્બદૃૈહખ્ત ર્દ્બિી ૈહ ંરટ્ઠં ઙ્મૈહી, ેૈંઙ્મૈડીજ ટ્ઠહઙ્ઘ ર્ષ્ઠહૂેીજિ ંરી ર્ઁુીજિર્ ક દ્ગટ્ઠેંિી ટ્ઠહઙ્ઘ ંરી જીૈિૈંજર્ ક ંરી છખ્તી. છહઙ્ઘ ૈહ ટ્ઠઙ્મઙ્મ રૈજ ઙ્ઘીજૈખ્તહજ રી ષ્ઠિીટ્ઠીંજ ુરટ્ઠં ૈજ ર્હહ્વઙ્મી, ર્ખ્તર્ઙ્ઘ, ટ્ઠહઙ્ઘ ખ્તિીટ્ઠં ટ્ઠહઙ્ઘ ર્એ ષ્ઠટ્ઠહ હીદૃીિ ઙ્ઘટ્ઠિુ રૈદ્બ ૈહર્ં ટ્ઠહઅંરૈહખ્ત ંરટ્ઠં ૈજ ૈખ્તર્હહ્વઙ્મી, હ્વટ્ઠઙ્ઘ દ્બીટ્ઠહ. છદ્ઘિેહટ્ઠ ૈજ, ંરીિીર્કિી, ષ્ઠટ્ઠઙ્મઙ્મીઙ્ઘ મ્ૈહ્વરટ્ઠંજે.

ન કુર્યાં કર્મ બીભત્સં યુદ્ધમાનઃ કથંચન,

તેન દેવમનુષ્યેષુ બીભત્સુરિતિં વિશ્રુતઃ

યોગાસન પાસે નીતિઆસન નીતિચક્રની સામે છે. ક્રિયાચક્ર સામે યોગાસનની બીજી પાસ આ ક્રિયાસન છે.

ક્રિયાસન સમક્ષનું ક્રિયાચક્ર શા શા ઉપદેશ કરે છે ? કૃષ્ણ ને અર્જુનની પ્રથમ ક્રિયા એ કે સમુદ્રઆદિના દેવતા વરુણ પાસેથી અને અગ્નિ પાસેથી દિવ્ય અસ્ત્ર મેળવ્યાં. એ અસ્ત્ર વડે ઈન્દ્ર, યમ, વાયુ, પર્વત, અશ્વિનીકુમાર, ધનપતિ, રુદ્ર, વસુ, આદિ સર્વ દેવોનાં શાસ્ત્રાસ્ત્ર નિષ્ફળ કરી નાખ્યાં - એ બીજી ક્રિયા. અગ્નિને આગળ કરી, ખાંડવવનમાં સૃષ્ટિના સર્વ દેવોને વશ કર્યા અને અગ્નિને તૃપ્ત કર્યો.

્‌રી છહખ્તીઙ્મજર્ ક ્‌ર્રેખ્તરં ટ્ઠહઙ્ઘ ઁર્િખ્તિીજજ, ર્દ્ઘૈહીઙ્ઘ ર્ંખ્તીંરીિ, જેહ્વઙ્ઘેીઙ્ઘ ટ્ઠઙ્મઙ્મ ર્ઁુીજિર્ ક દ્ગટ્ઠેંિી ુૈંર ટ્ઠદ્બિજર્ હ્વંટ્ઠૈહીઙ્ઘ કર્િદ્બ કૈિી ટ્ઠહઙ્ઘ ુટ્ઠીંિ, ટ્ઠહઙ્ઘ ર્ં કૈિી ુીિી જેર્હ્વઙ્ઘિૈહટ્ઠીંઙ્ઘ ંરીર્ ંરીિ ર્ઁુીજિર્ ક દ્ગટ્ઠેંિી. ્‌રૈજ રટ્ઠજીર્ ક ર્િખ્તિીજજ રટ્ઠજ ર્ખ્તં ટ્ઠ દ્બીટ્ઠહૈહખ્ત ૈહ ંરીજી ઙ્ઘટ્ઠઅજ ટ્ઠહઙ્ઘ ંરૈજ જીીટ્ઠંર્ ક ર્િખ્તિીજજ ઙ્ઘૈિીીંજર્ ેિ ીઅીજ ર્ં ંરૈજ.

શિવજી પાસેથી પાશુપત અસ્ત્ર મેળવ્યું - તે પણ અર્જુને. સંહારશક્તિ ઉપર એમ જય મેળવ્યો અને તેના સાધનથી એ અસ્ત્ર મેળવ્યું. એ અસ્ત્રનો પ્રભાવ કેવો છે

અવધ્યો નામ નાસ્ત્યત્ર ત્રૈલોક્યે સચરાચરે,

મનસા ચક્ષુષા વાચા ધનુષા ચ નિપાત્યતે.

મન, ચક્ષુ અને વાણીથી તેમ ધનુષ્યથી જંગમ તો શું પણ સ્થાવરનો પણ નિપાત કરવાની ક્રિયા આમાં કહી છે. ક્રિયાનાં આ સર્વ અસ્ત્ર તો અર્જુને પરાક્રમથી મેળવ્યાં. પણ એ સ્વર્ગની નિસરણી ઉપર ચડ્યો ત્યાં જ દેવમાત્ર એના દર્શનથી પ્રસન્ન થઈ ગયા અને એને અસ્ત્રો પ્રીતિથી આપવા લાગ્યા. કુરાજનીતિવાળા કૌરવને રાજ્યનીતિનો ક્રિયાવાન્‌, નરદેવ પરાભવ પમાડે તે પરાભવરૂપ કર્મને દેવકાર્ય ગણી યમરાજે મૃત્યુ આપનાર મૃત્યુદંડ અર્જુનને આપ્યો, જલેશ્વર વરુણે સર્વને વશ કરનાર વરુણપાશ આપ્યા, અને ધનપતિ કુબેર ‘અંતર્ધાન, દ્યુતિકર અને પ્રસ્વાપન’ અસ્ત્ર આપ્યાં. સ્વર્ગના ગન્ધર્વ ચિત્રસેને એને ઇન્દ્રાજ્ઞાથી સ્વર્ગનાં નૃત્ય, ગીત અને વાદિત્ર શીખવ્યાં. સંસારને મૃત્યુ આપવા, બંધનમાં નાંખવા, અને પ્રસન્ન કરવાની ક્રિયાઓનાં સાધનો ક્રિયાવાન્‌ અર્જુને પૃથ્વીને છેડે જઈ આવી રીતે લઈ પ્રસન્ન કરવાની ક્રિયાઓનાં સાધનો ક્રિયાવાન્‌ અર્જુને પૃથ્વીને છેડે જઈ આવી રીતે લઈ આવ્યો. તે સર્વ ક્રિયાઓનું દર્શન આ ક્રિયાસનમાંથી થાય છે. એ અસ્ત્રમાત્ર કૌરવો સામે કેમ વાપરવાં તે ભિષ્માદિપર્વનાં રહસ્ય સમજ્યાથી સમજાશે. આ રત્નનગરી સંસ્થાનના નૌકાશ્રોય, અગ્નિરથના માર્ગ, પરદેશના વ્યાપાર, પ્રજાનાં પરદેશપ્રસ્થાન, દેશી અને પરદેશી વ્યાપારીઓના સંબંધ, દેશી તથા પરદેશી વિદ્યાઓ, પદાર્થશાસ્ત્રો-કળાઓ- અને શોધો, એ સર્વ ઉપર અનિમિષ લક્ષ્ય રાખી તે દિશામાં ક્રિયા પામનાર અને અસ્ત્રોને પાંડવ અને પાંચાલીના કલ્યાણને માટે, ફેંકવાને આ રાજ્યના અર્જુનમાં ઉત્સાહ, શક્તિ અને બુદ્ધિ આવે એવો માર્ગ આ ક્રિયાસનસ્થ અર્જુનને આ ભવનની સર્વ સામગ્રી દેખાડે છે. ‘સબ ભૂમિ ગોપાલકી, યામેં અટક કહાં ?’ એ નિયમ માનનાર ગોપાલભક્ત અર્જુનને ધર્મ અને ભીમની આજ્ઞા સિવાય બીજી ચીજ અટકાવતી નથી. ‘શ્વેતવાહનનાં સાધન મલિન નહીં પણ ઉજ્જવળ હોય છે. વામ અને દક્ષિણ બે હાથ સરખા ગણી તેમાંથી ફાવે તે હાથે બાણ નાખનાર -ૐટ્ઠહ્વૈં, ઁિીદ્ઘેઙ્ઘૈષ્ઠી, ટ્ઠહઙ્ઘ જીેીજિૈંર્ૈંહ વગેરે અભ્યાસપદોષષી થયેલી વિક્ષેપશક્તિઓથી મુક્ત રહી ગમે તે હાથે - અર્જુન ક્રિયા કરે છે તેથી જ તે સવ્યસાચી કહેવાય છે. ્‌રૈજ ૈજ ંરી જીટ્ઠંર્ ક કિીી છષ્ઠૈંદૃૈંઅ, ૈક ીટીષ્ઠેર્ૈંહર્ ક ડ્ઢીજૈખ્તહજર્ ક ઈહીંિિૈજી, ટ્ઠહઙ્ઘ ૈહ જર્રિં, ર્કિ િીટ્ઠિૈહખ્ત ટ્ઠહઙ્ઘ કેિંરીિૈહખ્ત ુૈંર્રેં જૈંહંર્ િ િીજીદૃિી ંરી દ્બીટ્ઠહજ ટ્ઠહઙ્ઘ ર્દ્બદૃીદ્બીહંજર્ ક જેષ્ઠર ઁર્િખ્તિીજજ ર્ઁઙ્મૈષ્ઠઅ ટ્ઠજ દ્બટ્ઠઅ હ્વી દ્બટ્ઠેંિીઙ્ઘ ૈહ ંરી જીટ્ઠંજર્ ક ્‌ર્રેખ્તરં ટ્ઠહઙ્ઘ જીંટ્ઠીંજદ્બટ્ઠહજરૈ. ્‌રૈજ જીટ્ઠં જીહઙ્ઘજ ર્કિંર જરૈજ, દ્બીષ્ઠિરટ્ઠહંજ, જેંઙ્ઘીહંજ, જષ્ઠૈીહૈંજંજ, ટ્ઠિૈંજંજ ટ્ઠહઙ્ઘ ટ્ઠિૈંજટ્ઠહજ કર્િદ્બ ઇટ્ઠંહટ્ઠહટ્ઠખ્તટ્ઠિૈ ટ્ઠહઙ્ઘ ટ્ઠજૈિીજ ર્ં ૈદ્બર્િં ંરી ઙ્મટ્ઠીંજં િંૈેદ્બરજર્ ક ટ્ઠિં, જષ્ઠૈીહષ્ઠી, ૈહઙ્ઘેજિંઅ, ઙ્મીટ્ઠહિૈહખ્ત, ટ્ઠહઙ્ઘ ર્ષ્ઠદ્બદ્બીષ્ઠિી ૈહર્ં ંરીૈિ ર્ષ્ઠેહિંઅ. ઈદૃીહ ંરી દ્બૈઙ્મૈંટ્ઠિઅ ટ્ઠહઙ્ઘ હટ્ઠદૃટ્ઠઙ્મ ીઙ્ઘેષ્ઠટ્ઠર્ૈંહર્ કર્ ેિ ષ્ઠટ્ઠઙ્ઘીજં, મ્રટ્ઠઅટ્ઠંજ, ટ્ઠહઙ્ઘર્ ંરીિ ૈહ ર્કિીૈખ્તહ જષ્ઠર્રર્ઙ્મ ૈજ ટ્ઠંીંહઙ્ઘીઙ્ઘ ર્ં રીિી. ઉી ર્િર્જી કર્િદ્બ ંરૈજ ઙ્મટ્ઠષ્ઠી ર્ં ષ્ઠટ્ઠિિઅર્ ેં ટ્ઠ ર્િખ્તટ્ઠિદ્બદ્બીર્ ક ખ્તૈદૃૈહખ્ત ખ્તીહીટ્ઠિઙ્મ ટ્ઠઙ્મઙ્મ-જૈઙ્ઘીઙ્ઘ ઙ્મૈકં ર્ં ંરી જેહ્વદ્ઘીષ્ઠંજર્ ક ંરૈજ જીંટ્ઠીં ૈહ ટ્ઠઙ્મઙ્મ ર્ષ્ઠહષ્ઠીહિજ-રઅજૈષ્ઠટ્ઠઙ્મ, ર્દ્બટ્ઠિઙ્મ ીઙ્ઘેષ્ઠટ્ઠર્ૈંહટ્ઠઙ્મ, ીર્ષ્ઠર્હદ્બૈષ્ઠ ટ્ઠહઙ્ઘ ૈહ કટ્ઠષ્ઠં ૈહ ટ્ઠઙ્મઙ્મ દ્બટ્ઠંીંજિ ંરટ્ઠં ષ્ઠટ્ઠહ ટ્ઠિૈજી ંરીૈિ ઙ્મૈકી ટ્ઠહઙ્ઘ જંટ્ઠેંજ.

ક્રિયાસનની પાછળ પેલી પાસ ક્રિયાના ઈશ્વરદત્ત ફળરૂપે થતા વિજયનો સત્કાર કરવાને વિજયાસન છે. વિજય અને જિષ્ણુ એવાં અર્જુનનાં નામ છે. ૐૈજ ર્ષ્ઠહૂેીજંજ ટ્ઠિી ર્હં દ્બીિીઙ્મઅ ંર્રજીર્ ક ટ્ઠદ્બિજ, હ્વેં રી ટ્ઠઙ્મર્જ દ્બટ્ઠાીજ ંરીદ્બ હ્વઅ ીટીષ્ઠિૈજૈહખ્ત ૈહકઙ્મેીહષ્ઠીર્ દૃીિ ંરીર્ ુઙ્મિઙ્ઘર્ ેંજૈઙ્ઘી રૈજ ૌહખ્તર્ઙ્ઘદ્બ ટ્ઠહઙ્ઘ હ્વઅ ીટીંહઙ્ઘૈહખ્ત ુરટ્ઠં ર્ીઙ્મી રટ્ઠદૃીર્ ક ઙ્મટ્ઠીં હ્વીીહ ષ્ઠટ્ઠઙ્મઙ્મૈહખ્ત ‘જરીિીજર્ ક ૈહકઙ્મેીહષ્ઠી.’ ૐી ીટર્િંજ ંરી ર્ુીિ ટ્ઠહઙ્ઘ ર્િઙ્ઘેષ્ઠંજર્ ક રૈજ જીંટ્ઠીં ર્ં ઙ્ઘૈજંટ્ઠહં કૈીઙ્મઙ્ઘજ ટ્ઠહઙ્ઘ હ્વિૈહખ્તજ ર્દ્બહીઅ. ૐી ૈજ, ંરીિીર્કિી, ષ્ઠટ્ઠઙ્મઙ્મીઙ્ઘ ંરી ર્ઝ્રહૂેીર્િિર્ િ ઉીટ્ઠઙ્મંર. અર્જુનનું નામ ધનંજય પણ છે. પરદેશને આ દેશની વસ્તુઓથી મોહિત કરી ત્યાંથી દ્રવ્ય લાવનાર વિજય તે આ જ છે - એ ક્રિયામાં વિજયનાં અસ્ત્ર દૂર દેશોમાં ફેંકાય છે. અગ્નિ અને વરુણનાં આપેલાં અસ્ત્ર આ વિજય માટે જિષ્ણુનાં ફેંકેલાં વધે છે. બીજી રીતે કૌરવોની રાજનીતિ ઉપર પાંડવોની રાજ્યનીતિએ મેળવવાનો તો વિજય પણ આ આસનમાં સમાપ્ત થાય છે. ભીષ્મપિતામહ સામે શિખંડી ઊભો કર્યો, દ્રૌણ અને અશ્વત્થામા જેવાની મહાવિદ્યાઓ સામે મહાવિદ્યા ઊભી કરી બ્રહ્મતેજનો દુરુપયોગ નષ્ટ કર્યો, કર્ણનો નાશ કર્યો, ઈત્યાદિ વિજય શ્રીકૃષ્ણ અને અર્જુનના સંયોગથી અર્જુનને પ્રાપ્ત થાય છે તેમાં પણ રાજ્યનીતિમાં રહસ્ય છે. ્‌રૈજ જીૈિૈંર્ ક ઁર્િખ્તિીજજ ર્ષ્ઠહૂેીજિ મ્રૈજરદ્બટ્ઠ - ંરી ય્ટ્ઠિહઙ્ઘકટ્ઠંરીિ જીૈિૈંર્ કર્ ંઙ્મઙ્ઘ ઉૈજર્ઙ્ઘદ્બ ટ્ઠહઙ્ઘ ્‌ટ્ઠિઙ્ઘૈર્ૈંહ, ટ્ઠહઙ્ઘ ૂેૈીજંજ, ુૈંર્રેં ઙ્ઘીજંર્િઐહખ્ત, ડ્ઢર્િહટ્ઠ, ંરી જૈિૈંર્ ક ન્ીટ્ઠહિૈહખ્ત ટ્ઠહઙ્ઘ ાર્હુઙ્મીઙ્ઘખ્તી, ુરીહ ંરીજી ઙ્મીહઙ્ઘ ંરીદ્બજીઙ્મદૃીજ ર્ં ંરી જીદૃિૈષ્ઠીર્ ક ટ્ઠ ુર્િહખ્ત ષ્ઠટ્ઠેજી - ંરી ષ્ઠટ્ઠેજીર્ ક દ્બીિી જંટ્ઠીંષ્ઠટ્ઠિકં ટ્ઠહઙ્ઘ ર્િઅટ્ઠઙ્મ ીર્જિહ ટ્ઠજર્ ર્જીઙ્ઘ ર્ં ંરી ુીટ્ઠઙ્મર્ ક ંરી જીંટ્ઠીં ટ્ઠહઙ્ઘ ર્ીઙ્મી.

વિજયાસન મૂકી ચોથા ખૂણામાં વિભૂતિઆસન છે. વિજયનું ફળ વિભૂતિ છે. યુદ્ધકાળ અને શાંતિકાળના વિજયને અંતે અર્જુનના સાધનથી પાંડવો અને પાંચાલી નવી વિભૂતિ દેખે છે. દેશવિદેશનાં રત્નો - નરરત્ન અને વસ્તુરત્ન - રાજ્યમાં આવે તો તે રાજ્યની વિભૂતિ રચે છે. ૈંં ૈજ ંરી જીૈિૈંર્ ક ઁર્િખ્તિીજજ ંરટ્ઠં ૈદ્બર્િંજ ટ્ઠહઙ્ઘ ટ્ઠંંટ્ઠિષ્ઠંજ કિીીઙ્મઅ ટ્ઠહઙ્ઘ ુૈંર્રેં િીદ્ઘેઙ્ઘૈષ્ઠી ંરી હ્વીજં ંરૈહખ્તજ ટ્ઠહઙ્ઘ દ્બીહર્ ક ર્કિીૈખ્તહ હ્વૈિંર. ૈંં ૈજ ંરૈજ જીૈિૈંર્ ક ૈંદ્બર્ટ્ઠિર્ૈંહ ંરટ્ઠં દ્બટ્ઠાીજ ટ્ઠ હટ્ઠર્ૈંહ ખ્તિીટ્ઠં.

અર્જુને પરરાજ્યમાંથી શું શું આણ્યું ? પાંચાલીને કોણે આણી ? શ્રીકૃષ્ણ જેવા યોગેશ્વરને અશસ્ત્ર રહીને પણ સારથિપણું કરાવવા દ્વારકામાંથી કોણ લઈ આવ્યું ? ખાંડવવન બાળવા જતાં એમનું સાહાય્ય કોણે લીધું ? દૈત્ય અને મનુષ્ય વચ્ચેનો વૈરભાવ ભૂલી દૈત્યકુળના મયદાનવને પોતાને ઘેર કોણે આણ્યો ? અનેક દ્રવ્યો અને રત્નોથી મયદાનવે રચેલી સભારૂપ વિભૂતિ કોને લીધે ? દૂર દેશથી અસ્ત્રો કોણે આણ્યાં ? સ્વર્ગ સુધી જઈને મહાવિભૂતિઓ લઈ પાછું ઘેર કોણ આવ્યું ? એ સર્વ કામ અર્જુને કર્યું. દેશવિદેશ ભ્રમણ કરી અનેક કળાથી વિભૂતિઓ આણનાર ઉદાર અર્જુન વૃદ્ધ મહારાજને બહુ પ્રિય હતો. રાજસૂય અને અશ્વમેઘ જેવા યજ્ઞ, કૃષ્ણ જેવા મિત્ર અને મંત્રી, કુરુલક્ષ્મીનું વહન, મયની સભા અને એવી અનેક વિભૂતિઓને પરદેશથી આણી સ્વદેશમાં તેમનો સત્કાર કરનાર રાજ્યપુરુષકાર અર્જુનનાં સ્તોત્ર આ પુસ્તકોમાં ભરેલાં છે. ્‌રૈજ ૈજ ંરી જીીટ્ઠંર્ ક ૐૈખ્તરીિ ન્ૈકી ટ્ઠષ્ઠરૈીદૃીઙ્ઘ ટ્ઠહઙ્ઘ કૈઙ્મઙ્મીઙ્ઘ હ્વઅ ંરી ટ્ઠષ્ઠૈંદૃૈૈંીજ ટ્ઠહઙ્ઘ ીહીંિિૈજીર્ ક ંરી જીૈિૈંર્ ક ઁર્િખ્તિીજજ. હ્લર્િદ્બ ંરી જીટ્ઠંર્ ક ૐૈખ્તરીિ ્‌ર્રેખ્તરં ર્ં ંરટ્ઠંર્ ક ૐૈખ્તર ડ્ઢીજૈખ્તહ, કર્િદ્બ ૐૈખ્તર ડ્ઢીજૈખ્તહ ર્ં ંરી જીટ્ઠંર્ ક કેઙ્મઙ્મ ટ્ઠહઙ્ઘ ર્કિુટ્ઠઙ્ઘિ ઈટીષ્ઠેર્ૈંહ, ટ્ઠહઙ્ઘ કર્િદ્બ ંરટ્ઠં ર્ં જીેષ્ઠષ્ઠીજજ, ંરી હટ્ઠર્ૈંહ ૈજ ઙ્મૈકીંઙ્ઘ, ટ્ઠહઙ્ઘ કર્િદ્બ ંરી જીટ્ઠંર્ ક જેષ્ઠષ્ઠીજજ ંરી હટ્ઠર્ૈંહજ ૈજ ેજરીિીઙ્ઘર્ હ હ્વઅ ંરી જીૈિૈંર્ ક ઁર્િખ્તિીજજ ૈહર્ં ંરૈજ ઙ્મટ્ઠજં જીટ્ઠંર્ ક ય્િીટ્ઠંહીજજ ટ્ઠહઙ્ઘર્ ક ૐૈખ્તરીિ ન્ૈકી ટ્ઠહઙ્ઘ ૐૈખ્તરીિ હ્લિેૈર્ૈંહ.’

‘વીરરાવ ! ચંદ્રકાંત ! મેં તમને આ ભવનના લેખોનો અને વૃદ્ધ મહારાજના પ્રિયતમ રાજગુણોનો વિસ્તારજાળ દર્શાવી દીધો. તેમના લેખ અને જિહ્વાગ્રે આવી ગયા છે. બાકીનાં ભવન ગૌણ છે; તેનું સંક્ષેપમાં વર્ણન કરવાનું તે કુરુભવનમાં બેસી શંકરશર્મા અને પ્રવીણદાસ પાસે કરાવીશું. તમે ઘણો શ્રમ લીધો છે. અમને તો વૃદ્ધ મહારાજ ઉપરનો અમારો સ્નેહ આવી કથાઓ કરતાં તેમના સંસ્કાર સ્મરણમાં આણે છે ને આનંદ આપે છે. પણ તટસ્થ શ્રોતાજનને તે કાંઈક શુષ્ક અને નીરસ લાગે. આપની મમતા અમારા ઉપર ન હોય તો આટલો શ્રમ લેવો પરવડે જ નહીં.’

ચંદ્રકાંત - ‘મને તો આ સ્થાનમાં કંઈ નવીન જ આનંદ થયો છે અને પળવાર સરસ્વતીચંદ્રને ભૂલી જાઉં છું અને પળવાર એના આત્માને આ ભવનમાં ફરતો પ્રત્યક્ષ કરું છું.’

વીરરાવ - ‘સાહેબ ! વ્યાસને માથ રૂપક લખી આખું હિંદુસ્થાન ઠગવાનો આરોપ મૂકો છો; અને તે રૂપકને પણ ક્લિષ્ટ કરી નાખો છો : તેથી થતો હાસ્યરસ આનંદરૂપ જ ગણું છું. અને બૂઢા વ્યાસને બાદ કરી તમારાં ભવન અને આસનોના ઉચ્ચાગ્રહ વિચારતાં શુદ્ધ આનંદ થાય છે.’

વિદ્યાચતુર - ‘ચાલો, એ બહુ છે. હવે બેસીને વાતો આટોપી દઈએ.’

સર્વ કુરુક્ષેત્રમાં ગયા અને બેઠકો ઉપર બેઠા. પ્રવીણદાસે વિષય આરંભ્યો.

પ્રવીણદાસ - ‘રાજસત્તાનું સ્વરૂપ માદ્રી, તેને દિવ્ય વૈદ્ય અશ્વિદેવના જોડાએ બે પુત્રો આપ્યા - એક સુંદરતાનું સ્વરૂપ નકુલ, અન્ય પ્રાજ્ઞતાનું સ્વરૂપ સહદેવ. વૈદ્યદેવોની કૃપાનાં ફળર શરીરની સુંદરતા અને શરીરનાં આરોગ્યપોષણ એ બે છે. રાજ્ય અને પ્રજા બે મળી જે એક શરીર થાય છે તેની સુંદરતાને નકુલ જાળવે છે અને તેનાં આરોગ્યપોષણનો પ્રાજ્ઞ સહદેવ છે.

નકુલ ચિત્રમાર્ગવિદ્‌ છે. તેના ભવનમાં પાંચાલીની શૃંગારસામગ્રી તૈયાર થાય છે. તેને અર્થે તે રાજ્યનું દ્રવ્ય ખરચે છે. સહદેવ ભંડાર ભરે અને નકુલ ખરચે. રાજસત્તાનું પ્રથમ સુફળ એ કે રાજ્યની સમૃદ્ધિ પ્રજાને અર્થે ખરચાય - સુંદર કળાઓથી, ચિત્રમાર્ગોથી, નકુલભવનમાં તે વિચાર આચાર રચાય છે. વૈરાટનો અશ્વપાલ થઈ અશ્વિપુત્રે એ કામ કરેલું છે. રત્નનગરીની પ્રજામાં ઉદ્યોગ આદિનાં ફળ પરદેશથી આણવા અર્જુન પ્રવર્તે છે. પણ પ્રજાનાં મનને આનંદ આપી પ્રજામાં ઉદ્યોગની અને સુંદરતાની કળાઓની પ્રવીણતા અને રસજ્ઞતા ઉત્પન્ન અને વિકસિત કરવી તે નકુલભવનમાં થાય છે. દ્ગટ્ઠોઙ્મટ્ઠ ૈહંર્િઙ્ઘેષ્ઠીજ ટ્ઠહઙ્ઘ ર્કજીંજિ ટ્ઠઙ્મઙ્મર્ ેિ ૈહઙ્ઘૈખ્તીર્હેજ ૈહઙ્ઘેજિંૈીજ ટ્ઠહઙ્ઘ ટ્ઠિંજ, ૈહષ્ઠઙ્મેઙ્ઘૈહખ્ત ુરટ્ઠં ર્એ ષ્ઠટ્ઠઙ્મઙ્મ ંરી કૈહી ટ્ઠિંજ. અમારા ચિત્રકારો, ગાયકો, શિલ્પકારો, યંત્રકારો આદિ સર્વ કળાનાં સ્થાનમાં નકુલદેવ નિપુણતા, દ્રવ્ય અને ઉત્સાહ ભરે છે, અને નવા નવા વેશ કાઢતાં તેમને શીખવે છે. પોતાનાં ઘર સુંદર અને સ્વચ્છ રાખવાં અને સગવડોથી અને વિનોદસ્થાનથી ભરવાં એ કામ સ્ત્રીજાતિ કરે એવું પુરુષથી થતું નથી. તેમ જ નગરો, ગામડાં અને જનપદ દેશ એમાં પણ આ ક્રિયા કરવી પડે છે, તે પ્રજા જાતે કરી શકે એટલું રાજાથી નથી થતું. પ્રજાને આ કામમાં અભ્યસ્ત, રસિક, પ્રવૃત્ત અને સુશિક્ષિત રાખવી એ કામ નકુલ કરે છે. ૐી ષ્ઠિીટ્ઠીંજ, ંટ્ઠિૈહજ ટ્ઠહઙ્ઘ ર્કજીંજિર્ ેિ સ્ેહૈષ્ઠૈટ્ઠઙ્મૈૈંીજ ટ્ઠહઙ્ઘ ર્ન્ષ્ઠટ્ઠઙ્મ જીીઙ્મક-ર્ય્દૃીહિદ્બીહંજ. ‘સાયન્સ’ જષ્ઠૈીહષ્ઠી, દર્શન-ફિલોસોફી, ઉચ્ચ અને સામાન્ય વિદ્યાઓ અને સર્વ લોકમાં તેના પ્રચાર -ૐૈખ્તર ટ્ઠહઙ્ઘ ર્ેઙ્મટ્ઠિ ીઙ્ઘેષ્ઠટ્ઠર્ૈંહજ, પ્રજાની જૂની રૂઢિઓના સુંદર ભાગોનું રક્ષણ અને નવી સુંદરતાનો સત્કાર, શરીરબળને માટે અને શરીરસૌંદર્યને માટે વ્યાયામશાળાઓ ઇત્યાદિ પ્રજાનુરંજનસામગ્રી નકુલભવનમાં વિચારાય છે ને રચાય છે. દ્ગટ્ઠોઙ્મટ્ઠ ૈજર્ ેિ જીૈિૈંર્ ક મ્ીટ્ઠેંઅ, છિંજ ટ્ઠહઙ્ઘ ઈજંરીૈંષ્ઠજ ટ્ઠહઙ્ઘ ૈજ ર્ન્ઙ્ઘિ સ્ટ્ઠર્અિ ટ્ઠહઙ્ઘ ઝ્રરટ્ઠદ્બહ્વીઙ્મિટ્ઠૈહ દ્બૈહૈજીંિૈહખ્ત ર્ં ંરી ુટ્ઠહંજ ટ્ઠહઙ્ઘ ઙ્ઘીર્ષ્ઠટ્ઠિર્ૈંહજર્ ક ંરી ર્ુંહજ ટ્ઠહઙ્ઘ ષ્ઠરટ્ઠદ્બહ્વીજિર્ ક ૐીિ સ્ટ્ઠદ્ઘીજંઅ ંરી ઁટ્ઠહષ્ઠરટ્ઠઙ્મૈર્ ક ંરૈજ જીંટ્ઠીં. ૐી ર્ઙ્મરજ ટ્ઠકીંિર્ ેિ િીકૈહીદ્બીહંજ ટ્ઠહઙ્ઘ દ્બટ્ઠહહીજિ રી ૈજ ંરી હ્વીટ્ઠેૈંકેઙ્મ ઁિૈહષ્ઠીર્ ક ઇીકૈહીદ્બીહં ટ્ઠહઙ્ઘ છીજંરીૈંષ્ઠજ. ૐી ર્ઙ્મરજ ટ્ઠકીંિ ંરી રઅજૈષ્ઠટ્ઠઙ્મ, દ્બીહંટ્ઠઙ્મ, જીહૈંદ્બીહંટ્ઠઙ્મ, ટ્ઠહઙ્ઘ ર્દ્બટ્ઠિઙ્મ ખ્તર્િુંરર્ ક ંરી ર્ીઙ્મી, ટ્ઠહઙ્ઘ રૈજ ટ્ઠહદૃૈઙ્મ ૈજ ટ્ઠઙ્મુટ્ઠઅજર્ ુિૌહખ્તર્ ેં હીુ હ્વીટ્ઠેૈંકેઙ્મ ૈદ્બઙ્મીદ્બીહંજર્ ક ટ્ઠિંજ ટ્ઠહઙ્ઘ જષ્ઠૈીહષ્ઠી ર્કિ ંરી રીટ્ઠઙ્મંર, રઅખ્તૈીહી ટ્ઠહઙ્ઘ િીષ્ઠિીટ્ઠર્ૈંહર્ ક જુીીં ઁટ્ઠહષ્ઠરટ્ઠઙ્મૈ.

નકુલભવન મૂકી કનિષ્ઠ બંધુ સહદેવનું ભવન આવ્યું. વૈરાટને ત્યાં એ ગોસંખ્ય-ગોપાળ-થઈ રહ્યો હતો. ગો એટલે ગાય, પૃથ્વી, વાણી - દ્રવ્યમાત્ર, તેની સંખ્યા ગણ્યાં કરવી, રક્ષણ કરી રાખવી, અને તેનાં પોષણ-દોહન કરવાં એ આ વૈદ્યપુત્ર સહદેવનું કાર્ય. એ અમારો સર્વેયર, જેદૃિીર્અિ. એ જ અમારો વસૂલાતી અધિકારી - રેવન્યુ કમિશનર. એ જ કાર્યને અર્થે પ્રજાનાં ભૂત તથા વર્તમાન જાણઈ ભવિષ્ય જાણવું અને સુધારવું એ કામ આ વૈદ્યનું - આ પ્રાજ્ઞનું. અમારા દેશની સમૃદ્ધિ સંબંધી એટલે ભૂમિ, દ્રવ્ય, આદિ સર્વ અર્થ સંબંધી પ્રશ્નો જાણી સર્વ વાતની ચિકિત્સા જાણી ઔષધ કરવાં એ આ પ્રાજ્ઞનું કામ. પ્રજાની સમૃદ્ધિ વિચારવા વધારવાના કામને લીધે તેમાંથી રાજભંડાર કેટલો ભરવો, પાંડવકૌરવને કેટલું આપવું, રાજાએ કેટલો વ્યય કરવો, પ્રજાને માટે કેટલો વ્યય કરવો, સંગ્રહ કેટલો કરવો, ઇત્યાદિ સર્વ વિચાર અમારા સહદેવભવનમાં થાય છે. જીટ્ઠરટ્ઠઙ્ઘીદૃટ્ઠ ૈજર્ ેિ જીૈિૈંર્ ક ઁિીજષ્ઠૈીહષ્ઠી ટ્ઠહઙ્ઘ ઁિેઙ્ઘીહષ્ઠી. ૐી ર્જઙ્મદૃીજર્ ેિ ીર્ષ્ઠર્હદ્બૈષ્ઠ ર્િહ્વઙ્મીદ્બજ ટ્ઠહઙ્ઘ ર્ખ્તદૃીહિજ ટ્ઠહઙ્ઘ ઙ્ઘૈજિંૈહ્વેીંજ રૈજ ર્ષ્ઠઙ્મઙ્મીષ્ઠર્ૈંહજ. ્‌રી ંટ્ઠટટ્ઠઅીિ’જ ર્ષ્ઠદ્બર્કિંજ ટ્ઠહઙ્ઘ ર્િજીષ્ઠંજ ટ્ઠિી ટ્ઠં રૈજ રીટ્ઠિં ુરૈઙ્મી રી ખ્તૈદૃીજ ર્ં ંરી િેઙ્મીજિ ંરીૈિ ઙ્ઘેી.’

રત્નનગરીના રાજ્યની ખાણો, જંગલો, કૃષિકારો અને નદીમાતૃક્તા -ષ્ઠટ્ઠહટ્ઠઙ્મ ૈિિૈખ્તટ્ઠર્ૈંહ એ આ ગોસંખ્યની પ્રાજ્ઞતાને સોંપેલાં છે. લોકનું આરોગ્ય ઁેહ્વઙ્મૈષ્ઠ ૐીટ્ઠઙ્મંર, દેશનું આરોગ્ય જીટ્ઠહૈંટ્ઠર્ૈંહ, એ સર્વ અમારા અશ્વિપુત્ર સહદેવના મનને ઉદ્યોગમાં રાખે છે. એ સહદેવને ત્રિકાળજ્ઞાની કહો, જોશી કહો કે વૈદ્ય કહો - એ સર્વ પાંડવોના આ નાનકડા ભાઈની બુદ્ધિને સોંપેલાં છે. સર્વ મોટાભાઈઓ દ્રવ્યના વિષયમાં પોતાના આ નાના ભાઈને પ્રથમ પૂછીને પછી પોતાની વાત કરે છે. સહદેવ ગણીગણીને વાત કરે છે.

‘ૐી ૈજ ટ્ઠ ર્ષ્ઠર્ઙ્મ ષ્ઠટ્ઠઙ્મષ્ઠેઙ્મટ્ઠર્િં - દ્ઘેજં ઙ્મૈાી ટ્ઠ દ્બીષ્ઠિરટ્ઠહં.’

વીરરાવ ખડખડીને હસી પડ્યો - ‘હા હા હા હા - વાણિયાને વાણિયો ગમ્યો ! રૂીજ, હ્વેં ૈં ટ્ઠઙ્ઘદ્બૈં રી દ્બેજં હ્વી ર્ષ્ઠહજેઙ્મીંઙ્ઘ ટ્ઠહઙ્ઘર્ હ્વીઅીઙ્ઘ ર્ંર્ હ્વઅ ટ્ઠિજર દ્બીહ ઙ્મૈાી દ્બઅજીઙ્મક. ર્ય્ર્ હ, સ્િ. ઁટ્ઠિદૃૈહઙ્ઘટ્ઠજ, ૈં ટ્ઠદ્બ િીટ્ઠઙ્મઙ્મઅ ંરૈહાકેઙ્મ.’

પ્રવીણદાસ - ‘આ પાંચે ભુવનની પાછળ પાંચે પાંડવના ભવનમાં જવા-આવવાનાં દ્વારવાળું પાંચાલીભવન છે. એ પાંચાલીનું અંતઃપુર છે, શૃંગારભવન છે. ૈંં ૈજર્ ેિ ર્ઁીઙ્મી’જ ૐટ્ઠઙ્મઙ્મ. પ્રજાના સર્વ વર્ગને મહારાજ સાથે ગુપ્ત મંત્ર કરવાનું આ ભવન છે. અમારા રાજાપ્રજાના સમાગમ, ‘લેવીઓ’, ‘ઈવનિંગ પાર્ટીઓ’ આ ભવનમાં જ ભરાય છે. અમારી પ્રજાના સર્વ વર્ગનો ઉત્સાહ અને અભિલાષ આ જ ભવનમાં મહારાજ પ્રીતિથી જાણી લે છે અને પાંડવો પાસે તે સફળ કરાવે છે. સહદેવના ભવનની જોડે, પાંડુભવન સામે, ધૃતરાષ્ટ્રભવન છે. એ ‘રાજશરીર’ની મૂર્તિનું ભવન છે. પાંડવો જેમ પાંચાલીની ચિંતા કરે છે તેમ કૌરવો રાજશરીરની ચિંતા કરે છે અને કૌરવભવનોમાં તેની જ ચિંતા થાય છે. ધૃતરાષ્ટ્ર જાતે અંધ છે રાજામાત્ર લોકના અંતઃપ્રવાહ જોવાને અશક્ત છે માટે જ રાજા ચારચક્ષુ કહેવાય છે. અંધ ધૃતરાષ્ટ્રને સંજયરૂપ ચાર છે, તે પાંડવકૌરવના સર્વ વર્તમાન એકલા ધૃતરાષ્ટ્રને વિદિત કરે છે. સંજય એકલું ચારકર્મ કરતો નથી પણ પ્રજાને અર્થે કૌરવપાંડોનાં પરાક્રમ તટસ્થ રહી દેખે છે અને રાજ્યનીતિ અને રાજનીતિના સર્વ પ્રપંચોના પ્રવાહને આદિથી અંત સુધી પ્રત્યક્ષ કરે છે અને ધૃતરાષ્ટ્ર પાસે પ્રત્યક્ષ કરાવે છે. ૐી ૈજ ઙ્મૈાી ંરી ર્રર્હખ્તટ્ઠિર, ટ્ઠહ ટ્ઠટ્ઠટ્ઠિેંજ ર્કિ િીર્ષ્ઠઙ્ઘિૈહખ્ત ટ્ઠહઙ્ઘ િીર્િૈંહખ્ત ંરી જૈિૈેંટ્ઠઙ્મ ટ્ઠહઙ્ઘ ંરી રઅજૈષ્ઠટ્ઠઙ્મ ર્દૃૈષ્ઠીજ ંરટ્ઠં કૈઙ્મઙ્મ ટ્ઠઙ્મઙ્મ ટ્ઠંર્દ્બજરીિી ૈહ ંરી જીંટ્ઠીં - ઙ્મૈાી ર્એિ ર્દ્ઘેહિટ્ઠઙ્મજ ટ્ઠહઙ્ઘ હીુજટ્ઠીજિ. ૐી ૈજ ંરી ૌહખ્ત’જ મ્ૈર્હષ્ઠઙ્મી ટ્ઠહઙ્ઘ હ્લૈીઙ્મઙ્ઘખ્તઙ્મટ્ઠજજ.

બ્રાહ્મધર્મ પ્રગટ છે, પણ વૈશ્યકળા કોઈ પણ પુસ્તકમાં નથી. માટે વૈશ્યપ્રજાના ગુપ્ત મંત્ર સમજાવનાર વૈશ્યપુત્ર યુયુત્સુને સ્વપુત્ર કરી ધૃતરાષ્ટ્ર પોતાની પાસે રાખે છે. પતિ કરતાં પત્ની વધારે દેખે તો અબલા પ્રબલા થાય તે રાજતંત્રમાં ઉચિત નહીં માટે ગાંધારી અંધ પતિની જોડે અંધ થવા આંખે પાટા બાંધે છે. રાણીનું આ પતિવ્રત છે. રાજાના શરીરનો વંશ અજરાઅમર રાખવાનું શતપુત્રવાળા ધૃતરાષ્ટ્રને માથે છે. તેને સો પુત્રો માગેલા મળ્યા તે તેના ભાયાતો જ સમજવા. બાકી બીજા જાતે ગાંધારીને - એ પત્નીને વરેલો. તે નિયમ આ રાજ્યમાં પળાય છે. સર્વ કૌરવભવનોમાં એકેક ભયાસન છે. તેમાં તે ભવનના અધિષ્ટાતાનું ભય જોવાય છે. ધૃતરાષ્ટ્ર વંશ વધારનાર છે. તેને વત્સલતાનું ભય છે. દુર્યોધની દુર્નીતિનું ભવિષ્ય તેના જન્મપ્રસંગે ધૃતરાષ્ટ્રને જણાવવામાં આવ્યું હતું. દ્રૌપદીવસ્ત્રહરણ પ્રસંગે તેણે તે પુત્રની દુષ્ટતા પ્રત્યક્ષ કરી. શ્રીકૃષ્ણ યુદ્ધપ્રસંગ અટકાવવા પાંડવો પાસેથી આવ્યા ત્યારે પણ તેમ જ થયું. ત્રણે જુદા જુદુા મહાત્માઓએ ધૃતરાષ્ટ્રને કહ્યું કે તારા પુત્રનો નાશ કરવો અને કંઈ નહીં તો ત્યાગ કરવો જ એવો તારો રાજધર્મ છે. પણ એક્કે પ્રસંગે વત્સલ પિતા તે ઉપદેશ માની શક્યો નહીં. પાંડવપક્ષનો વિરોધ કરનારા દુષ્ટ પુત્રને શાસન કરવામાં જે પિતાની વત્સલતા આડે આવશે તે ધૃતરાષ્ટ્રની દુર્દશા પામશે એવો એ ભવનના ભયાસનનો ઉદ્દેશ છે. તે દુર્દશાનાં બીજ ઊગતાં નષ્ટ કરવા મહારાજ પ્રયત્ન કરે છે. ધૃતરાષ્ટ્રે ધર્મરાજ ઉપર કરેલી અસૂયાનો ભય આ વત્સલતાનું અંગ છે. હવેનાં ભવન શંકરશર્મા સમજાવશે.’

શંકરશર્મા - ‘બીજું દુર્યોધનભવન સામે દેખો છો. રાજશરીર ધૃતરાષ્ટ્ર; તેના પ્રથમ પુત્ર જેવો રાજનય દુર્યોધન અથવા સુયોધન છે. રાજાના શરીરને પ્રકૃતિપુરુષોમાં અને પ્રજામાં પ્રતિષ્ઠા આપનાર વસ્તુ રાજનય છે.

દુરોદરચ્છદ્મજિતાં સમીહતે,

નયેન જેતું જગતીં સુયોધનઃ

અર્જુનમાં જેમ નીતિ અને ક્રિયા પ્રજાર્થે છે તેમ દુર્યોધનમાં નીતિ અને ક્રિયા રાજશરીરને અર્થે છે. અર્જુન રાજ્યનીતિ - જીંટ્ઠીંદ્બટ્ઠહજરૈ - માં કુશળ છે તો દુર્યોધન રાજનીતિ ઙ્ઘૈર્ઙ્મદ્બટ્ઠષ્ઠઅ - માં કુશળ છે. રાજનીતિની ત્વરાને લીધે પાંડવનો મામો છતાં શલ્ય જેવો મહારથી દુર્યોધનના પક્ષમાં આવ્યો. શઠવર્ગને વશ કરવાને માટે શકુનિ જેવો મંત્રી એણે શોધ્યો. જીીં ટ્ઠ ંરૈીક ર્ં ષ્ઠટ્ઠંષ્ઠર ટ્ઠ ષ્ઠરૈીક ની નીતિ આ શોધમાં વપરાઈ. કર્ણ જેવા દાતાનો આ રાજનયે સંગ કર્યો અને સર્વ શક્તિઓમાં વડી શક્તિ જે ઉદાર દાતાની તેના ફળથી મહાબળવાન કર્ણ દુર્યોધનના પક્ષમાં લડ્યો. બ્રહ્મતેજ, બ્રહ્મવિદ્યા અને બ્રહ્મશસ્ત્રના સ્વામી દ્રોણાચાર્ય અને અશ્વત્થામા જેવા બ્રાહ્મણોને લોભાવી આશ્રય આપવાની નીતિ પણ દુર્યોધનની હતી. ભિષ્મપિતામહનું બળ પણ એ જ રાજનીતિને વશ રહ્યું. દ્રોણ અને ભિષ્મ પાંડવના ભક્ત હતા છતાં દુર્યોધનની નીતિએ દ્રવ્યબળથી તેમને સેવક કરી દીધા હતા. ‘શું કરીએ ? અર્થ વડે અમને દુર્યોધને ભરપૂર કર્યા છે એટલે અધર્મના પક્ષની સેવા કરવી એ જ અમારો ધર્મ થયો છે’ - એ વાક્યનો આ જ્ઞાની પુરુષોને ઉદ્‌ગાર કરવા વારો આવ્યો તે દુર્યોધનની રાજનીતિને બળે. વિરાટનગર પાસે ભીષ્મ, દ્રોણ અને કર્ણ એકઠા મળી લડ્યા ત્યારે કૃષ્ણ વિનાના એકલા અર્જુને તેમને હરાવ્યા. પણ દુર્યોધનની રાજનીતિએ તેમના જ કર્ણ ફૂંક્યા ત્યારે એમાંના એકેકા વીરે કૃષ્ણ સાથે નીકળેલા અર્જુનને હંફાવ્યો. ભીષ્મ, દ્રોણ, કર્ણ, શકુનિ અને શલ્ય જેવા મહારથીઓને પોતાના પક્ષમાં આટલા બળથી લઈ શકનાર આવી રાજનીતિ રાજાઓને યોગ્ય છે. પોતાના સો ભાઈઓ-ભાયાતો-ને પક્ષમાં લઈ તેમનું પોષણ કરનાર, તેમનું બળ વધારનાર, તેમને વિદ્યા અપાવનાર રાજનીતિ પણ દુર્યોધનની છે. ભાઈઓ ને ભાયાતો, ઘરના વૃદ્ધ, બહારના શૂર, બહારની વિદ્યા અને રંક ગૃહમાં પડેલું કર્ણરત્ન, એ સર્વને શોધી આશ્રય અને પોષણ આપનાર રાજનીતિનો અધિષ્ઠાતા દુર્યોધન પાંડવોથી જિતાયો તેનું કારણ યોગેશ્વર કૃષ્ણના આશ્રય લેવાની અર્જુનની નીતિ. દુર્યોધન અને અર્જુન એક પક્ષમાં હોય તો તો અજેય જ થાય. એવી એવી નીતિના વિચારચારનાં આસન જોડે દુર્યોધનભવનનું ભયાસન જુઓ. પાંડવ અને પાંચાલીની સેવા કરવાને સ્થાને તેમનો વિરોધ કર્યો અને તેમને દુઃખ દીધું અને રાજનીતિ પાપમાર્ગે વળી એ રાજનય દુર્યોધનનું મુખ્ય ભયસ્થાન. પાંડવોની યુદ્ધગીતા એવી હતી કે ‘યુધ્યધ્વ - મનહંકારાઃ’ ત્યારે દુર્યોધને છેલ્લે સુધી અહંકારને જ સ્વીકાર્યો છે અને કોઈની વાત સાંભળી નથી, એ એનું બીજું ભયસ્થાન. આ ‘અહંકાર’ એટલે કેવળ ગર્વ નહીં પણ ‘હું’ પણ એ જ દુર્યોધનના દુર્મન્ત્રિતનું સૂક્ષ્મ ન્યગ્રોધબીજ અને એ જ તેનું ભયસ્થાન. છ ૌહખ્ત રટ્ઠજ ર્હ િૈખ્તરંજ ર્કિ રૈજર્ ુહ ીર્જિહટ્ઠઙ્મ ૈહીંિીજંજ ટ્ઠહઙ્ઘ ીહર્દ્ઘઅદ્બીહં. ૈંક રી ંરૈહાજ, રી રટ્ઠજ ંરીદ્બ, રી દૃૈૈંટ્ઠીંજ ંરી ુર્રઙ્મી ર્ઙ્મૈષ્ઠઅર્ ક ંરી જીંટ્ઠીં, ટ્ઠહઙ્ઘ ૈહ ેહકૈં ટ્ઠજ ડ્ઢેિર્અઙ્ઘરટ્ઠહટ્ઠ ર્ં િેઙ્મી ટ્ઠ ર્ીઙ્મી. જે જંઘા ઉપર આધાર પામી આ રાજનયનું અંગ ટકે છે એ ગદાયુદ્ધ કરે છે તે જંઘા ઉપર અંતે ભીમની ગદા પડશે અને રાજનયને પડતો મૂકી રાજ્યનય રાજ્ય કરશે. પોતાનાં સર્વ મોંઘાં સાધનનો નાશ જોય પછી અંતે એકલું પડી આ રાજનયનું ખાલી થયેલું ખોખું નાશ પામશે. અર્જુન અને ભીમનો પ્રતાપ તેને જોવો પડશે એટલું જ નહીં, પણ ધર્મને ઠગી દુર્યોધનને વશ કરેલા શલ્યને ધર્મ જ મારશે, અને સહદેવ જેવા પ્રાજ્ઞને હાથે શકુનિ જેવો દ્યુતખેલક મંત્રી નાશ પામશે. તે સર્વ જોયા પછી દુર્યોધનનું ખોખું પડશે. ્‌રી ષ્ઠરૈષ્ઠટ્ઠહીિૈીજ ટ્ઠહઙ્ઘ ાહટ્ઠદૃીિૈીજ, ંરી ર્દ્ઘહ્વહ્વીિૈીજ ટ્ઠહઙ્ઘ ંરી દ્બટ્ઠર્હીેદૃિૈહખ્તજ, ટ્ઠહઙ્ઘ હ્વેહખ્તઙ્મૈહખ્તજર્ ક ઙ્ઘૈર્ઙ્મદ્બટ્ઠૈંષ્ઠ ખ્તટ્ઠદ્બહ્વઙ્મીજિ, ૈહ ર્િર્દ્બર્ૈંહર્ ક દ્બીિી ીર્જિહટ્ઠઙ્મ ીહઙ્ઘજ, દ્બેજં ીદૃીહેંટ્ઠઙ્મઙ્મઅ કટ્ઠઙ્મઙ્મ ેહઙ્ઘીિ ંરી ીજિૈજીંહં રટ્ઠદ્બદ્બીિર્ ક ંરી ર્ષ્ઠર્ઙ્મ ટ્ઠહઙ્ઘ ષ્ઠટ્ઠઙ્મષ્ઠેઙ્મટ્ઠૈંહખ્ત ુૈજર્ઙ્ઘદ્બર્ ક ટ્ઠંર્િૈૈંષ્ઠ રીટ્ઠઙ્ઘજ ુરીંરીિ ુીટ્ઠિૈહખ્ત ંરી ષ્ઠર્િુહર્ િ ર્હં. દુર્યોધનરૂપ રાજનય પોતાના અનેક નામવાળા અનેક ગુણવાળા સો ભાઈઓમાંથી જે ભીમની ગદાથી બચશે તેનો નાશ ચિત્ર માર્ગ જાણનારા નકુળને હાથે થશે તે પણ દુર્યોધન જોશે. ્‌રી જૈિૈંર્ ક છીજંરીૈંષ્ઠજ ટ્ઠહઙ્ઘ છિંજ ુૈઙ્મઙ્મ જેંઙ્મૈંઙ્મઅ ંરીર્ હી રેહઙ્ઘિીઙ્ઘ ષ્ઠટ્ઠઙ્ઘીંજ ટ્ઠહઙ્ઘ દ્બૈઙ્મૈંટ્ઠિઅ િેઙ્મીજિ કટ્ઠઙ્મઙ્મીહ ેહઙ્ઘીિ ંરી ીદૃૈઙ્મ ખ્તિૈર્ ક ટ્ઠહર્ દ્બૈર્હેજ જીીઙ્મક-ષ્ઠીહિંીઙ્ઘ ર્ઁઙ્મૈષ્ઠઅ. ્‌રીઅ ુૈઙ્મઙ્મ હ્વી દ્બીંટ્ઠર્દ્બિર્રજીઙ્ઘ હ્વઅ ંરી ર્ઙ્મૈષ્ઠઅર્ ક દ્ગટ્ઠોઙ્મટ્ઠ કર્િદ્બ ંરી ર્હ્વઙ્ઘૈીજર્ ક ઙ્ઘટ્ઠહખ્તીર્િેજ ષ્ઠટ્ઠઙ્ઘીંજ ટ્ઠહઙ્ઘ ર્િુઙ્ઘઅ ર્જઙ્મઙ્ઘૈીજિ ૈહર્ં ંર્રજીર્ ક ીટ્ઠષ્ઠીકેઙ્મ ટ્ઠહઙ્ઘ દૃૈિર્ેંેજ ષ્ઠૈૈંડીહજ.

આ પછી રાજાની દંડશક્તિરૂપ દુઃશાસનનું ભવન. રાજ્યના ખરા અધિકારીઓ પાંડવોની સેવા કરવાને સાટે દુર્યોધનને માની પાંચાલીનાં પ્રજાનાં - વસ્ત્ર કેશ ખેંચનાર આ દુષ્ટને ભીમની ગદાનો ભય છે અને વેરથી ભીમ તેનું રુધિર પીશે. ્‌રી જીૈિૈંર્ ક ર્ઁુીિ ટ્ઠહઙ્ઘ ઁર્િીંષ્ઠર્ૈંહ ટ્ઠિૈજીઙ્ઘ હ્વઅ ંરી ૐટ્ઠહઙ્ઘ ડ્ઢૈદૃૈહી ર્કિ ંરી જીદૃિૈષ્ઠીર્ ક ંરી હટ્ઠર્ૈંહ ુૈઙ્મઙ્મર્ હી ઙ્ઘટ્ઠઅ ૌઙ્મઙ્મ ંરૈજ ૈદ્બર્ ક હ્વિેીં રઅજૈષ્ઠટ્ઠઙ્મ ર્કષ્ઠિી, ંરૈજ દ્બૈર્હૈહર્ ક દ્બૈઙ્મૈંટ્ઠિઅ ટ્ઠહઙ્ઘ િીખ્તટ્ઠઙ્મ ર્ઁુીિ, ટ્ઠહઙ્ઘ ુૈઙ્મઙ્મ, ર્ં જીં ટ્ઠહ ીટટ્ઠદ્બઙ્મી, ઙ્ઘિૈહા રૈજ હ્વર્ઙ્મર્ઙ્ઘ ઙ્મૈાી ટ્ઠ જીૈિૈંર્ ક ઇીિંૈહ્વેર્ૈંહ, ૈક ર્હં િીદૃીહખ્તી. ન્ીં િેઙ્મીજિ હ્વીુટ્ઠિી !

આ પછી કર્ણભવન અર્જુનભવનના સામું છે. એ દાનશક્તિનું સ્વરૂપ છે. દાનશક્તિનો જન્મ પાંડવોની જ માતાથી છે. જે રાજામાં આ શક્તિ નથી તે નપુંસક છે. જે રાજામાં આ શક્તિની સીમા હશે તે રાજા મૂર્ખ હશે કે દુષ્ટ હશે તો પણ આ શક્તિને પ્રતાપે ઘણી વાર ટકી શકશે. એને ભય માત્ર એટલો કે કૃષ્ણ જેવા સારથિને લઈ અર્જુનનો રથ સામો હશે ત્યારે કર્ણનો નાશ સમજવો. એના ગુણદોષ સંભળાવતાં પિતામહે એના દોષ કહેલા છે કે

અકસ્માત્પાંડવાન, સર્વાનવક્ષિપસિ સુવ્રત

જાતોડસિ ધર્મલોપેન તતસ્તે બુદ્ધિરીદૃશી

નીચાશ્રયાન્મત્સરિણી દ્વેષિણી ગુણિનામપિ

જો આટલા અવગુણ ન હોત તો કર્ણના બાકીના ગુણ મોટા છે.

જાનામિ સમરે વીર્યં શત્રુભિર્દુઃસહં ભુવિ

બ્રહ્મણ્યતાં ચ શૌર્ય ચ દાને ચ પરમાં સ્થિતિમ્‌

ન ત્વયા સદ્દશઃ કશ્ચિત્પુરુષેષ્વમરોપમ.

્‌રી ર્ુીિર્ ક ખ્તીહીર્િેજ ખ્તૈકંજ, ટ્ઠંર્િહખ્તજ ટ્ઠહઙ્ઘ દ્બેહૈકૈષ્ઠીહષ્ઠી, ૈજ ંરી ખ્તિીટ્ઠીંજં ર્િીખ્તટ્ઠૈંદૃીર્ ક ંરી ઝ્રર્િુહ. છ ર્ઙ્મૈષ્ઠઅ ંરટ્ઠં િીઙ્મૈીજ ેર્હ ંરી ર્ુીિર્ ક ૈંજ ખ્તીહીર્િેજ રટ્ઠહઙ્ઘ, ુૈઙ્મઙ્મર્ હઙ્મઅઙ્મ કટ્ઠૈઙ્મ ુરીિી ૈં દ્બટ્ઠષ્ઠિરીજ ટ્ઠખ્તટ્ઠૈહજં ંરી ર્ષ્ઠદ્બહ્વૈહીઙ્ઘ ર્કષ્ઠિીજર્ ક ંરી ઁર્િખ્તિીજજૈદૃી ટ્ઠહઙ્ઘ દ્ઘેજં િૈહષ્ઠૈઙ્મીજર્ ક ઁેહ્વઙ્મૈષ્ઠ ઉીટ્ઠઙ્મર્ િ ઙ્ઘીખ્તીહીટ્ઠિીંજ ૈહર્ં દૃટ્ઠહૈૈંીજ ટ્ઠહઙ્ઘ દ્ઘીટ્ઠર્ઙ્મેજૈીજ.

તે પછી તમે ગુરુભવન દેખો છો. એમાં દ્રોણાચાર્ય ને અશ્વત્થામાની પ્રતિષ્ઠા છે. વિદ્યાને વિદ્યારૂપે અને કલાને કલારૂપે સાધે, જાતે તેનો ઉપયોગ કરે નહીં, અને તે વિદ્યા અને કલાનો ઉપયોગ કરી શકનારને તેનો ઉપયોગ શીખવે - તે ગુરુ, એ બ્રાહ્મણ : પછી તેને યજ્ઞોપવિત હો કે ના હો. આર્મસ્ટ્રોંગ અને ક્રપ જેવા તોપોના રચનારા આ ન્યાયે બ્રાહ્મણો જ ગણવા. જો આવા બ્રાહ્મણો જાતે યુદ્ધમાં ભળે અને અશિક્ષિત જગત ઉપર પોતાના દિવ્ય અસ્ત્ર પ્રહરે તો અધર્મ થાય અને જગતનો નાશ થાય. આ દેશના બ્રાહ્મણોમાં ધર્મથી શસ્ત્રગ્રાહી માત્ર પરશુરામ થયા છે અને ધર્મકાર્ય આટોપી રહ્યા પછી એમની ક્ષાત્રશક્તિ પણ નવા અવતારના તેજથી રામાવતારમાં અસ્ત થઈ. દ્રોણ જેવાના સંગ્રહથી જ અર્જુનને અસ્ત્રવિદ્યા પ્રાપ્ત થઈ, માટે સર્વ આયુષ્ય વિદ્યાના ઉપાર્જન અને દાનમાં ગાળનાર ગુરુજનનો સંગ્રહ તે રાજનીતિનું એક ઉત્તમ કાર્ય છે. પણ એવા બ્રાહ્મણો ગુરુત્વ મૂકી યુદ્ધમાં પ્રવર્ત્યા તે પણ ક્ષાત્રના નાશ માટે, તે પણ અર્જુન જેવા શિષ્યના દ્રહને અર્થે, તે પણ ધર્મ સામે અધર્મની સેવાનિમિત્તે - ત્યાં એ ગુરુજનનો નાશ કરવા, અર્જુનનો અતિધર્મ ન ગણકારી, કૃષ્ણસંકેત થયો. ઉરીહ ઙ્મીટ્ઠહિૈહખ્ત ટ્ઠહ્વેજીજ ૈંજ કેહષ્ઠર્ૈંહજ ટ્ઠહઙ્ઘ ઙ્મીહઙ્ઘજ ૈંજ જિંીહખ્તંર ર્ં રીઙ્મ ઉરૈષ્ઠરીઙ્ઘ ર્ઙ્મૈષ્ઠૈીજ, ંરી છહખ્તઙ્મીર્ ક ડ્ઢૈદૃૈહી ઉૈજર્ઙ્ઘદ્બ દ્બેજં ર્રઙ્મઙ્ઘ ે રૈજ ટ્ઠીખ્તૈજ ર્ં ર્િીંષ્ઠં ંરી જીૈિૈંર્ ક ઁર્િખ્તિીજજ ટ્ઠહઙ્ઘ, ૈક ંરટ્ઠં જીૈિૈં રટ્ઠજ ર્ૈેજ જીિેઙ્મીજ ટ્ઠખ્તટ્ઠૈહજં જીઙ્મક-ર્િીંષ્ઠર્ૈંહ, ંરીહ ર્ં ષ્ઠિીટ્ઠીં હીુ ટ્ઠખ્તીહષ્ઠૈીજ ર્કિ ંરી ેિર્જી. અર્જુન તો ગુરુહત્યા કરે નહીં ત્યારે દ્રોણનો નાશ કેમ થાય ? બ્રાહ્મણ શસ્ત્ર ધરે અને ક્ષાત્ર કરતાં વધારે પરાક્રમ કરે. પણ બ્રાહ્મણ થયેલું હૃદય ક્ષાત્ર નહીં થાય. શસ્ત્રગ્રાહી બ્રાહ્મણનું આ મર્મસ્થાન. ‘પુત્ર મૂઓ’ એ સમાચારથી ક્ષત્રિય જ્યાં અસ્ત્ર ત્યજે નહીં ત્યાં તે બ્રાહ્મણ દ્રોણે ત્યજ્યાં. ્‌રટ્ઠં ૈજ ંરી ુીટ્ઠા ર્ૈહં ૈહ ટ્ઠ મ્ટ્ઠિરદ્બટ્ઠહટ્ઠ. ૐૈજ રીટ્ઠિં ૈજ ર્જકં ંરીિી. યુદ્ધકાળે અનેક ઋષિઓ રણક્ષેત્રમાં આવ્યા અને અધર્મને અર્થે કરવા માંડેલું યુદ્ધ પડતું મૂકવા દ્રોણને સૂચના કરી. ઝ્રટ્ઠહ ટ્ઠ મ્ટ્ઠિરદ્બટ્ઠહટ્ઠ’જ રીટ્ઠિં િીજૈજં ટ્ઠહ ટ્ઠીટ્ઠઙ્મ ર્ં ંરી ીીંહિટ્ઠઙ્મ િૈહષ્ઠૈઙ્મીજર્ ક ડ્ઢરટ્ઠદ્બિટ્ઠ ટ્ઠહઙ્ઘ ાર્હષ્ઠાર્ કક જીિેઙ્મીજ ંરટ્ઠં ંરૈજ રૈખ્તરીિ હટ્ઠેંિી ર્િદ્ઘીષ્ઠંજ હ્વીર્કિી રૈજ ીઅી ? - એ ઋષિઓની સૂચનાએ દ્રોણનું હૃદય કંપાવ્યું. એ અવસ્થાએ શીર્ણ કરેલા બ્રહ્મવૃક્ષને ધૃષ્ટદ્યુમ્ને તોડી પાડ્યું. જે અગ્નિકુંડમાથી પાંચાલી પ્રગટ થઈ હતી તે જ અગ્નિકુંડમાંથી ધસી નીકળેલા અથવા ધૃષ્ટતાવાળા પ્રકાશવાળો ધૃષ્ટદ્યુમ્ન ક્ષત્રિયના ઘરમાં પ્રગટ થયો તે બ્રાહ્મણત્વનો દુરુપયોગ કરનાર ગુરુજનને હણવા માટે. ૐી ૈજ ંરી જીૈિૈંર્ ક છેઙ્ઘટ્ઠર્ષ્ઠૈેજ ન્ીખ્તરં-ર્મ્ઙ્મઙ્ઘ ઇીકર્િદ્બ-ર્હ્વહિર્ ક મ્ેહિૈહખ્ત હ્લઙ્મટ્ઠદ્બીજ ંર ઙ્ઘીજંર્િઅ ંરીર્ દૃીખ્તિર્િુંરર્ ક ન્ીટ્ઠહિૈહખ્ત’જ ર્ઁુીિ ુરીિી ંરૈજ ર્ુીિ ૈજ ીટીિીંઙ્ઘર્ હ હ્વીરટ્ઠઙ્મકર્ ક ંરી ઇીખ્તટ્ઠઙ્મ ર્ુીિ ટ્ઠહઙ્ઘ ટ્ઠખ્તટ્ઠૈહજં ંરી છહખ્તીઙ્મર્ ક ઁર્િખ્તિીજજ ટ્ઠહઙ્ઘ રૈજ હ્વર્િંરીજિ. ભીમસેને વાક્ય વડે ગદા મારી કહેલું છે કે :

યદિ નામ ન યુધ્યેરન્‌ શિક્ષિતા બ્રહ્મબન્ધવઃ

સ્વકર્મભિરસંતુષ્ટા ન સ્મ ક્ષત્રં ક્ષત્યં વ્રજેત્‌.

જેમ શૂદ્રાદિને બ્રાહ્મણનાં કર્મ નિષિદ્ધ છે તેમ બ્રાહ્મણને ક્ષત્રિયોનાં કર્મ નિષિદ્ધ છે. તે નિમેધ ન માનનારને શિક્ષા છે. મ્રૈદ્બટ્ઠ હ્વીટ્ઠજિ ર્હ ૈહકિૈહખ્તીદ્બીહંર્ ક ડ્ઢેૈંીજ ટ્ઠહઙ્ઘ ડ્ઢૈજષ્ઠૈઙ્મૈહી.’

એ જ ભવનમાં અશ્વત્થામાનો પણ સમાસ છે. બ્રાહ્મણ વૈરનો પ્રેર્યો શું શું અનિષ્ઠ અને અધર્મ્ય કર્મ કરી બેસે તે જાણવું હોય તો અશ્વત્થામાંના કર્મ જોવાં. સાક્ષરા વિપરીતા રાક્ષસા ભવન્તિ તેનું એ દૃષ્ટાંત છે. એ બ્રાહ્મણને શ્રીકૃષ્ણનું ચક્ર લેવાનો દુષ્ટ લોભ થયો હતો. એણે નારાયણશાસ્ત્ર અને બ્રહ્માસ્ત્રનો પાંડવો સામે દુરુપયોગ કર્યો. એ અસ્ત્રનાં રહસ્ય જાણનાર શ્રીકૃષ્ણે તેનો પ્રતિકાર અર્જુન પાસે કરાવ્યો. જ્યારે રાજ્યસાગરમાં તોફાન જાગે અને કૌરવો બ્રાહ્મણ પાસે બ્રહ્માસ્ત્ર ફેંકાવે એટલે બ્રહ્મતેજની જ્વાળાઓ સામે એવી જ જ્વાળાઓ ફેંકવી જેથી સ્વજાતીય જ્વાળાઓ એકબીજામાં શાંત થશે. ઉરીહ ંરી જટ્ઠષ્ઠીર્ઙ્ઘિંટ્ઠઙ્મ ટ્ઠહઙ્ઘ ઙ્મીટ્ઠહિીઙ્ઘ ીઅ ઐીઙ્મઙ્ઘ ર્ં હ્વીૈહખ્ત ખ્તીં ે ૈહ જીષ્ઠંટ્ઠિૈટ્ઠહ જીૈિૈં ટ્ઠખ્તટ્ઠૈહજં ંરી રટ્ઠંરર્ ક ુરટ્ઠં ૈજ િૈખ્તરં ટ્ઠહઙ્ઘ ર્િખ્તિીજજૈદૃી ૈહ ંરી જીંટ્ઠીં ટ્ઠહઙ્ઘ ટ્ઠર્દ્બહખ્ત ંરી ર્ીઙ્મી, ંરી જીૈિૈંર્ ક ઁર્િખ્તિીજજ દ્બટ્ઠઅ ટ્ઠજ ુીઙ્મઙ્મ ટ્ઠિૈજી ર્ષ્ઠેહીંિ-જીષ્ઠંજ ટ્ઠહઙ્ઘ હ્વિીટ્ઠા ંરી ર્કષ્ઠિીર્ ક ંરી ર્કદ્બિીિ હ્વઅ ટ્ઠઙ્મર્ઙ્મુૈહખ્ત ંરીદ્બ ર્ં ઙ્ઘટ્ઠજર ટ્ઠખ્તટ્ઠૈહજં ંરી ઙ્મટ્ઠંીંિ. ્‌રૈજ ૈજ દ્બીીૈંહખ્ત મ્ટ્ઠિરદ્બટ્ઠજંટ્ઠિ ુૈંર મ્ટ્ઠિરદ્બટ્ઠજંટ્ઠિ. ૈંં ૈજ ુરટ્ઠં ુી ૈહ ંરીજી ઙ્ઘટ્ઠઅજર્ ુેઙ્મઙ્ઘ ષ્ઠટ્ઠઙ્મઙ્મ જીંૈંહખ્ત ે ર્દ્ઘેહિટ્ઠઙ્મજ ટ્ઠખ્તટ્ઠૈહજં ર્દ્ઘેહિટ્ઠઙ્મજ ટ્ઠહઙ્ઘ ર્ષ્ઠહખ્તિીજજીજ ટ્ઠખ્તટ્ઠૈહજં ર્ષ્ઠહખ્તિીજજીજ ૈહર્ ઙ્ઘિીિ ર્ં કેિંરીિ ંરી ષ્ઠટ્ઠેજીર્ ક ઁર્િખ્તિીજજ ટ્ઠહઙ્ઘ ંરિીજરર્ ેં જેીર્િૈિ િીજેઙ્મંજ. બ્રાહ્મણો સામે બ્રાહ્મણ ને શાસ્ત્ર સામે શાસ્ત્ર.

પણ અશ્વત્થામા બ્રહ્માસ્ત્ર ન ફેંકતાં માત્ર નારાયણાસ્ત્ર જ ફેંકે તો તેના સામે ન થતાં તેની જ્વાળાને અપ્રતિહત બળવા દેવી એટલે એ તેજ જાતે જ શાંત થશે. બ્રાહ્મણો જાતે તોફાન કરવાનું મૂકી દઈ અને પોતાનાં શાસ્ત્રશસ્ત્ર પડતાં મૂકી માત્ર જગન્નિયંતા શ્રીનારાયણને નામે નારાયણના ધર્મશાસ્ત્રનું તેજ પાંડવો સામે પ્રકટ કરે ત્યારે તો નીતિમાન્‌ અર્જુન માત્ર તેને જોયા જ કરવું અને તે તેજની જ્વાળાઓ પ્રકટ થવા દેવી ને તેનો પ્રતિરોધ કરવો નહિ એટલે ધર્મની સેના કેણી પાસે છે અને અધર્મની કેણી પાસ છે એટલું બતાવી તેજ જાતે જ શાંત થઈ જશે, અને તેનાથી માત્ર ધર્મપક્ષનું જ પ્રકટીકરણ થશે. ્‌રૈજ ૈજ ંરી ુીટ્ઠર્હર્ ક ડ્ઢૈદૃૈહી ન્ીટ્ઠહિૈહખ્ત. ્‌રી કઙ્મટ્ઠદ્બીજર્ ક ડ્ઢૈદૃૈહી ન્ીટ્ઠહિૈહખ્ત ષ્ઠટ્ઠહ હીદૃીિ રેિં ંરી ષ્ઠટ્ઠેજીર્ ક ઇૈખ્તરર્ીંેજહીજજ ૈક ંરીઅ ટ્ઠિી ટ્ઠઙ્મર્ઙ્મુીઙ્ઘ ર્ં હ્વેહિ ંરીદ્બજીઙ્મદૃીજ ટ્ઠુટ્ઠઅ ૈં ૈજ ર્હં.ર્ ંર્જૈર્ૈંહ દ્બટ્ઠાીજ ંરીદ્બ ર્દ્બિી ષ્ઠિૈૈંષ્ઠટ્ઠઙ્મ ટ્ઠહઙ્ઘ જીટ્ઠષ્ઠિરૈહખ્ત. ્‌રીજી કઙ્મટ્ઠદ્બીજ ષ્ઠટ્ઠહર્ હઙ્મઅ હ્વી કટ્ઠહહીઙ્ઘ ટ્ઠહઙ્ઘ િીહઙ્ઘીિીઙ્ઘ ર્દ્બિી ૈિિીજૈજૈંહ્વઙ્મી હ્વઅ જેષ્ઠરર્ ર્જૈર્ૈંહ; ુરૈઙ્મી ઙ્મીકં ર્ં ંરીદ્બજીઙ્મદૃીજ ંરીઅ ટ્ઠજજ ટ્ઠુટ્ઠઅ ૈહર્ં ંરી ઙ્મૈખ્તરંજર્ હ દ્ગટ્ઠેંિી ટ્ઠહઙ્ઘ ઙ્મીટ્ઠદૃી ર્હ દૃટ્ઠહંટ્ઠખ્તી ર્ં ંર્રજી ંરટ્ઠં રટ્ઠઙ્ઘ ખ્તીહીટ્ઠિીંઙ્ઘ ંરીદ્બ.

દુષ્ટ અશ્વત્થામાને શિક્ષા એટલી જ થઈ કે તેના મસ્તકનો મણિ લઈ લેવામાં આવ્યો અને મસ્તકમણિહીન ચિરંજીવ થઈ આજ સુધી જગતના શૂન્ય દેશોમાં એ ક્વણન કર્યાં કરે છે. મસ્તકનો મણિ તે ઉત્તમાંગમાંના બ્રહ્મરંધ્રમાંનો સદ્‌બુદ્ધિરૂપ પ્રકાશ. બ્રાહ્મણને એનાથી પ્રિયતર શું ? હું ધારું છું કે અશ્વત્થામા આવા રૂપમાં આજકાલના બ્રહ્મબંધુઓની જિહ્‌વા દ્વારા ક્વણે છે - તેમના પૂર્વજોના મસ્તકમાંનો અર્થજ્ઞાનરૂપ મણિ હવે આજના બ્રાહ્મણોના મસ્તકમાં નથી અને જેની તેની જીભે માત્ર જ્ઞાન સિવાયના ઉદ્‌ગારનું ક્વણન ચિરંજીવ જણાય છે - તે જ શ્રીકૃષ્ણનો શાપેલો અશ્વત્થામા છે.

હવે પિતામહભવન એ છેલ્લું છે. ૐી ૈજ ંરી જીૈિૈંર્ ક ંરી ્‌ટ્ઠિઙ્ઘૈર્ૈંહજ, ઈટીિૈીહષ્ઠી ટ્ઠહઙ્ઘ ઉૈજર્ઙ્ઘદ્બર્ ક છખ્તીજ. પિતામહ એ પુરાણ અનુભવની મૂર્તિ છે. એમનું જ્ઞાન, એમની નીતિ અને એમના સદ્‌ગુણોમાં આ દેશની આશા છે. પણ અધર્મનો રાજનય જ્યારે તેને અધર્મના યુદ્ધમાં આગળ કરશે ત્યારે યોગેશ્વર કૃષ્ણ પ્રતિજ્ઞા મૂકી શસ્ત્ર ધરશે ને ક્રિયાવાન્‌ અર્જુનને ધૃતરાષ્ટ્ર કરશે અને કન્યાશરીરમાંથી પુરુષશરીરરૂપે પ્રગટ થયેલા શિખંડીને આગળ કરી વિચિત્ર વ્યૂહ ચરશે. શિખંડીના સામા પિતામહ મનસ્વિતાથી અસ્ત્રપ્રહર નહીં કરે અને શિખંડીની પાછળથી આવતાં બાણોને વશ થશે. જે દેશમાં પિતામહ છે ત્યાં પિતામહની રુચિઅરુચિ કેવળ બુદ્ધિને વશ ન રહેતાં અન્ય અભ્યાસ અને અધ્યાસને વશ રહે એવા પ્રસંગ પણ આવે છે. પિતામહે દેશના અને ધર્મના કલ્યાણને અર્થે પ્રવર્તવું જોઈએ તેમ ન કરતાં કૌરવને આશ્રય આપી અર્જુનનો માર્ગ રોકે ત્યારે નીતિમાન્‌ અર્જુને એટલું જ કરવું કે પિતામહના મનમાંના જ કાંઈક એવા શિખંડી જેવા અભ્યાસ અને અધ્યાસ શોધી કાઢવા કે તેના સામું યુદ્ધ કરવાથી પિતામહ નિવૃત્ત થાય અને શરશય્યામાં પડે. ્‌રી જીૈિૈંર્ ક ્‌ટ્ઠિઙ્ઘૈર્ૈંહ ૈજ ૈહદૃૈહષ્ઠૈહ્વઙ્મી. મ્ેં કૈહઙ્ઘર્ ેં ટ્ઠહ ટ્ઠટ્ઠિૈર્ૈંહર્ ક ર્જદ્બીર્ ક ંરી દૃટ્ઠખ્તટ્ઠિૈીજ ંરટ્ઠં ટ્ઠિી રટ્ઠેહીંઙ્ઘ હ્વઅ ંરૈજ જીૈિૈં ટ્ઠહઙ્ઘ ેહદ્બટ્ઠહ રૈજ રીટ્ઠિં ટ્ઠહઙ્ઘ ાીી ર્એજિીઙ્મક જર્રર્ૈંહખ્ત કર્િદ્બ હ્વીરૈહઙ્ઘ ંરી ટ્ઠટ્ઠિૈર્ૈંહ. ્‌રી જીૈિૈંર્ ક ્‌ટ્ઠિઙ્ઘૈર્ૈંહ ુૈઙ્મઙ્મ ંરીહ ઙ્મૈી ર્િજંટ્ઠિીં ેર્હ ટ્ઠ હ્વીઙ્ઘર્ ક ટ્ઠિર્િુજ ૈીષ્ઠિૈહખ્ત રૈજ ર્હ્વઙ્ઘઅ ંરર્િેખ્તર ટ્ઠ ંર્રેજટ્ઠહઙ્ઘ હીુ ર્રઙ્મીજ. અનુભવથી રૂઢ અને સિદ્ધ થયેલા જ્ઞાનના દેહમાં આ વિધિથી અનેક છિદ્રો પડે છે. પણ પિતામહના આટલા આયુષ્યનો પરમ લાભ લેવડાવે છે. શાંતિપર્વ અને અનુશાસન પર્વ જેવી મંજૂષાઓમાં ભરેલા ગંભીર, ઉદાત્ત અને પરમબુદ્ધિથી શોધી સંસ્કારેલા અનુભવરત્નોના અક્ષયભંડાર પિતામહ પાસેથી લઈલઈ યુધિષ્ઠિર રાજા રાજ્યના અને પ્રજાના પરમ ક્ષેમના આધાર થયા. ઉરટ્ઠં ટ્ઠિિી ુૈજર્ઙ્ઘદ્બ ૈજ જર્િંીઙ્ઘ ે ૈહ ંરી ંટ્ઠિઙ્ઘૈર્ૈંહ ટ્ઠહઙ્ઘ ષ્ઠેજર્ંદ્બજર્ કર્ ેિ હટ્ઠર્ૈંહ ? ઉરૈઙ્મી ર્હં ઐીઙ્મઙ્ઘૈહખ્ત ર્ં ુરટ્ઠં ૈજ ુર્િહખ્ત ટ્ઠહઙ્ઘ ર્િંીંહ ૈહ ંરીદ્બ, ૈં ૈજર્ ુિંરર્ ેિ ુરૈઙ્મી ર્ં જીી ંરી ુી ર્ઙ્ઘ ર્હં ટ્ઠઙ્મર્ઙ્મુ ંરીદ્બ ર્ં ટ્ઠજજ ટ્ઠુટ્ઠઅ કર્િદ્બર્ ેિ દ્બૈઙ્ઘજં હ્વીર્કિી ર્જદ્બી ુૈજી ટ્ઠહઙ્ઘ ૈદ્બટ્ઠિૈંટ્ઠઙ્મ ર્જેઙ્મજ ીટંટ્ઠિષ્ઠં ંરી જર્િંી ુરૈષ્ઠર ંરી જીૈિૈં રટ્ઠજ િીજીદૃિીઙ્ઘ ર્જ ર્ઙ્મહખ્ત ટ્ઠહઙ્ઘ ૈજર્ હઙ્મઅ ર્ંર્ ુૈઙ્મઙ્મૈહખ્ત ર્ં રટ્ઠહઙ્ઘર્ દૃીિ ર્ં કૈં ટ્ઠહઙ્ઘ ુૈઙ્મઙ્મૈહખ્ત ર્જેઙ્મજ. ૈંહ ંરૈજ રટ્ઠઙ્મઙ્મર્ ક ંરૈજ ય્ટ્ઠિહઙ્ઘકટ્ઠંરીિ - જીૈિૈં, ુી િંઅ ર્ં જૈં ટ્ઠજ રૈજ ટ્ઠં ેૈઙ્મજ ુૈંર ૐૈજ ૐૈખ્તરહીજજ ટ્ઠંર્ ેિ રીટ્ઠઙ્ઘ ટ્ઠહઙ્ઘ ીદૃીિ દ્ઘીટ્ઠર્ઙ્મેજ ુરીહ ંરી જીૈિૈં જીીદ્બજ ર્ં ઙ્મીટ્ઠહ ૈહ કટ્ઠર્દૃેિર્ ક ંરી દ્ભટ્ઠેટ્ઠિદૃટ્ઠજ.’

શંકરશર્માએ પૂરું કર્યું.

વિદ્યાચતુર - ‘આ કૌરવભવન પાછળ વિદુરભવન છે - તે અમારા અતિથિગર્ગને અને મિત્રોને મળવાનું સ્થાન. એ અમારો ફૈજૈર્ંજિ’ ટ્ઠહઙ્ઘ હ્લિૈીઙ્ઘહ’જ રટ્ઠઙ્મઙ્મ તમે દીઠો છે. આ સર્વ ભવનો ઉપર એક માળ છે. તેમાં સૌથી પાછળ સુભદ્રભવન છે. સુભદ્ર અથવા મહિષી આસન, પરીક્ષિત અથવા યુવરાજ આસન, ધનસમૃદ્ધિ સત્તાસન, અને વિચક્ષણ જનસંબંધ આસન - એવાં ચાર આસન એ ભવનમાં છે અને એ ચારે ભદ્રના યોગથી રાજઅંગનું ને પ્રજાનું ભદ્ર કેમ વધારવું તે વિચારાય છે. તે ભવન મૂકી આગળ મનુષ્ય દેહભવન, મોક્ષભવન અને ચક્રવર્તીભવન છે. ચક્રવર્તીભવનમાં સરકાર પ્રતિ અમારા આ સામ્રાજ્યના અંશરૂપે મર્મ અને અધિકાર વિચારાય છે. સરકારની નીતિ, સરકારની ક્રિયા અને સરકારના ઉદ્દેશ અને ઉપદેશ - તે સર્વના સંગ્રહ અને વિચાર થાય છે; અને સરકારના મોટા અધિકારીઓ ચક્રવર્તીના અને અમારા સંબંધ પ્રમાણે સત્કારસમારંભ થાય છે. મોક્ષભવનમાં ચાર આસન છે. ધર્મ અને ભક્તિથી નિર્વાણ, મોક્ષથી નિર્વાણ, રણક્ષેત્રથી નિર્વાણ અને મૃત્યુના અન્ય માર્ગ, એવાં આસનો આ ભવનમાં છે અને મધ્યભાગે કોઈ જીવમુક્ત મહાત્મા આવે તેને માટે વ્યાસાસન છે. ત્રીજું ભવન મનુષ્યદેહભવન છે. તેમાં રાજદેહ, રાજ્યભ્રષ્ટ મનુષ્યદેહ, કારાગ્રહાયુષ્ય અને ઉત્તરાશ્રમાયુષ્ય - એવાં ચાર આસન છે.

સર્વથી છેલ્લું આ આપણે બેઠા છીએ તે કુરુક્ષેત્ર - અમારો ‘કાઉન્સિલ હૉલ’ છે. મધ્યે આ વૃદ્ધ મહારાજ મલ્લરાજની મૂર્તિ આ સ્તંભ ઉપર તમે દેખો છો. સ્તંભની ચારે પાસ આ રાજ્યના ભૂતઈતિહાસનાં સ્મારક ચિત્ર છે. મહારાજમૂર્તિના હાથમાં આ ચક્ર ફરે છે. જેટલાં આ ભવન છે તેટલા દાંતા આ ચક્રને છે અને દરેક દાંતામાંના દૂરદર્શન કાચથી એકેકું ભવન પ્રત્યક્ષ થાય છે. ચક્ર એ આ રાજ્યવેધશાળાનું વેધદર્શક યંત્ર છે. આ પવિત્ર મૂર્તિની પાસે મંત્રીમંડળસહિત બેસી મહારાજ રાજ્યકાર્યના વિચાર કરે છે અને પિતાનાં યોજેલાં ભવનોમાંથી એક પણ ભવન અને એક પણ આસનનો ઉપદેશ ભુલાય નહીં તે વિશે સાવધાન રહે છે.’

ચંદ્રકાંત - ‘ત્યારે આ ક્ષેત્રના અને ભવનોના ઉદ્દેશમાં કાંઈ ફેર છે ?’

વિદ્યાચતુર - ‘અમારે સર્વને માટે પ્રસ્તુત કાર્યને સંબેધે ભેગા વિચાર કરવાને કુરુક્ષેત્ર છે. મહારાજના એકાંત વિચારને માટે, એકાંત કાર્યને માટે અને એકાંત અભ્યાસ માટે -ર્કિ જીઙ્મક-ંટ્ઠિૈહૈહખ્ત - સર્વ ભવનો છે. એ સર્વમાંનાં વર્ગીકરણ તમે જોયાં. રાજ્યકાર્યમાંનો એક પણ વિષય મહારાજની દૃષ્ટિ બહાર રહે નહીં. વિષયને લગતા ઉદ્દેશ, ઉપદેશ પુસ્તકશાળાઓ, અનુભવશોધન અને મહારાજના પોતાના પ્રસંગભૂત વિચાર - એ સર્વના સંગ્રહનાં પણ વર્ગીકરણ કરી આ ભવનોમાં રાખેલાં છે. ઉી રટ્ઠદૃી ર્કેહઙ્ઘર્ ેં ટ્ઠહઙ્ઘ ઙ્ઘીદૃીર્ઙ્મીઙ્ઘ ંરી ષ્ઠટ્ઠઙ્મજજૈકૈષ્ઠટ્ઠર્ૈંહજર્ ક ફઅટ્ઠજટ્ઠ જેકકૈષ્ઠૈીહંઙ્મઅ ર્કિર્ ેિ ેિર્જીજ.’

ચંદ્રકાંત - ‘ઇતિહાસ ગણાતા કાવ્યમાંના પાત્રવર્ગને રૂપકરૂપ કર્યાથી તમારે શિર નાસ્તિકતાનો અપવાદ આવતો નથી.’

વિદ્યાચતુરે સ્મિત કર્યું. ‘પાંડવો અને કૌરવોને ઐતિહાસિક પુરુષો ગણવા નહીં એવું કહેવાનો ઉદ્દેશ અમે રાખતા નથી. તેવા પુરુષ થઈ ગયા હો કે ન હો એ શોધ કરવી એ તમારા જેવાનું કામ છે. મહાકવિએ ઈતિહાસ સાથે રૂપક પણ કેમ મૂક્યાં ન હોય ? વ્યાસજીનાં મૂકેલાં બીજનું વર્ગીકરણ વૃદ્ધ મહારાજે આ બોધ અને રમ્યતાનું સાધન કરેલું છે.’

વીરરાવ - ‘મહારાજને બોધ અને સુંદરતા તેમ આશ્વાસન પણ આ સ્થાને જ મળવું જોઈએ.’

વિદ્યાચતુર - ‘ધર્મભવનનો હેતુ જીવતાં સ્વર્ગ આપવાનો જ છે. યોગાસન આગળ શ્રીકૃષ્ણનો ઉપદેશ છે :

કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન.

આ ઉપદેશ સર્વ ક્રિયાઓને કાળ સ્વસ્થતા અને આશ્વાસન આપે છે. મનુષ્યદેહભવનમાં જઈ મહારાજ સર્વ અવસ્થાઓ માટે તત્પર રહે છે. ચક્રવર્તીભવનમાં જઈ રાજ્યધર્મના સહાયરૂપ સરકારને દેખે છે અને સરકારના વર્તનમાં દોષ હોય તેનો અન્યભવનોમાં વિચાર કરી, આ કાઉન્સિલ હૉલમાં સિદ્ધાંત ઉપર આવે છે અને તે પ્રમાણે નિર્વાહ કરવા મંત્રીઓને આજ્ઞા કરે છે. તે પછી ફળસંબંધે પોતાનો અધિકાર સ્વીકારી મનુષ્યદેહભવન અને મોક્ષભવનમાંથી આશ્વાસન અને સ્વસ્થતા પામે છે. ભૂતકાળના મહાત્માઓનું અનુભવમૂલક પણ ચમત્કારભરેલું બુદ્ધિજ્યોતિ પ્રત્યક્ષ કરી તદ્રુપ થવાનો ઉત્સાહ અહીં મહારાજ સમક્ષ કરે છે અને ભવિષ્ય માટે સંભારનો સંગ્રહ કરે છે. ૐીિી ૐૈજ ૐૈખ્તરહીજજ ર્િદૃૈઙ્ઘીજ ટ્ઠ ૌહઙ્ઘીખ્તિટ્ઠિીંહ ર્ં જેંઙ્ઘઅ ુરટ્ઠં મ્ટ્ઠર્ષ્ઠહ ષ્ઠટ્ઠઙ્મઙ્મીઙ્ઘ ‘્‌રી ઉૈજર્ઙ્ઘદ્બર્ ક ંરી છહષ્ઠૈીહંજ’ ટ્ઠહઙ્ઘ રીિી ુી ટ્ઠઙ્મર્જ ઙ્મટ્ઠઅ ંરી ખ્તીદ્બિજ ર્કિ ંરી ીર્દૃઙ્મેર્ૈંહર્ ક ટ્ઠ હ્વિૈખ્તંરીિ, હ્વીહૈખ્તહીિ કેેંિી ર્કિર્ ેિ જીંટ્ઠીં ટ્ઠહઙ્ઘ જેહ્વદ્ઘીષ્ઠંજ.’

વીરરાવ - ‘મારો કઠોર વિનોદ જતો રહ્યો અને પ્રધાનજી ! હું પણ તમારી વાતનો વધારે વિચાર કરતાં વધારે આશ્વાસન પામું છું. ૈંં ૈજ િંેી, ર્એિ ૐૈખ્તરહીજજ, ુરટ્ઠં ઁટ્ઠિઙ્ઘરટ્ઠહદ્ઘૈ જટ્ઠઅજ. ૈંં ૈજર્ ક ર્હ ેજી ઙ્મીટ્ઠઙ્ઘૈહખ્ત ટ્ઠ કૈઙ્ઘખ્તીંઅ ઙ્મૈકી ટ્ઠહઙ્ઘ હ્વી ર્દ્બેહિૈહખ્ત ટ્ઠહઙ્ઘ ખ્તિેદ્બહ્વઙ્મૈહખ્તર્ દૃીિ ંરૈહખ્તજર્ દૃીિ ુરૈષ્ઠર ુી રટ્ઠદૃી ર્હ ર્ષ્ઠહંર્િઙ્મ.’

ચંદ્રકાંત - ‘મહારાજ ! માળાના જ જપનો જે સામાન્યને ઉપયોગ છે એવી જાતનો પણ એથી અનેકધા ઉચ્ચ આશ્વાસક અને પવિત્ર ઉપયોગ આ અનેક ભવનોનાં આસનોના વિચારની આવૃત્તિથી થાય છે. શોધ, ઉપદેશગ્રહણ, અનુભવ, વિદ્યા, બુદ્ધિ, નીતિ, શાસ્ત્રો, પુસ્તકો, વિચાર અને ક્રિયા વડે યથાશક્તિ પ્રયત્ન કરી પ્રજાનું કલ્યાણ આપ કરી શકશો. અને કોઈ વાતમાં તેનું કલ્યાણ નહીં કરી શકો તો પણ તેમ કરવાનો આપનો પોતાનો પ્રયત્ન સંપૂર્ણ થયો એટલે બાકીના પરિણામ માટે આપને હાથે કાંઈ બાકી રહેતું નથી. એટલાથી આપની કૃતકૃત્યતા છે.’

વીરરાવ -‘સ્અ કિૈીહઙ્ઘ ૈજ ટ્ઠિષ્ઠૈંષ્ઠટ્ઠઙ્મઙ્મઅ હ્વઙ્મીજજૈહખ્ત ર્એિ ૐૈખ્તરહીજજ ુૈંર્રેં જીીદ્બૈહખ્ત ર્ં ર્ઙ્ઘ ર્જ. ૈંં ૈજ ટ્ઠ ર્ઙ્મૈૈંષ્ઠટ્ઠઙ્મ ુટ્ઠઅર્ ક ર્ઙ્ઘૈહખ્ત ૈં હ્વેં ૈં ર્ઙ્ઘ ર્હં ર્ષ્ઠદ્બઙ્મટ્ઠૈહર્ ક ૈં ટ્ઠકીંિ ંરૈજ ઙ્ઘટ્ઠઅ’જ ીટઙ્મટ્ઠહટ્ઠર્ૈંહજર્ ક ર્ઙ્મૈૈંષ્ઠજ. ૈં ર્ંર્ ીંહઙ્ઘીિ ેહૂેટ્ઠઙ્મૈકૈીઙ્ઘ ટ્ઠર્ર્ઙ્મખ્તૈીજ ર્કિ ંરી દૃટ્ઠખ્તટ્ઠિૈીજર્ ક દ્બઅ ઘૃષ્ટદ્યુમ્ન ટ્ઠહઙ્ઘ ર્દ્ઘૈહ ૈહ હ્વઙ્મીજજૈહખ્ત ર્એિ ૐૈખ્તરહીજજર્ ીહઙ્મઅ ટ્ઠહઙ્ઘ ઙ્ઘીકૈહૈીંઙ્મઅ ંર્રેખ્તરં ૈહ ઙ્મીજજ િીકૈહીઙ્ઘ ીંદ્બિજ.’

ચંદ્રકાંત - ‘મહારાજ ! આપને અમારે માટે આજે ઘણો શ્રમ પહોંચ્યો છે. આપની સુજનતા તો સુપ્રસિદ્ધ છે જ. પણ આજે મહાભવનમાં આપનાં ઉચ્ચગ્રાહનું દર્શન પામી અમે આપના ઉપર કાંઈ અન્ય પ્રીતિ જ અનુભવીએ છીએ.’

વીરરાવ -‘ૈં જટ્ઠઅ “ડ્ઢૈંર્ં’ ર્ં ટ્ઠઙ્મઙ્મ ંરટ્ઠં રટ્ઠજ કટ્ઠઙ્મઙ્મીહ કર્િદ્બ દ્બઅ કિૈીહઙ્ઘ’જ ઙ્મૈજ.’

મણિરાજ - વીરરાવ ! રાજદેહનાં દર્શન મનુષ્યદેહવાળાને જેટલાં દુર્લભ નથી એટલા મનુષ્યદેહના સંચાર અને વ્યવહાર રાજદેહવાળાને દુર્લભ છે. આથી આપના જેવા સાક્ષરોના વિચારઆચારનું દર્શન કરવા મને ઘણી આતુરતા રહે છે. અંતઃકરણ અને મુખનાં દ્વાર તમારા કુટુંબ આગળ ઉઘાડાં રાખો છો તેમ જ મારી પાસે ઉઘાડો છો તે મારા મનને નવું જ દર્શન છે અને નવો જ આનંદ આપે છે.

વીરરાવ - ‘મારે કહેવું જોઈએ કે આપના જેવા ઉચ્ચગ્રાહ ઘણાક રાજાઓ રાખી શકે તો શંકરશર્મા અને પ્રવીણદાસનાં સ્વપ્ન કંઈક અંશે ખરાં પડે અને અંગ્રેજને હાથે દેશી રાજસ્થાનનો નવો ઉદ્ધાર થાય.’

શંકરશર્મા - ‘વીરરાવજી આટલું સ્વીકારે તે આ રાજ્યને ઓછું આશાજનક નથી.’

ચંદ્રકાંત - ‘મહારાજ ! બીજા રાજા આપના જેવા થાય કે ન થાય, પણ આપ તો ખરો રાજધર્મ યથાશક્તિ પાળવા પ્રવૃત્ત છો અને આપનો ધર્મ આપની ઉચિત પ્રવૃત્તિથી જ સમાપ્ત થાય છે તો તે પછી જગત ઊંધુંચત્તું થાય તેની સાથે આપને લેવાદેવા નથી. આપની આશાઓ, ઉત્સાહો અને સ્વસ્થતા - એ સર્વ જોઈએ તેટલાં છે. જે બોધ, અનુભવ અને ક્રિયાને શોધો છો તે શોધ આ મહાભવનથી સફળ થશે એટલે દેશી રાજ્યમાં રાજ્યનય ્‌િેી જીંટ્ઠીંજદ્બટ્ઠહજરૈ - થી જેટલું થઈ શકે તેટલું થશે. તે થયું એટલે આપે પોતાને કૃતકૃત્ય જ માનવા. વિશેષ તો પ્રધાનજી કહે તે ખરું.’

વિદ્યાચતુર - ‘વિશેષ એ કે ભોજનકાળ થયો છે એટલે હવે સર્વ તે કાળનો ધર્મ સાચવવા પ્રવૃત્તિ કરીએ.’

સર્વ વેરાયા. મણિરાજનો અંતઃખેદ અતિથિઓનાં છેલ્લા વચનથી નષ્ટ થયો.