Sardar ni Netrutva Shaili books and stories free download online pdf in Gujarati

Sardar ni Netrutva Shaili

પ્રાસ્તાવિક

સરદાર - મારા જીવનના માનીતા મહાપુરુષોમાંના એક.

ચરોતરના - મારા ગામથી નજીકના ગામના - વિદ્યાધામ વિદ્યાનગર સાથે જોડાયેલા સરદાર સાથે વિશેષ સ્નેહ હોય જ. કારણ જીવન વિકાસમાં અર્પણ

વિદ્યાનગરનું પ્રદાન વિશેષ. ચરોતરમાં જન્મ થયો તેની સાથે શિક્ષણ સુવિધાઓ

પ્રાપ્ત થઈ. સાથે ભારતના ઘડતરમાં જેનો વિશેષ ફાળો છે તેવા સરદાર પ્રત્યે અહોભાવ ન જાગે તો કોના તરફ જાગે. સરદાર વિષયક પુસ્તકો વાંચતા.

વિશેષ વ્યાખ્યાનો સાંભળતા તેમની રાષ્ટ્ર માટેની ન્યોછાવરીએ મન અને પ્રિય પુત્ર

હૃદયમાં વિશેષ અસર કરી. પોતાની તાકાત, કોંગ્રેસના અન્ય નેતાઓનો સહકાર, છતાં ગાંધીજીના કહેણથી દેશની મહત્ત્વના પદનો ત્યાગ, રાષ્ટ્ર

કિર્તનને.

માટે સતત પરિશ્રમ કરનાર સરદાર મને હંમેશા પ્રિય રહ્યા છે.

પુસ્તકમાં સરદાર વિશેષ ગમ્યા તેના વિચારો તો છે જ. સરદારના જીવનમાંથી અનેક બાબતો શીખવા જેવી છે. ખાસ કરીને નેતૃત્વના ક્ષેત્રે જ્યારે તમે હોય ત્યારે શું કરવું જોઈએ તે સરદાર પાસેથી ખાસ શીખી શકાય.

સરદાર જેવો બને તેવી આશા સહ.

ગાંધીજીને સતત અનુસરનારા, ગાંધી સિધ્ધાંતોનો અમલ કરનાર સરદાર

નખશિખ ગાંધી વિચારના પ્રેરણાસ્ત્રોત છે.

સરદાર વિશે મને જે કાંઈ સ્પર્શ્યું. યોગ્ય લાગ્યું તે લખવાનો મારો

પ્રયાસ છે. સરદારના જીવનચરિત્રો અને અન્ય પુસ્તકોનો અભ્યાસ કરીને

લેખન કરેલ છે. સરદારને પ્રત્યક્ષ જોયા નથી પણ પુસ્તકો દ્વારા તેમની સમીપ

જવાનો મારો પ્રયાસ આપ સર્વેને ગમશે તેવી આશા છે.

પ્રસ્તુત પુસ્તક પ્રકાશન મારાં કુટુંબીજનોનો ખાસ અભારી છું.

સાથોસાથ પુસ્તક પ્રકાશિત કરનાર એમ. એમ. સાહિત્ય પ્રકાશન, આણંદના શ્રી યાકુબભાઈ મલેકનો પણ આભાર વ્યક્ત કરું છું.

પુસ્તક અંગે આપના પ્રતિભાવ સદૈવ આવકાર્ય છે.

વલ્લભ વિદ્યાનગર

ઈશ્વર વાઘેલા

૧ જૂન, ર૦૦૯

સરદારની નૈતૃત્વ શૈલી...૧

સરદારની નૈતૃત્વ શૈલી...૨

ભણતા હતા ત્યારે શિક્ષકશ્રી અગરવાલા હંમેંશા મોડા આવતા.

એક દિવસે વિદ્યાર્થીઓ નાટકના ગીતો ગાવા લાગ્યા. ગીતોનો અવાજ ઓફીસ સુધી પહોંચ્યો એટલે અગરવાલાને પોતાના વર્ગનો ૧ . સરદારની નૈતૃત્વ શૈલી

ખ્યાલ આવતા વર્ગમાં પહોંચી, વિદ્યાર્થીઓને ધમકાવવા લાગ્યા.

સ્વાતંત્ર્યપૂર્વના અને સ્વાતંત્ર્યોત્તર ભારતના નેતાઓમાં વલ્લભભાઈથી આ સહન ન થતાં તેઓએ શિક્ષકશ્રીને કહ્યું, “તમે સરદાર અનોખા અને નિરાળા નેતા હતા. ભારતના સ્વાતંત્ર્ય યજ્ઞમાં સાહેબ એ વિદ્યાર્થીઓને શાના ધમકાવો છો ? વર્ગનો સમય થઈ

અને સ્વાતંત્ર્યોત્તર ભારતના ઘડતરજ્ઞયજ્ઞમાં તેઓએ સર્વસ્વની જાય છતાં ઓફિસમાં બેઠા બેઠા તમે ટોળટપ્પા માર્યા કરો અને આહુતિ આપી સ્વતંત્ર અને અખંડિત ભારતની ભેટ ધરી હતી.

ટામઈસર આવો નહીં તો અમે ગીત ગાઈએ નહીં તો શું રડીએ ?

ખેડા, બોરસદ, બારડોલી, નાગપુર જેવા સત્યાગ્રહોના સુકાની તરીકે દોષ તમારો છે અને અમને શાના ધમકાવો છો ? અમે ખોટું શું કર્યું

તેમના અસહકાર, સવિનય કાનૂન ભંગ અને હિંદ છોડો જેવા છે કે તમે અમને ધમકાવો છો ?” આ સાંભળી શિક્ષકે વલ્લભભાઈને સત્યાગ્રહોમાં ગાંધીજીના સેનાપતિપદ હેઠળ અદનામાં અદના વર્ગમાંથી ચાલ્યા જવાનો હુકમ કર્યો. વલ્લભભાઈએ વર્ગના સેનાની તરીકે કાર્ય કરી સંગઠીત લોકશક્તિ દ્વારા અહિંસક માર્ગે વિદ્યાર્થીઓ પર નજર ફેરવી અને વર્ગ છોડી દીધો. સમગ્ર વર્ગના

પણ શક્તિશાળી સલ્તનતને પરાજીત કરી શકાય છે તે સિદ્ધ કર્યું

વિદ્યાર્થીઓ પણ તેમની પાછળ પાછળ નીકળી ગયા. વિદ્યાર્થીઓ હતું. સ્વાધીન ભારતની તત્કાલીન સમસ્યાઓમાં કોમી તોફાનો, શાળામાં આવે પણ વર્ગમાં ન જાય. આથી આચાર્યશ્રીએ દેશી રાજ્યોની સમસ્યા, અન્નસંકટની સમસ્યા, નિર્વાસિતોની વલ્લભભાઈને બોલાવ્યા. વલ્લભભાઈએ ચોર કોટવાળને દંડે તેવા સમસ્યા, નવી આવશ્યકતાઓ ઉભી કરવાનો પડકાર અને બંધારણ ન્યાયની વાત આચાર્યશ્રીને સમજાવી. આચાર્યએ વલ્લભભાઈની ઘડતરનો પડકાર વગેરેમાં સ્થિર ચિત્તે, વિક્ષુબધ્ધતાથી તેઓએ ન્યાયપૂર્ણ વાત સમજીને તેઓ શિક્ષકને યોગ્ય વાત કરશે તેમ જણાવી ઉજ્જવળ પરિણામો હાંસલ કરવામાં અન્ય સાથીદારોની સાથે બેસવા જણાવ્યું. વલ્લભભાઈએ વિદ્યાર્થીઓને સમજાવી વર્ગમાં લઈ

સહકાર સાધ્યો હતો. ‘ગુજરાતના સૂબા’, ‘બોરસદના રાજા’,

ગયા.

‘સરદાર’ જેવા વિશિષ્ટ ઈલ્કાબો મેળવનાર સરદારની નેતાગીરી વલ્લભભાઈ જ્યારે નડિયાદની હાઈસ્કૂલમાં છઠ્ઠા ધોરણમાં વિશિષ્ટતાઓથી ભરપૂર છે.

ભણતા હતા ત્યારનો એક પ્રસંગ છે. એક પારસી શિક્ષક બહુ કડક

‘પુત્રના લક્ષણ પારણામાંથી.....’ તે કહેવત અનુસાર સરદાર હતા. નેતરની સોટીનો છૂટથી ઉપયોગ કરતા. એક દિવસે એક અભ્યાસકાળથી જ નેતા બની રહ્યા હતા. નડીયાદની શાળામાં વિદ્યાર્થીને ગૃહકાર્ય ન લાવતા માર માર્યો અને છોગામાં દંડ પણ કર્યો. એટલે વલ્લભભાઈ બધા વિદ્યાર્થીઓને વર્ગમાંથી લઈને બહાર સરદારની નૈતૃત્વ શૈલી...૧

સરદારની નૈતૃત્વ શૈલી...૨

ભણતા હતા ત્યારે શિક્ષકશ્રી અગરવાલા હંમેંશા મોડા આવતા.

એક દિવસે વિદ્યાર્થીઓ નાટકના ગીતો ગાવા લાગ્યા. ગીતોનો અવાજ ઓફીસ સુધી પહોંચ્યો એટલે અગરવાલાને પોતાના વર્ગનો ૧ . સરદારની નૈતૃત્વ શૈલી

ખ્યાલ આવતા વર્ગમાં પહોંચી, વિદ્યાર્થીઓને ધમકાવવા લાગ્યા.

સ્વાતંત્ર્યપૂર્વના અને સ્વાતંત્ર્યોત્તર ભારતના નેતાઓમાં વલ્લભભાઈથી આ સહન ન થતાં તેઓએ શિક્ષકશ્રીને કહ્યું, “તમે સરદાર અનોખા અને નિરાળા નેતા હતા. ભારતના સ્વાતંત્ર્ય યજ્ઞમાં સાહેબ એ વિદ્યાર્થીઓને શાના ધમકાવો છો ? વર્ગનો સમય થઈ

અને સ્વાતંત્ર્યોત્તર ભારતના ઘડતરજ્ઞયજ્ઞમાં તેઓએ સર્વસ્વની જાય છતાં ઓફિસમાં બેઠા બેઠા તમે ટોળટપ્પા માર્યા કરો અને આહુતિ આપી સ્વતંત્ર અને અખંડિત ભારતની ભેટ ધરી હતી.

ટામઈસર આવો નહીં તો અમે ગીત ગાઈએ નહીં તો શું રડીએ ?

ખેડા, બોરસદ, બારડોલી, નાગપુર જેવા સત્યાગ્રહોના સુકાની તરીકે દોષ તમારો છે અને અમને શાના ધમકાવો છો ? અમે ખોટું શું કર્યું

તેમના અસહકાર, સવિનય કાનૂન ભંગ અને હિંદ છોડો જેવા છે કે તમે અમને ધમકાવો છો ?” આ સાંભળી શિક્ષકે વલ્લભભાઈને સત્યાગ્રહોમાં ગાંધીજીના સેનાપતિપદ હેઠળ અદનામાં અદના વર્ગમાંથી ચાલ્યા જવાનો હુકમ કર્યો. વલ્લભભાઈએ વર્ગના સેનાની તરીકે કાર્ય કરી સંગઠીત લોકશક્તિ દ્વારા અહિંસક માર્ગે વિદ્યાર્થીઓ પર નજર ફેરવી અને વર્ગ છોડી દીધો. સમગ્ર વર્ગના

પણ શક્તિશાળી સલ્તનતને પરાજીત કરી શકાય છે તે સિદ્ધ કર્યું

વિદ્યાર્થીઓ પણ તેમની પાછળ પાછળ નીકળી ગયા. વિદ્યાર્થીઓ હતું. સ્વાધીન ભારતની તત્કાલીન સમસ્યાઓમાં કોમી તોફાનો, શાળામાં આવે પણ વર્ગમાં ન જાય. આથી આચાર્યશ્રીએ દેશી રાજ્યોની સમસ્યા, અન્નસંકટની સમસ્યા, નિર્વાસિતોની વલ્લભભાઈને બોલાવ્યા. વલ્લભભાઈએ ચોર કોટવાળને દંડે તેવા સમસ્યા, નવી આવશ્યકતાઓ ઉભી કરવાનો પડકાર અને બંધારણ ન્યાયની વાત આચાર્યશ્રીને સમજાવી. આચાર્યએ વલ્લભભાઈની ઘડતરનો પડકાર વગેરેમાં સ્થિર ચિત્તે, વિક્ષુબધ્ધતાથી તેઓએ ન્યાયપૂર્ણ વાત સમજીને તેઓ શિક્ષકને યોગ્ય વાત કરશે તેમ જણાવી ઉજ્જવળ પરિણામો હાંસલ કરવામાં અન્ય સાથીદારોની સાથે બેસવા જણાવ્યું. વલ્લભભાઈએ વિદ્યાર્થીઓને સમજાવી વર્ગમાં લઈ

સહકાર સાધ્યો હતો. ‘ગુજરાતના સૂબા’, ‘બોરસદના રાજા’,

ગયા.

‘સરદાર’ જેવા વિશિષ્ટ ઈલ્કાબો મેળવનાર સરદારની નેતાગીરી વલ્લભભાઈ જ્યારે નડિયાદની હાઈસ્કૂલમાં છઠ્ઠા ધોરણમાં વિશિષ્ટતાઓથી ભરપૂર છે.

ભણતા હતા ત્યારનો એક પ્રસંગ છે. એક પારસી શિક્ષક બહુ કડક

‘પુત્રના લક્ષણ પારણામાંથી.....’ તે કહેવત અનુસાર સરદાર હતા. નેતરની સોટીનો છૂટથી ઉપયોગ કરતા. એક દિવસે એક અભ્યાસકાળથી જ નેતા બની રહ્યા હતા. નડીયાદની શાળામાં વિદ્યાર્થીને ગૃહકાર્ય ન લાવતા માર માર્યો અને છોગામાં દંડ પણ કર્યો. એટલે વલ્લભભાઈ બધા વિદ્યાર્થીઓને વર્ગમાંથી લઈને બહાર સરદારની નૈતૃત્વ શૈલી...૩

સરદારની નૈતૃત્વ શૈલી...૪

નીકળી ગયા. રીશેષ બાદ શાળાના વિદ્યાર્થીઓને ભેગા કરી હડતાલ

નેતૃત્વ તરફી વિકાસ શરૂ થઈ ગયો હતો. સરદારે પોતાના ગુણો -

પડાવી. કોઈ વિદ્યાર્થી શાળામાં ન જાય તે માટે બરાબર ચોકી ગોઠવી.

લક્ષણોને યાદ રાખીને કેળવ્યા હોય એવું કદાચ ગાંધીજીના વિદ્યાર્થીઓને બેસવા માટે એ ધર્મશાળામાં પીવાના પાણી અને સમાગમમાં આવ્યા પછી બન્યું હશે. પણ સરદારમાં જે જન્મજાત

અન્ય વ્યવસ્થા સાથે ભણવાની વ્યવસ્થા ગોઠવી. હડતાળ ત્રણ દિવસ

લક્ષણો હતા, એ સંયોગના પ્રભાવ હેઠળ, અનિવાર્યતા સર્જાતા

ચાલી. શાળાના આચાર્યે વલ્લભભાઈને બોલાવ્યા. સમજાવ્યા. કોઈ

ઉપસતા ગયા હતા. એમણે પોતાના વ્યક્તિત્ત્વને - નેતૃત્ત્વને ઘાટ વિદ્યાર્થીને ખોટી રીતે અથવા વધારે પડતી સજા ભવિષ્યમાં નહીં આપવા માટે સંકલ્પપૂર્વક અને યોજનાપૂર્વક પ્રયત્ન કર્યોે ન હતો.

થાય એમ ખાત્રી આપી સમાધાન કર્યું. અભ્યાસ કાળ દરમ્યાન

સરદાર સંયોગોના પ્રવાહમાં કેળવાયા હતા. તેમાં તેમના જન્મજાત

નડીયાદની મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં મહાનંદ નામના શિક્ષકે

લક્ષણો તરી આવ્યા છે. ગાંધીજીની સાથે સમાગમ થતા તેમની ઉમેદવારી કરેલી. તેમની સામે નડીયાદમાં સારી વસ્તી ધરાવતા

નેતૃત્વશક્તિ ખીલી ઉઠી હતી.

અને વગવાળા દેસાઈ કુટુંબમાંથી એક ભાઈએ ઉમેદવારી કરેલી.

સરદારની સમર્પિતતા ધ્યાન ખેંચે તેવી હતી. સમર્પિતતા દેસાઈભાઈએ શેખી મારેલી કે આ માસ્તરની સામે હું હારું તો મૂંછ

નેતા પ્રત્યે - ગાંધીજી પ્રત્યે અને દેશ પ્રત્યે હતી. ઈ.સ ૧૯૧૭ થી

મૂડાવી નાખીશ. વલ્લભભાઈએ વિદ્યાર્થીઓની મદદથી

તેઓ ગાંધીજી સાથે જોડાયા, ત્યારથી જીવનના અંત સુધી તેમની

મહાનંદભાઈ તરફી પ્રચાર કર્યો. અને એવું સજ્જડ કાર્ય કર્યું કે

ગાંધીજી પ્રતિ વફાદારી રહી, ભક્તિ રહી. કેટલાંય પ્રસંગો છે,

મહાનંદભાઈ બહુ મોટી બહુમતીથી ચૂંટણી જીતી ગયા.

જેની ગણના કરવી અઘરી છે.

આ ઉપરાંત વિદ્યાર્થીકાળ દરમ્યાન પથ્થરનો ખૂંટ કાઢવાનો, બારડોલી સત્યાગ્રહના વિજય પછી તેનો ઉત્સવ તાલુકાના વસ્તુ વેચતા શિક્ષકનો, ગુજરાતી શિક્ષકે શિક્ષારૂપે પાડા લખવા

ગામે ગામ ઉજવાયો. સભાસ્થાને ગાંધીજી અને સરદારને એક સાથે આપ્યા તે વગેરે પ્રસંગોમાંથી વલ્લભભાઈના નેતાનાં લક્ષણો જોવા બેઠેલા જોઈએ ગામડાની ભલી ભોળી બહેનો મૂંઝવણ અનુભવતી.

મળે છે. નીડરતાથી, સત્ય છે તે સ્પષ્ટ રીતે શિક્ષક કે આચાર્યને

પોતાની મહેનતની કમાણીનો એક રૂપિયો ભેટ તરીકે લાવેલી બહેન

જણાવવાની તેમની શૈલી આપણી સમક્ષ તરી આવે છે. તેઓ બેમાંથી કોની આગળ મૂકે ? સરદારના પગ આગળ રૂપિયો મૂકવા અયોગ્ય અને અન્યાયકારી બાબતો સામે અડગતાથી, નીડરતાથી જાય કે તરત જ સરદાર ઈશારો કરી ગાંધીજી આગળ મૂકવા કહે. એ

પ્રતિકાર કરતા હતા. આ પ્રતિકાર સમયે તેઓની સંતર્કતા, પક્ષકારોને જ બાબત મોટા મોટા દેશનેતાઓના અભિનંદન પત્રો, તાર,

નુકશાન ન જાય તેની કાળજી અને સર્વને સાથે રાખીને કાર્ય કરવાની સંદેશાઓ, ધન્યવાદ માટે પણ અપનાવી તેમણે અંતઃકરણપૂર્વક

પ્રણાલીના પણ દર્શન થાય છે. આમ વિદ્યાર્થીકાળથી જ તેમનામાં

ગાંધીજીને ચરણે ધરી દીધા હતા.

સરદારની નૈતૃત્વ શૈલી...૩

સરદારની નૈતૃત્વ શૈલી...૪

નીકળી ગયા. રીશેષ બાદ શાળાના વિદ્યાર્થીઓને ભેગા કરી હડતાલ

નેતૃત્વ તરફી વિકાસ શરૂ થઈ ગયો હતો. સરદારે પોતાના ગુણો -

પડાવી. કોઈ વિદ્યાર્થી શાળામાં ન જાય તે માટે બરાબર ચોકી ગોઠવી.

લક્ષણોને યાદ રાખીને કેળવ્યા હોય એવું કદાચ ગાંધીજીના વિદ્યાર્થીઓને બેસવા માટે એ ધર્મશાળામાં પીવાના પાણી અને સમાગમમાં આવ્યા પછી બન્યું હશે. પણ સરદારમાં જે જન્મજાત

અન્ય વ્યવસ્થા સાથે ભણવાની વ્યવસ્થા ગોઠવી. હડતાળ ત્રણ દિવસ

લક્ષણો હતા, એ સંયોગના પ્રભાવ હેઠળ, અનિવાર્યતા સર્જાતા

ચાલી. શાળાના આચાર્યે વલ્લભભાઈને બોલાવ્યા. સમજાવ્યા. કોઈ

ઉપસતા ગયા હતા. એમણે પોતાના વ્યક્તિત્ત્વને - નેતૃત્ત્વને ઘાટ વિદ્યાર્થીને ખોટી રીતે અથવા વધારે પડતી સજા ભવિષ્યમાં નહીં આપવા માટે સંકલ્પપૂર્વક અને યોજનાપૂર્વક પ્રયત્ન કર્યોે ન હતો.

થાય એમ ખાત્રી આપી સમાધાન કર્યું. અભ્યાસ કાળ દરમ્યાન

સરદાર સંયોગોના પ્રવાહમાં કેળવાયા હતા. તેમાં તેમના જન્મજાત

નડીયાદની મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં મહાનંદ નામના શિક્ષકે

લક્ષણો તરી આવ્યા છે. ગાંધીજીની સાથે સમાગમ થતા તેમની ઉમેદવારી કરેલી. તેમની સામે નડીયાદમાં સારી વસ્તી ધરાવતા

નેતૃત્વશક્તિ ખીલી ઉઠી હતી.

અને વગવાળા દેસાઈ કુટુંબમાંથી એક ભાઈએ ઉમેદવારી કરેલી.

સરદારની સમર્પિતતા ધ્યાન ખેંચે તેવી હતી. સમર્પિતતા દેસાઈભાઈએ શેખી મારેલી કે આ માસ્તરની સામે હું હારું તો મૂંછ

નેતા પ્રત્યે - ગાંધીજી પ્રત્યે અને દેશ પ્રત્યે હતી. ઈ.સ ૧૯૧૭ થી

મૂડાવી નાખીશ. વલ્લભભાઈએ વિદ્યાર્થીઓની મદદથી

તેઓ ગાંધીજી સાથે જોડાયા, ત્યારથી જીવનના અંત સુધી તેમની

મહાનંદભાઈ તરફી પ્રચાર કર્યો. અને એવું સજ્જડ કાર્ય કર્યું કે

ગાંધીજી પ્રતિ વફાદારી રહી, ભક્તિ રહી. કેટલાંય પ્રસંગો છે,

મહાનંદભાઈ બહુ મોટી બહુમતીથી ચૂંટણી જીતી ગયા.

જેની ગણના કરવી અઘરી છે.

આ ઉપરાંત વિદ્યાર્થીકાળ દરમ્યાન પથ્થરનો ખૂંટ કાઢવાનો, બારડોલી સત્યાગ્રહના વિજય પછી તેનો ઉત્સવ તાલુકાના વસ્તુ વેચતા શિક્ષકનો, ગુજરાતી શિક્ષકે શિક્ષારૂપે પાડા લખવા

ગામે ગામ ઉજવાયો. સભાસ્થાને ગાંધીજી અને સરદારને એક સાથે આપ્યા તે વગેરે પ્રસંગોમાંથી વલ્લભભાઈના નેતાનાં લક્ષણો જોવા બેઠેલા જોઈએ ગામડાની ભલી ભોળી બહેનો મૂંઝવણ અનુભવતી.

મળે છે. નીડરતાથી, સત્ય છે તે સ્પષ્ટ રીતે શિક્ષક કે આચાર્યને

પોતાની મહેનતની કમાણીનો એક રૂપિયો ભેટ તરીકે લાવેલી બહેન

જણાવવાની તેમની શૈલી આપણી સમક્ષ તરી આવે છે. તેઓ બેમાંથી કોની આગળ મૂકે ? સરદારના પગ આગળ રૂપિયો મૂકવા અયોગ્ય અને અન્યાયકારી બાબતો સામે અડગતાથી, નીડરતાથી જાય કે તરત જ સરદાર ઈશારો કરી ગાંધીજી આગળ મૂકવા કહે. એ

પ્રતિકાર કરતા હતા. આ પ્રતિકાર સમયે તેઓની સંતર્કતા, પક્ષકારોને જ બાબત મોટા મોટા દેશનેતાઓના અભિનંદન પત્રો, તાર,

નુકશાન ન જાય તેની કાળજી અને સર્વને સાથે રાખીને કાર્ય કરવાની સંદેશાઓ, ધન્યવાદ માટે પણ અપનાવી તેમણે અંતઃકરણપૂર્વક

પ્રણાલીના પણ દર્શન થાય છે. આમ વિદ્યાર્થીકાળથી જ તેમનામાં

ગાંધીજીને ચરણે ધરી દીધા હતા.

સરદારની નૈતૃત્વ શૈલી...૫

સરદારની નૈતૃત્વ શૈલી...૬

બારડોલી સત્યાગ્રહ પછી મળેલા લાહોર અધિવેશનના કાર્યક્રમ હંમેશ ગાંધીજીએ ઘડ્યો છે. એ બેઠા છે. એ હુકમ આપે તે

પ્રમુખપદ માટે દસ પ્રાંતોએ ગાંધીજીનું, પાંચ પ્રાંતોએ સરદારનું ઉઠાવીએ. તેઓ જેમ કહે તેમ કરવું એ સૈનિકોનું કામ છે.”

અને ત્રણ પ્રાંતોએ જવાહરલાલનું નામ સૂચવ્યું હતું. ગાંધીજીએ ૧૯૩૯ ના રાજકોટના સત્યાગ્રહમાં રાજકોટમાં દેશી રાજ્ય

યુવાનોને તક આપવા માટે અને આમ થાય તો સત્યાગ્રહની જીતને વિરૂધ્ધ પ્રજાકીય આગેવાનોની લડતમાં ભારતના સર્વોચ્ચ ન્યાયાધીશ વટાવી એવો અર્થ થાય નહિ તે માટે પોતાનું નામ પાછું ખેંચ્યું હતું સર મોરીસ ગ્વાયરનો ચુકાદો પ્રજાકીય નેતાઓની તરફેણમાં આવ્યો

ક્રમાનુસાર સરદારને પ્રમુખપદ સ્વીકારવા કહ્યું. સરદારે માત્ર એટલું હતો, છતાં એ ચુકાદાનો લાભ જતો કરીને રાજકોટ સત્યાગ્રહનેે જ કહી દીધું કે, ‘જ્યાં સેનાપતિ જ ના પાડતા હોય ત્યાં સિપાઈ શી સમેટી લેવાનો ગાંધીજીએ નિર્ણય કર્યો ત્યારે રાજકોટ સત્યાગ્રહના રીતે હા પાડે?’

માર્ગદર્શક સરદારે પણ એક શબ્દ બોલ્યા વિના એ નિર્ણય સ્વીકારી યરવડાની જેલમાં ગાંધીજી અને મહાદેવભાઈ સાથે રહ્યા ત્યારે

લીધો હતો.

ગાંધીજી ચા પીતા ન હતા, તો તેમણે પણ ચા છોડી. મહાદેવભાઈએ ૧૯૪૬માં વચગાળાની ભારત સરકારનું વડાપ્રધાનપદ

તેમને પૂછયું, ‘કેમ તમે ચા પીવાની બંધ કરી છે. ?’ એટલે તેમણે સરદાર વલ્લભભાઈને મળે એવી ઈચ્છા ભારે બહુમતી સાથે પ્રાંતિક કહ્યું, “અહીં બાપુની સાથે આવીને હવે શું ચા પીવે? આપણે તો એ સમિતિઓએ વ્યક્ત કરી હતી. પરંતુ ગાંધીજીની ઈચ્છાને માન

જે ખાય તે ખાવું ઠરાવી ચોખા છોડ્યા. શાક બાફવાનું ઠરાવ્યું. બે આપી, વચગાળાની ભારત સરકારના તથા સ્વતંત્ર ભારતની વખત દૂધ-રોટી ખાવાની. બાપુ પણ રોટી ખાય છે.”

સરકારના સર્વપ્રથમ વડાપ્રધાન બનવાની ઐતિહાસિક તક સરદારે

મહાદેવભાઈ યરવડા જેલના અનુભવો લખતા લખે છે કે, જતી કરી હતી.

“વલ્લભભાઈની ભલમનસાઈ તો ડગલેને પગલે જોવાની મળે છે ઉપરોક્ત પ્રસંગો દર્શાવે છે કે સરદારે પોતાનું જીવન ગાંધીજીને અને જે પ્રેમથી બાપુને માટે એ ફળ સમારે છે અને દાતણ કૂટવાનું સોંપ્યું તે સોંપ્યું. જીવનના છેલ્લા શ્વાસ સુધી ગાંધીજીને જ જીવન

ભૂલી ગયા હોય તો યાદ આવતા દાતણ લેવા દોડે છે એ બધું એમની સમર્પ્યું હતું. તેમાં ક્યાંય કદી ઓટ આવી નથી. છતાં સરદારે અપાર ભક્તિ સૂચવે છે અને એ ભક્તિ શીખવાને માટે પણ એમના

ગાંધીજીનું આંધળુ અનુકરણ કર્યું નથી. સરદારે પોતે પણ ગાંધીજીને

પગ આગળ બેસવાને પ્રેરે છે.”

ગુરુ માર્ગદર્શક ગણાવ્યા છે. તેમણે કહ્યું છેે કે, “ગાંધીજી ભારતમાં ૧૯૪૨માં મુંબઈમાં મળેલા મહાસમિતિના ખુલ્લા આવ્યા ત્યારથી લગભગ હું તેમની સાથે રહ્યો છું અને હું જ્યાં સુધી અધિવેશનમાં સરદારે જે ભાષણ કર્યું તેમાં તેમણે કહ્યું હતું કે, “સૌ જીવીશ ત્યાંસુધી આ સંબંધ જળવાઈ રહેશે.” આમ છતાં તેઓએ

પૂછે છે કે લડતનો કાર્યક્રમ શો છો ? પહેલાંની લડતો વખતે આપણો એ સ્પષ્ટ કર્યું છે કે, “મારા કામથી હું ગાંધીજીને દૂર રાખુ છું.

સરદારની નૈતૃત્વ શૈલી...૫

સરદારની નૈતૃત્વ શૈલી...૬

બારડોલી સત્યાગ્રહ પછી મળેલા લાહોર અધિવેશનના કાર્યક્રમ હંમેશ ગાંધીજીએ ઘડ્યો છે. એ બેઠા છે. એ હુકમ આપે તે

પ્રમુખપદ માટે દસ પ્રાંતોએ ગાંધીજીનું, પાંચ પ્રાંતોએ સરદારનું ઉઠાવીએ. તેઓ જેમ કહે તેમ કરવું એ સૈનિકોનું કામ છે.”

અને ત્રણ પ્રાંતોએ જવાહરલાલનું નામ સૂચવ્યું હતું. ગાંધીજીએ ૧૯૩૯ ના રાજકોટના સત્યાગ્રહમાં રાજકોટમાં દેશી રાજ્ય

યુવાનોને તક આપવા માટે અને આમ થાય તો સત્યાગ્રહની જીતને વિરૂધ્ધ પ્રજાકીય આગેવાનોની લડતમાં ભારતના સર્વોચ્ચ ન્યાયાધીશ વટાવી એવો અર્થ થાય નહિ તે માટે પોતાનું નામ પાછું ખેંચ્યું હતું સર મોરીસ ગ્વાયરનો ચુકાદો પ્રજાકીય નેતાઓની તરફેણમાં આવ્યો

ક્રમાનુસાર સરદારને પ્રમુખપદ સ્વીકારવા કહ્યું. સરદારે માત્ર એટલું હતો, છતાં એ ચુકાદાનો લાભ જતો કરીને રાજકોટ સત્યાગ્રહનેે જ કહી દીધું કે, ‘જ્યાં સેનાપતિ જ ના પાડતા હોય ત્યાં સિપાઈ શી સમેટી લેવાનો ગાંધીજીએ નિર્ણય કર્યો ત્યારે રાજકોટ સત્યાગ્રહના રીતે હા પાડે?’

માર્ગદર્શક સરદારે પણ એક શબ્દ બોલ્યા વિના એ નિર્ણય સ્વીકારી યરવડાની જેલમાં ગાંધીજી અને મહાદેવભાઈ સાથે રહ્યા ત્યારે

લીધો હતો.

ગાંધીજી ચા પીતા ન હતા, તો તેમણે પણ ચા છોડી. મહાદેવભાઈએ ૧૯૪૬માં વચગાળાની ભારત સરકારનું વડાપ્રધાનપદ

તેમને પૂછયું, ‘કેમ તમે ચા પીવાની બંધ કરી છે. ?’ એટલે તેમણે સરદાર વલ્લભભાઈને મળે એવી ઈચ્છા ભારે બહુમતી સાથે પ્રાંતિક કહ્યું, “અહીં બાપુની સાથે આવીને હવે શું ચા પીવે? આપણે તો એ સમિતિઓએ વ્યક્ત કરી હતી. પરંતુ ગાંધીજીની ઈચ્છાને માન

જે ખાય તે ખાવું ઠરાવી ચોખા છોડ્યા. શાક બાફવાનું ઠરાવ્યું. બે આપી, વચગાળાની ભારત સરકારના તથા સ્વતંત્ર ભારતની વખત દૂધ-રોટી ખાવાની. બાપુ પણ રોટી ખાય છે.”

સરકારના સર્વપ્રથમ વડાપ્રધાન બનવાની ઐતિહાસિક તક સરદારે

મહાદેવભાઈ યરવડા જેલના અનુભવો લખતા લખે છે કે, જતી કરી હતી.

“વલ્લભભાઈની ભલમનસાઈ તો ડગલેને પગલે જોવાની મળે છે ઉપરોક્ત પ્રસંગો દર્શાવે છે કે સરદારે પોતાનું જીવન ગાંધીજીને અને જે પ્રેમથી બાપુને માટે એ ફળ સમારે છે અને દાતણ કૂટવાનું સોંપ્યું તે સોંપ્યું. જીવનના છેલ્લા શ્વાસ સુધી ગાંધીજીને જ જીવન

ભૂલી ગયા હોય તો યાદ આવતા દાતણ લેવા દોડે છે એ બધું એમની સમર્પ્યું હતું. તેમાં ક્યાંય કદી ઓટ આવી નથી. છતાં સરદારે અપાર ભક્તિ સૂચવે છે અને એ ભક્તિ શીખવાને માટે પણ એમના

ગાંધીજીનું આંધળુ અનુકરણ કર્યું નથી. સરદારે પોતે પણ ગાંધીજીને

પગ આગળ બેસવાને પ્રેરે છે.”

ગુરુ માર્ગદર્શક ગણાવ્યા છે. તેમણે કહ્યું છેે કે, “ગાંધીજી ભારતમાં ૧૯૪૨માં મુંબઈમાં મળેલા મહાસમિતિના ખુલ્લા આવ્યા ત્યારથી લગભગ હું તેમની સાથે રહ્યો છું અને હું જ્યાં સુધી અધિવેશનમાં સરદારે જે ભાષણ કર્યું તેમાં તેમણે કહ્યું હતું કે, “સૌ જીવીશ ત્યાંસુધી આ સંબંધ જળવાઈ રહેશે.” આમ છતાં તેઓએ

પૂછે છે કે લડતનો કાર્યક્રમ શો છો ? પહેલાંની લડતો વખતે આપણો એ સ્પષ્ટ કર્યું છે કે, “મારા કામથી હું ગાંધીજીને દૂર રાખુ છું.

સરદારની નૈતૃત્વ શૈલી...૭

સરદારની નૈતૃત્વ શૈલી...૮

આપણે જો ગાંધીજી તરફ જ નેતૃત્વ માટે મીટ માંડી બેસીશું અને સરદારની દેશભક્તિ - દેશ પ્રત્યેની સમર્પિતતા પ્રારંભથી જ એમના મર્ગદર્શનની રાહ જોતાં બેસી રહીશું તો સ્વતંત્ર રીતે વિચાર હતી. પણ તે ખેડા સત્યાગ્રહથી વધારે ખીલી. તે આખા જીવન

કરવાની અને કામ કરવાની આપણી શક્તિઓ આપણે ગુમાવી

પર્યત ખીલેલી જ રહી. ‘ભારત મારો દેશ છે.’ તે ભાવના તેઓ બેસીશું. જો આપણે સતત બીજાની મદદ ઉપર આશ્રય રાખીએ

તેમની રગે રગમાં - અંતરાત્મામાં અનુભવતા. હું ફલાણી જ્ઞાતિનો

તો કોઈપણ સિધ્ધિ હાંસલ કરવાની આશા આપણે કેવીરીતે રાખી છું. ફલાણા ગામનો છું એમ નહીં. હું ભારતવાસી છું એ ભાવ શકીએ ?” ગાંધીજીને સરદારે આપેલા સંપૂર્ણ ટેકાની ટીકા કરતાં અનુભવવો એ મહત્ત્વનો છે. એ અનુભવવા માટે સરદાર જીવ્યા.

રાજાજી જેવાને પણ સ્વીકારવું પડ્યું હતું કે, ‘સરદાર એક વિશિષ્ટ એ માત્ર કરમસદના ન રહ્યા, માત્ર ખેડા જિલ્લાના ન રહ્યા, માત્ર વ્યક્તિ છે. એમની નજર તેજીલી અને સાફ છે. એ બધું જોઈ શકે છે.

ગુજરાતના ન રહ્યા પણ સારાયે ભારતમાં વ્યાપી ગયા. દેશ માટે

પરંતુ ગાંધીજીની આંખે બધું જોવાના પ્રયત્નોમાં પોતાની દૃષ્ટિ ઝાંખી

તેમણે સર્વસ્વ છોડી દીધું. અનેક વખત જેલયાત્રા કરી. સ્વતંત્રતા થવા દે છે.’ મહાદેવ દેસાઈએ સાચું જ કહ્યું છે કે, “ગાંધીજી જેવા કાજે દુઃખો સહન કર્યા. એટલું જ નહી, જે ભારતને રેઢું મુકીને શિક્ષકના શિષ્ય થઈ જે વ્યક્તિત્વ ગુમાવી બેસે તે પોતાને અને ગાંભીજી

અંગ્રેજો ચાલ્યા ગયા હતા અને અનેક પ્રકારનાં તોફાનો અહીં જાગે બંનેને લજવે છે. વલ્લભભાઈએ પોતાનું વ્યક્તિત્ત્વ કાયમ રાખીને એ પ્રકારની પરિસ્થિતિ વારસામાં મૂકતા ગયા હતા. એમાંથી આખા

પોતાને અને પોતાના શિક્ષક ગાંધીજીને શોભાવ્યાં.” આમ સરદારે ભારતને બહાર કાઢીને તેઓએ આખા દેશને સંકલિત કર્યો. દેશની

પોતાના વ્યક્તિત્ત્વને જાળવીને ગાંધીજીના આદર્શોને ચરિતાર્થ કર્યા અખંડિતતા માટે તેમણે રાજાઓને સમજાવ્યા અને જે ન માન્યા હતા. એમને ઘણાં બધાં આઘાતો ગાંધીજી તરફથી પણ મળ્યા છે.

તેઓએ લોક આંદોલન કે લશ્કરી ક્વાયત વડે નમાવ્યા અને ૫૬૨

ગાંધીજીએ એમને ઠપકાના કાગળો પણ લખ્યા છે. જેના સરદારે રજવાડાઓને જે બ્રિટિશ ઈન્ડિયા કહેવાતું હતું એમાં સાંકળી લઈ

પણ ખુલાસા કર્યા છે. પણ સમર્પણભાવ એવો છે કે ગાંધીજી કહે કે અખંડ, સ્વતંત્ર ભારત રચ્યું. આવડું મોટું કામ એમણે ભાંગેલી આ એટલે આમ. પોતાની બુધ્ધિ નહોતી ચાલતી એમ નહિ પણ

તબિયતે કર્યું. આપણને ખ્યાલ છે કે ૧૯૪૭માં સરદારની તબિયત

સમર્પણની શિસ્ત પણ સરદારની જ હતી. નારાયણ દેસાઈના બહુ જ ખરાબ હતી. ગાંધીજીના અવસાન - ૧૯૪૮ પછી તો એ શબ્દોમાં, “જે ઉત્તમ સિપાઈ બની શકે છે તે જ ઉત્તમ સરદાર પણ ખૂબ જ ભાગી પડ્યા હતા. ગાંધીજીની હત્યા એ સરદારના જીવનનો બનતો હોય છે.” ખરેખર વલ્લભભાઈ ઉત્તમ સિપાઈ તો બન્યા આખરી આઘાત હતો. તેઓ એ આઘાતમાંથી કદી પૂરા બહાર હતા. તેમની નેતા પ્રત્યેની સમર્પિતતા પણ તેમની નેતૃત્ત્વની શૈલી

નીકળી શક્યા નહોતા. કિશોરલાલ મશરુવાળાને તેમણે ૬ઠ્ઠી જ હતી. નેતા પાસેથી આદર્શોને પચાવીને પછી તેમણે પોતાની ફેબ્રુઆરીએ લખ્યું, “શું લખું ? હાથ ઉપડતો નથી. પણ આખરે

નેતાગીરીને આગળ વધારી હતી અને ‘સરદાર’ બની શક્યા હતા.

એક જ વિચાર આવે છે કે ઈશ્વરને ગમ્યું એ ખરું..... આપણે માથે સરદારની નૈતૃત્વ શૈલી...૭

સરદારની નૈતૃત્વ શૈલી...૮

આપણે જો ગાંધીજી તરફ જ નેતૃત્વ માટે મીટ માંડી બેસીશું અને સરદારની દેશભક્તિ - દેશ પ્રત્યેની સમર્પિતતા પ્રારંભથી જ એમના મર્ગદર્શનની રાહ જોતાં બેસી રહીશું તો સ્વતંત્ર રીતે વિચાર હતી. પણ તે ખેડા સત્યાગ્રહથી વધારે ખીલી. તે આખા જીવન

કરવાની અને કામ કરવાની આપણી શક્તિઓ આપણે ગુમાવી

પર્યત ખીલેલી જ રહી. ‘ભારત મારો દેશ છે.’ તે ભાવના તેઓ બેસીશું. જો આપણે સતત બીજાની મદદ ઉપર આશ્રય રાખીએ

તેમની રગે રગમાં - અંતરાત્મામાં અનુભવતા. હું ફલાણી જ્ઞાતિનો

તો કોઈપણ સિધ્ધિ હાંસલ કરવાની આશા આપણે કેવીરીતે રાખી છું. ફલાણા ગામનો છું એમ નહીં. હું ભારતવાસી છું એ ભાવ શકીએ ?” ગાંધીજીને સરદારે આપેલા સંપૂર્ણ ટેકાની ટીકા કરતાં અનુભવવો એ મહત્ત્વનો છે. એ અનુભવવા માટે સરદાર જીવ્યા.

રાજાજી જેવાને પણ સ્વીકારવું પડ્યું હતું કે, ‘સરદાર એક વિશિષ્ટ એ માત્ર કરમસદના ન રહ્યા, માત્ર ખેડા જિલ્લાના ન રહ્યા, માત્ર વ્યક્તિ છે. એમની નજર તેજીલી અને સાફ છે. એ બધું જોઈ શકે છે.

ગુજરાતના ન રહ્યા પણ સારાયે ભારતમાં વ્યાપી ગયા. દેશ માટે

પરંતુ ગાંધીજીની આંખે બધું જોવાના પ્રયત્નોમાં પોતાની દૃષ્ટિ ઝાંખી

તેમણે સર્વસ્વ છોડી દીધું. અનેક વખત જેલયાત્રા કરી. સ્વતંત્રતા થવા દે છે.’ મહાદેવ દેસાઈએ સાચું જ કહ્યું છે કે, “ગાંધીજી જેવા કાજે દુઃખો સહન કર્યા. એટલું જ નહી, જે ભારતને રેઢું મુકીને શિક્ષકના શિષ્ય થઈ જે વ્યક્તિત્વ ગુમાવી બેસે તે પોતાને અને ગાંભીજી

અંગ્રેજો ચાલ્યા ગયા હતા અને અનેક પ્રકારનાં તોફાનો અહીં જાગે બંનેને લજવે છે. વલ્લભભાઈએ પોતાનું વ્યક્તિત્ત્વ કાયમ રાખીને એ પ્રકારની પરિસ્થિતિ વારસામાં મૂકતા ગયા હતા. એમાંથી આખા

પોતાને અને પોતાના શિક્ષક ગાંધીજીને શોભાવ્યાં.” આમ સરદારે ભારતને બહાર કાઢીને તેઓએ આખા દેશને સંકલિત કર્યો. દેશની

પોતાના વ્યક્તિત્ત્વને જાળવીને ગાંધીજીના આદર્શોને ચરિતાર્થ કર્યા અખંડિતતા માટે તેમણે રાજાઓને સમજાવ્યા અને જે ન માન્યા હતા. એમને ઘણાં બધાં આઘાતો ગાંધીજી તરફથી પણ મળ્યા છે.

તેઓએ લોક આંદોલન કે લશ્કરી ક્વાયત વડે નમાવ્યા અને ૫૬૨

ગાંધીજીએ એમને ઠપકાના કાગળો પણ લખ્યા છે. જેના સરદારે રજવાડાઓને જે બ્રિટિશ ઈન્ડિયા કહેવાતું હતું એમાં સાંકળી લઈ

પણ ખુલાસા કર્યા છે. પણ સમર્પણભાવ એવો છે કે ગાંધીજી કહે કે અખંડ, સ્વતંત્ર ભારત રચ્યું. આવડું મોટું કામ એમણે ભાંગેલી આ એટલે આમ. પોતાની બુધ્ધિ નહોતી ચાલતી એમ નહિ પણ

તબિયતે કર્યું. આપણને ખ્યાલ છે કે ૧૯૪૭માં સરદારની તબિયત

સમર્પણની શિસ્ત પણ સરદારની જ હતી. નારાયણ દેસાઈના બહુ જ ખરાબ હતી. ગાંધીજીના અવસાન - ૧૯૪૮ પછી તો એ શબ્દોમાં, “જે ઉત્તમ સિપાઈ બની શકે છે તે જ ઉત્તમ સરદાર પણ ખૂબ જ ભાગી પડ્યા હતા. ગાંધીજીની હત્યા એ સરદારના જીવનનો બનતો હોય છે.” ખરેખર વલ્લભભાઈ ઉત્તમ સિપાઈ તો બન્યા આખરી આઘાત હતો. તેઓ એ આઘાતમાંથી કદી પૂરા બહાર હતા. તેમની નેતા પ્રત્યેની સમર્પિતતા પણ તેમની નેતૃત્ત્વની શૈલી

નીકળી શક્યા નહોતા. કિશોરલાલ મશરુવાળાને તેમણે ૬ઠ્ઠી જ હતી. નેતા પાસેથી આદર્શોને પચાવીને પછી તેમણે પોતાની ફેબ્રુઆરીએ લખ્યું, “શું લખું ? હાથ ઉપડતો નથી. પણ આખરે

નેતાગીરીને આગળ વધારી હતી અને ‘સરદાર’ બની શક્યા હતા.

એક જ વિચાર આવે છે કે ઈશ્વરને ગમ્યું એ ખરું..... આપણે માથે સરદારની નૈતૃત્વ શૈલી...૯

સરદારની નૈતૃત્વ શૈલી...૧૦

બહુ ભાર મૂકીને ગયા. તમે ભાંગેલા છો. નરહરિભાઈ પણ ભાંગી

તેમણે ૧૯૨૮માં લાહોર કોંગ્રેસના પ્રમુખ તરીકે, ૧૯૩૭

પડ્યા છે. અને હું પણ હવે ઘસાઈ ગયો છું કામનો બોજો અસહ્ય થઈ

માં ફૈજપુર કોંગ્રેંસના પ્રમુખ તરીકે અને ૧૯૪૬માં કોંગ્રેસના પ્રમુખ

પડે છે. છતાં ઈશ્વરની ઈચ્છા હશે ત્યાં સુધી ખેંચવો પડશે.”

તરીકે વચગાળાની સરકારના વડાપ્રધાન તરીકેની તકો ગાધીજી

અને કોંગ્રેસ એકતા માટે જતી કરી. તેમજ કુટુંબના કોઈ સભ્યને કે આમ તેઓએ આંતરડાના રોગની પીડા સહન કરતાં કરતાં,

પોતાના પુત્ર કે પુત્રીને પણ તેમણે સત્તાના કોઈ પદ પર બેસાડ્યા ન

જીવનના છેલ્લા અઢી વર્ષમાં મોટા કાર્યો કર્યાં. તેની પાછળ દેશભક્તિ

હતા. કેવી સ્વાર્થવિહિનતા ! કેવો ત્યાગ ! કેવું બલિદાન ! કેવું સિવાય - દેશપ્રત્યેની સમર્પિતતા સિવાય કશી ન સ્પૃહા નહોતી.

સમર્પણ !

સ્પૃહા હોત તો તેઓ ગાંધીજીની આજ્ઞાને તોડી વડાપ્રધાન બની જ

ગયા હોત ને ! અને પોતાના બાળકો માટે સુખસુવિધા માટે વ્યવસ્થા વલ્લભભાઈના નેતૃત્ત્વમાં લોકો પ્રત્યે શ્રધ્ધા, સંવેદના અને કરતા ગયા ન હોત ! તેમણે પોતાને મળેલી સત્તાનો પણ દેશના

લોકકલ્યાણની ભાવના જોવા મળે છે. વિશેષ કરીને ભારતના ખેડૂતો ભલા માટે, વિકાસ માટે, સેવા માટે ઉપયોગ કર્યો હતો.

પ્રત્યે તેમને શ્રધ્ધા હતી. ખેડા, બોરસદ અને બારડોલી સત્યાગ્રહમાં

તેમણે ત્યાંના ખેડૂતોમાં શ્રધ્ધેયતા જોઈ જ હતી. પણ દક્ષિણ ભારત

સરદાર પટેલની નેતૃત્વશૈલીમાં નિઃસ્વાર્થપણુ તરી આવે છે.

અને બિહારના ખેડૂતોમાં એવી જ શ્રધ્ધેયતા ભાળી હતી. તેથી જ સ્વાર્થને બદલે સમર્પણ જ તેમના કાર્યોમાંથી તરી આવે છે. નાયબ

તેઓ ગાંધીજીને વિશ્વાસપૂર્વક લખી શક્યા હતા કે, ‘ઈશ્વર જે કરશે વડાપ્રધાન માટે નિર્મેલા બંગલામાં એ રહેતા હોય ત્યારે પણ એ તો

તે સારું જ કરશે. હું પકડાઉં તોય લોકોને લડવાનોેેેેેેેેેેે ખૂબ રસ છે.

પોતાની ઓરડીમાં જ રહેતા. એમણે જે ખાનગી ટેલીફોન કર્યા હોય

ચિંતા કરવા જેવું કંઈ જ નથી.’

એનો ખર્ચ સરકારી તિજોરીમાં મોકલી આપતા. પોતાના ખાનગી કામનો બોજો દેશની તિજોરી પર ન પડે એટલું ધ્યાન રાખવા જેટલી

પ્રજા પ્રત્યેની સંવેદનાને કારણે તેમણેે રચનાત્મક કાર્યો અને સત્યનિષ્ઠા તેમના જીવનમાં હતી. તેમની પુત્રી મણિબહેન જીવનના

લોક કલ્યાણના કાર્યોને પ્રાધાન્ય આપ્યું હતું. અમદાવાદ

છેલ્લા શ્વાસ સુધી અમદાવાદમાં એક જ ઓરડીમાં રહ્યા છે. કપડાંને મ્યુનિસિપાલિટીના અધ્યક્ષ તરીકે તેમણે શહેરના સાંસ્કૃતિક થીંગડું મારીને પહેર્યું છે. જો સરદારે ધાર્યું હોત તો મણિબહેનને શું ન

વિકાસમાં, આરોગ્ય સુધારમાં, સુંદર સ્થાપત્યમાં, પ્રજાના શારીરિક,

મળ્યું હોત ? અને મણિબહેને ધાર્યું હોત તો એ શું ન મેળવી શક્યા

માનસિક અને બૌધ્ધિક સ્વાસ્થ્યની સગવડ ઉભી કરવા પાછળ

હોત ? પણ સરદારે સ્વૈચ્છિક સાદાઈ અને સ્વૈચ્છિક ગરીબી સ્વીકારી

પ્રજાકીય સંવેદના જ કારણભૂત હતી. માથે મેલું ઉપાડવાની ગંદી હતી. પ્રકૃતિમાં સંયમ અને અપ્રમાણિક રીતે પૈસો ન આવે તે બાબતે અને અમાનુષી પ્રથાની નાબૂદી માટે ફલશવાળા જાજરૂ બનાવવા,

તેમણે સદા સજાગતા રાખી હતી.

લાખો દર્દીઓ માટે આશીર્વાદ સમાન મોટી હોસ્પીટલ બનાવવા સરદારની નૈતૃત્વ શૈલી...૯

સરદારની નૈતૃત્વ શૈલી...૧૦

બહુ ભાર મૂકીને ગયા. તમે ભાંગેલા છો. નરહરિભાઈ પણ ભાંગી

તેમણે ૧૯૨૮માં લાહોર કોંગ્રેસના પ્રમુખ તરીકે, ૧૯૩૭

પડ્યા છે. અને હું પણ હવે ઘસાઈ ગયો છું કામનો બોજો અસહ્ય થઈ

માં ફૈજપુર કોંગ્રેંસના પ્રમુખ તરીકે અને ૧૯૪૬માં કોંગ્રેસના પ્રમુખ

પડે છે. છતાં ઈશ્વરની ઈચ્છા હશે ત્યાં સુધી ખેંચવો પડશે.”

તરીકે વચગાળાની સરકારના વડાપ્રધાન તરીકેની તકો ગાધીજી

અને કોંગ્રેસ એકતા માટે જતી કરી. તેમજ કુટુંબના કોઈ સભ્યને કે આમ તેઓએ આંતરડાના રોગની પીડા સહન કરતાં કરતાં,

પોતાના પુત્ર કે પુત્રીને પણ તેમણે સત્તાના કોઈ પદ પર બેસાડ્યા ન

જીવનના છેલ્લા અઢી વર્ષમાં મોટા કાર્યો કર્યાં. તેની પાછળ દેશભક્તિ

હતા. કેવી સ્વાર્થવિહિનતા ! કેવો ત્યાગ ! કેવું બલિદાન ! કેવું સિવાય - દેશપ્રત્યેની સમર્પિતતા સિવાય કશી ન સ્પૃહા નહોતી.

સમર્પણ !

સ્પૃહા હોત તો તેઓ ગાંધીજીની આજ્ઞાને તોડી વડાપ્રધાન બની જ

ગયા હોત ને ! અને પોતાના બાળકો માટે સુખસુવિધા માટે વ્યવસ્થા વલ્લભભાઈના નેતૃત્ત્વમાં લોકો પ્રત્યે શ્રધ્ધા, સંવેદના અને કરતા ગયા ન હોત ! તેમણે પોતાને મળેલી સત્તાનો પણ દેશના

લોકકલ્યાણની ભાવના જોવા મળે છે. વિશેષ કરીને ભારતના ખેડૂતો ભલા માટે, વિકાસ માટે, સેવા માટે ઉપયોગ કર્યો હતો.

પ્રત્યે તેમને શ્રધ્ધા હતી. ખેડા, બોરસદ અને બારડોલી સત્યાગ્રહમાં

તેમણે ત્યાંના ખેડૂતોમાં શ્રધ્ધેયતા જોઈ જ હતી. પણ દક્ષિણ ભારત

સરદાર પટેલની નેતૃત્વશૈલીમાં નિઃસ્વાર્થપણુ તરી આવે છે.

અને બિહારના ખેડૂતોમાં એવી જ શ્રધ્ધેયતા ભાળી હતી. તેથી જ સ્વાર્થને બદલે સમર્પણ જ તેમના કાર્યોમાંથી તરી આવે છે. નાયબ

તેઓ ગાંધીજીને વિશ્વાસપૂર્વક લખી શક્યા હતા કે, ‘ઈશ્વર જે કરશે વડાપ્રધાન માટે નિર્મેલા બંગલામાં એ રહેતા હોય ત્યારે પણ એ તો

તે સારું જ કરશે. હું પકડાઉં તોય લોકોને લડવાનોેેેેેેેેેેે ખૂબ રસ છે.

પોતાની ઓરડીમાં જ રહેતા. એમણે જે ખાનગી ટેલીફોન કર્યા હોય

ચિંતા કરવા જેવું કંઈ જ નથી.’

એનો ખર્ચ સરકારી તિજોરીમાં મોકલી આપતા. પોતાના ખાનગી કામનો બોજો દેશની તિજોરી પર ન પડે એટલું ધ્યાન રાખવા જેટલી

પ્રજા પ્રત્યેની સંવેદનાને કારણે તેમણેે રચનાત્મક કાર્યો અને સત્યનિષ્ઠા તેમના જીવનમાં હતી. તેમની પુત્રી મણિબહેન જીવનના

લોક કલ્યાણના કાર્યોને પ્રાધાન્ય આપ્યું હતું. અમદાવાદ

છેલ્લા શ્વાસ સુધી અમદાવાદમાં એક જ ઓરડીમાં રહ્યા છે. કપડાંને મ્યુનિસિપાલિટીના અધ્યક્ષ તરીકે તેમણે શહેરના સાંસ્કૃતિક થીંગડું મારીને પહેર્યું છે. જો સરદારે ધાર્યું હોત તો મણિબહેનને શું ન

વિકાસમાં, આરોગ્ય સુધારમાં, સુંદર સ્થાપત્યમાં, પ્રજાના શારીરિક,

મળ્યું હોત ? અને મણિબહેને ધાર્યું હોત તો એ શું ન મેળવી શક્યા

માનસિક અને બૌધ્ધિક સ્વાસ્થ્યની સગવડ ઉભી કરવા પાછળ

હોત ? પણ સરદારે સ્વૈચ્છિક સાદાઈ અને સ્વૈચ્છિક ગરીબી સ્વીકારી

પ્રજાકીય સંવેદના જ કારણભૂત હતી. માથે મેલું ઉપાડવાની ગંદી હતી. પ્રકૃતિમાં સંયમ અને અપ્રમાણિક રીતે પૈસો ન આવે તે બાબતે અને અમાનુષી પ્રથાની નાબૂદી માટે ફલશવાળા જાજરૂ બનાવવા,

તેમણે સદા સજાગતા રાખી હતી.

લાખો દર્દીઓ માટે આશીર્વાદ સમાન મોટી હોસ્પીટલ બનાવવા સરદારની નૈતૃત્વ શૈલી...૧૧

સરદારની નૈતૃત્વ શૈલી...૧૧

૩૧ એકર જમીન નદી કિનારે મેળવી. અમદાવાદના સુખી ગૃહસ્થો હોય. મને કહેવામાં આવ્યું હતું કે તમને પડેલા દુઃખોને લીધે મારી

પાસેથી દાન મેળવી વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ અને શેઠ ચીનાઈ

ઉપર તમારી ઈતરાજી થઈ છે અને મારું કહ્યું માનવા માટે તમને

પ્રસુતિગૃહ બનાવ્યું. શહેરની ગીચ વસ્તીમાંથી ગૃહસ્થોને શહેર બહાર

પસ્તાવો થાય છે. આ વાતો મેં કદી ખરી માની નથી. કોઈએ ખુલ્લાં હવાપાણીનો લાભ મળી રહે તે માટે એલિસબ્રિજ તથા

તમારી નાલેશી કરવા આવા ગપગોળા ચલાવ્યા હશે. હજારોની કાંકરીયા ટાઉન પ્લાનિંગની યોજના કરી અનુકૂળતા કરી અપાવી.

સંખ્યામાં તમને અહીં એકઠા મળેલાં જોઈને મારી એ શ્રધ્ધા વધુ દૃઢ

વિશાળ દૃષ્ટિવાળા ઈજનેરોને બોલાવી ગંધાતા પાણીનાં તળાવોને થઈ છે કે આપણને શરીરથી એકબીજાથી ભલે અળગા પાડવામાં બદલે હાલનું કાંકરિયા જેવું રમ્ય અને આહ્‌લાદક સ્થળ રચાવવું, આવે, પણ જગતની કોઈપણ સત્તા આપણાં હૃદયોને અળગાં કરી શહેરની આજુબાજુ ઠેરઠેર પાણી ભરાઈને જે સ્થળ મચ્છરનાં ઉત્પાદક શકનાર નથી. આપણી વચ્ચે બંધાયેલી સ્નેહની ગાંઠ તોડવાની કોઈ

સ્થળ બની ગયાં હતા તેમને બદલે બગીચાની યોજના કરવી. શહેરમાં સત્તાની તાકાત નથી.”

વસતા ધનાઢ્ય લક્ષ્મીપતિઓની તિજોરીઓમાં ગોંધાઈ રહેલી લક્ષ્મીને

“દેશી રાજ્યોના વિલીનીકરણ સમયે લોર્ડ માઉન્ટબેટન માત્ર

મુક્ત કરીને કેળવણીની અને કલાસંસ્કૃતિની સુંદર સંસ્થાઓ ઉભી રાજાઓ અને દીવાનને મળતા હતા. તેમને સમજાવતા હતા. તેમનાં કરવાનો પુરુષાર્થ કર્યો તે લોકકલ્યાણ માટે જ નેે !

જ હિતનો વિચાર કરતા હતા. જ્યારે સરદારને મન પ્રજા એ મુખ્ય

અમદાવાદ સિવાય પણ બોરસદમાં ફાટી નીકળેલા મરકી હતી. અને તેમને ખાતરી હતી કે રાજા નહીં સમજે તેને તેની પ્રજા (પ્લેગ)ના રોગની નાબૂદી માટેના પ્રયાસોમાં લોકોનાં વહેમ અને સમજાવશે.” રામનારાયણ પાઠકે પોતાના સરદાર પટેલ વિશેના કુરૂઢિઓ છોડાવવી, સફાઈ ઝુંબેશ કરવી, પાર્લામેન્ટરી બોર્ડના કાર્યકાળ

પુસ્તકમાં લખેલી વાત ત્રાવણકોર, જૂનાગઢ અને હૈદરાબાદના દરમિયાન કોગ્રેસના આઠ પ્રાંતોમાં રચાયેલા પ્રધાનમંડળો પાસે રાજ્યોની પ્રજાએ સિધ્ધ કરી બતાવી હતી. સરદાર પટેલની લોકો

પ્રજાહિતનાં કાર્યો કરાવવા વગેરે અનેક પ્રસંગોમા પ્રજા પ્રત્યેની

પ્રત્યેની શ્રધ્ધાએ ખરેખર સ્વાતંત્ર્ય અને વિકાસમાં અગત્ત્યની ભૂમિકા સંવેદના આંખે વળગે તેમ છે.

ભજવી હતી.

વલ્લભભાઈનો લોકો પ્રત્યેનો વિશ્વાસ અનોખો હતો. નાસિક સરદારની ન્યાયપ્રિયતા અને સત્યને લોકો સમક્ષ સ્પષ્ટ રીતે જેલમાંથી છૂટ્યા બાદ બારડોલીની સભામાં કરેલું વક્તવ્ય તેની સાક્ષી ખુલ્લું કહેવાની રીતે તેમના નેતૃત્ત્વની ખાસિયત ગણી શકાય.

છે. “જરાયે અતિશ્યોક્તિ વિના હું કહી શકું છું કે મારા કારાવાસ

બોરસદમાં હૈડિયાવેરાની લડત વખતે તેમણે લોકોને સમજાવતા દરમિયાન એવો એકેય દિવસ નથી ગયો જ્યારે મેં તમને ન સાંભર્યા કહ્યું હતું કે, “લડત દરમિયાન સરકારના માણસો અને તમારા હોય અને તમારી યાતનાઓ અને હાડમારીઓનો વિચાર કર્યો ન

વિરોધીઓ તમને ભરમાવી તોફાને ચડાવવાનો પ્રયત્ન કરશે. તમે સરદારની નૈતૃત્વ શૈલી...૧૧

સરદારની નૈતૃત્વ શૈલી...૧૧

૩૧ એકર જમીન નદી કિનારે મેળવી. અમદાવાદના સુખી ગૃહસ્થો હોય. મને કહેવામાં આવ્યું હતું કે તમને પડેલા દુઃખોને લીધે મારી

પાસેથી દાન મેળવી વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ અને શેઠ ચીનાઈ

ઉપર તમારી ઈતરાજી થઈ છે અને મારું કહ્યું માનવા માટે તમને

પ્રસુતિગૃહ બનાવ્યું. શહેરની ગીચ વસ્તીમાંથી ગૃહસ્થોને શહેર બહાર

પસ્તાવો થાય છે. આ વાતો મેં કદી ખરી માની નથી. કોઈએ ખુલ્લાં હવાપાણીનો લાભ મળી રહે તે માટે એલિસબ્રિજ તથા

તમારી નાલેશી કરવા આવા ગપગોળા ચલાવ્યા હશે. હજારોની કાંકરીયા ટાઉન પ્લાનિંગની યોજના કરી અનુકૂળતા કરી અપાવી.

સંખ્યામાં તમને અહીં એકઠા મળેલાં જોઈને મારી એ શ્રધ્ધા વધુ દૃઢ

વિશાળ દૃષ્ટિવાળા ઈજનેરોને બોલાવી ગંધાતા પાણીનાં તળાવોને થઈ છે કે આપણને શરીરથી એકબીજાથી ભલે અળગા પાડવામાં બદલે હાલનું કાંકરિયા જેવું રમ્ય અને આહ્‌લાદક સ્થળ રચાવવું, આવે, પણ જગતની કોઈપણ સત્તા આપણાં હૃદયોને અળગાં કરી શહેરની આજુબાજુ ઠેરઠેર પાણી ભરાઈને જે સ્થળ મચ્છરનાં ઉત્પાદક શકનાર નથી. આપણી વચ્ચે બંધાયેલી સ્નેહની ગાંઠ તોડવાની કોઈ

સ્થળ બની ગયાં હતા તેમને બદલે બગીચાની યોજના કરવી. શહેરમાં સત્તાની તાકાત નથી.”

વસતા ધનાઢ્ય લક્ષ્મીપતિઓની તિજોરીઓમાં ગોંધાઈ રહેલી લક્ષ્મીને

“દેશી રાજ્યોના વિલીનીકરણ સમયે લોર્ડ માઉન્ટબેટન માત્ર

મુક્ત કરીને કેળવણીની અને કલાસંસ્કૃતિની સુંદર સંસ્થાઓ ઉભી રાજાઓ અને દીવાનને મળતા હતા. તેમને સમજાવતા હતા. તેમનાં કરવાનો પુરુષાર્થ કર્યો તે લોકકલ્યાણ માટે જ નેે !

જ હિતનો વિચાર કરતા હતા. જ્યારે સરદારને મન પ્રજા એ મુખ્ય

અમદાવાદ સિવાય પણ બોરસદમાં ફાટી નીકળેલા મરકી હતી. અને તેમને ખાતરી હતી કે રાજા નહીં સમજે તેને તેની પ્રજા (પ્લેગ)ના રોગની નાબૂદી માટેના પ્રયાસોમાં લોકોનાં વહેમ અને સમજાવશે.” રામનારાયણ પાઠકે પોતાના સરદાર પટેલ વિશેના કુરૂઢિઓ છોડાવવી, સફાઈ ઝુંબેશ કરવી, પાર્લામેન્ટરી બોર્ડના કાર્યકાળ

પુસ્તકમાં લખેલી વાત ત્રાવણકોર, જૂનાગઢ અને હૈદરાબાદના દરમિયાન કોગ્રેસના આઠ પ્રાંતોમાં રચાયેલા પ્રધાનમંડળો પાસે રાજ્યોની પ્રજાએ સિધ્ધ કરી બતાવી હતી. સરદાર પટેલની લોકો

પ્રજાહિતનાં કાર્યો કરાવવા વગેરે અનેક પ્રસંગોમા પ્રજા પ્રત્યેની

પ્રત્યેની શ્રધ્ધાએ ખરેખર સ્વાતંત્ર્ય અને વિકાસમાં અગત્ત્યની ભૂમિકા સંવેદના આંખે વળગે તેમ છે.

ભજવી હતી.

વલ્લભભાઈનો લોકો પ્રત્યેનો વિશ્વાસ અનોખો હતો. નાસિક સરદારની ન્યાયપ્રિયતા અને સત્યને લોકો સમક્ષ સ્પષ્ટ રીતે જેલમાંથી છૂટ્યા બાદ બારડોલીની સભામાં કરેલું વક્તવ્ય તેની સાક્ષી ખુલ્લું કહેવાની રીતે તેમના નેતૃત્ત્વની ખાસિયત ગણી શકાય.

છે. “જરાયે અતિશ્યોક્તિ વિના હું કહી શકું છું કે મારા કારાવાસ

બોરસદમાં હૈડિયાવેરાની લડત વખતે તેમણે લોકોને સમજાવતા દરમિયાન એવો એકેય દિવસ નથી ગયો જ્યારે મેં તમને ન સાંભર્યા કહ્યું હતું કે, “લડત દરમિયાન સરકારના માણસો અને તમારા હોય અને તમારી યાતનાઓ અને હાડમારીઓનો વિચાર કર્યો ન

વિરોધીઓ તમને ભરમાવી તોફાને ચડાવવાનો પ્રયત્ન કરશે. તમે સરદારની નૈતૃત્વ શૈલી...૧૩

સરદારની નૈતૃત્વ શૈલી...૧૪

તોફાને બિલકુલ નહીં ચડશો. આ મહાત્માજીના રસ્તાની લડત છે.

ઘાલનારો નથી. જેને જોેખમ ખેડવા હોય તેની પડખે હું ઉભો રહીશ.

તેમાં ધારિયાનું કે લાકડીનું કામ નથી. તેમાં આપણા બરડાનું જ કામ

૧૯૨૧માં આપણી કસોટી થવાની હતી પણ ન થઈ. હવે સમય

છે. તેના પર સરકાર ભલે મારવું હોય તેટલું મારી લે.”માં આવ્યો છે પણ તમે તૈયાર છો ? આ એક તાલુકાનો પ્રશ્ન નથી.

સત્યાગ્રહની લડતની સત્ય વાત સમજાવી છે. તો લડત પૂરી થતાં અનેક તાલુકાનો અને અનેક જિલ્લાનો પ્રશ્ન છે.તમે હારશો તો

પ્રજાની ફરજ શું ? તેને સમજાવતાં કહેલું કે, “તમારો હવે એક જ બધાનું ભાવિ બગડશે.”

ધર્મ હોઈ શકે, જો તમે સાચો વિજય મેળવ્યો હોય તો હવે તમારે સત્યાગ્રહમાં પાળવાની શરતોની સ્પષ્ટતા કરતાં તેમણે લોકોને સરકારના દોષો સામે જોવાનું છોડી દેવું અને તમારી પોતાની કહેલું કે, “આપણી ઉપર બિલકુલ આળ ન આવે તે સંભાળજો.

નબળાઈઓનો જ વિચાર કરવો. સરકાર સાથે તમારો નાનો કજિયો કોઈ મર્યાદા છોડશો નહિ. ગુસ્સાનું કારણ મળે તો પણ અત્યારે

પતી ગયો પણ આપણો મોટો કજિયો હજુ ઉભો છે. તે માટે સરકાર ખામોશી પકડી લેજો. મને કોઈ કહેતું હતું કે, ફોજદારે અમુક સાથે બાથ ભીડવાને આપણે તૈયાર ન હોઈએ ત્યાંસુધી તેના દોષ

માણસોને ગાળ દીધી. હું કહું છું કે, એનું મોઢું ગંદુ થયું.’ આપણે જોવાનું છોડી દઈએ. સરકાર સાથે છેવટનો મુકાબલો કરવાની તૈયારી શાંતિ પકડી જવી. અત્યારે તો મને કોઈ ગાળ દે તો પણ હું સાંભળી

માટે આપણે પોતાની નબળાઈઓ જલદી તપાસી લેવી અને તેને દૂર રહું. આ લડતને અંગે તમે ગાળો પણ ખાઈ લેજો. એટલે એ પોતે કરવી એ જ આપણો તાત્કાલિક ધર્મ છે.

જ પોતાની ભૂલ સમજી જશે. પોલીસનો કે બીજા કોઈ અમલદાર બારડોલી સત્યાગ્રહ વખતે લોકોને લડતમાં રહેલા જોેખમો

તેની મર્યાદા છોડે છતાં તમે તમારી મર્યાદા ન છોડશો. તમારી સમજાવતાં કહ્યું હતું કે, “આ લડતમાં ભારે જોખમો રહેલાં છે.

વહાલામાં વહાલી વસ્તુ લૂંટી જાય તો પણ કશું ન બોલશો. હિંમત

જોખમ ભરેલું કામ ન કરવું એ સારું પણ કરવું હોય તો હરકોઈ

ન હારશો. પણ સામા હસજો.... તે જ બહાદુરી અને તેની સાથે હું ભોગે પાર ઉતારવું. હારશો તો દેશની લાજ જશે. મજબૂત રહેશો તો

માગું છું તેવો વિનય - ખાનદાની - આ કમાણી આપણને અમથી દેશને લાભ પહોંચાડશોે. વલ્લભભાઈ જેવો લડનારો મળ્યો છે.

કોઈ દિવસ મળવાની નહોતી, તે આ લડતમાંથી આ તાલુકાના

તેના જોરે લડશું એવું માનતા હો તો લડશો મા. કારણકે તમે જો તૂટી ખેડૂતો મેળવો એ જ ઈશ્વર પાસે હું માગું છું.”

પડ્યા તો સો વરસ સુધી નથી ઉઠવાના એ ખચીત માનજો. આપણે

નાસિક જેલમાંથી છૂટ્યા બાદ વલસાડની જાહેરસભામાં જે ઠરાવ કરવો તે ઠરાવ છે તમારે જ કરવાનો છે. માટે પૂરો વિચાર

તેમણે કહ્યું હતું કે, “હું તમને હંમેશા કહેતો આવ્યો છું કે મારી સાથે કરીને, બરાબર સમજીને જે કરવા ધારો તે કરશો.

પાનાં પાડવા એ કાંઈ ખાવાના ખેલ નથી. તમે જો મારી આગેવાની

“મારી સાથે ખેલ ન થાય, બિનજોખમી કામમાં હું હાથ સ્વીકારો તો તમારે મહાકપરે રસ્તે ચાલવું પડશે. એ રસ્તે તમને સરદારની નૈતૃત્વ શૈલી...૧૩

સરદારની નૈતૃત્વ શૈલી...૧૪

તોફાને બિલકુલ નહીં ચડશો. આ મહાત્માજીના રસ્તાની લડત છે.

ઘાલનારો નથી. જેને જોેખમ ખેડવા હોય તેની પડખે હું ઉભો રહીશ.

તેમાં ધારિયાનું કે લાકડીનું કામ નથી. તેમાં આપણા બરડાનું જ કામ

૧૯૨૧માં આપણી કસોટી થવાની હતી પણ ન થઈ. હવે સમય

છે. તેના પર સરકાર ભલે મારવું હોય તેટલું મારી લે.”માં આવ્યો છે પણ તમે તૈયાર છો ? આ એક તાલુકાનો પ્રશ્ન નથી.

સત્યાગ્રહની લડતની સત્ય વાત સમજાવી છે. તો લડત પૂરી થતાં અનેક તાલુકાનો અને અનેક જિલ્લાનો પ્રશ્ન છે.તમે હારશો તો

પ્રજાની ફરજ શું ? તેને સમજાવતાં કહેલું કે, “તમારો હવે એક જ બધાનું ભાવિ બગડશે.”

ધર્મ હોઈ શકે, જો તમે સાચો વિજય મેળવ્યો હોય તો હવે તમારે સત્યાગ્રહમાં પાળવાની શરતોની સ્પષ્ટતા કરતાં તેમણે લોકોને સરકારના દોષો સામે જોવાનું છોડી દેવું અને તમારી પોતાની કહેલું કે, “આપણી ઉપર બિલકુલ આળ ન આવે તે સંભાળજો.

નબળાઈઓનો જ વિચાર કરવો. સરકાર સાથે તમારો નાનો કજિયો કોઈ મર્યાદા છોડશો નહિ. ગુસ્સાનું કારણ મળે તો પણ અત્યારે

પતી ગયો પણ આપણો મોટો કજિયો હજુ ઉભો છે. તે માટે સરકાર ખામોશી પકડી લેજો. મને કોઈ કહેતું હતું કે, ફોજદારે અમુક સાથે બાથ ભીડવાને આપણે તૈયાર ન હોઈએ ત્યાંસુધી તેના દોષ

માણસોને ગાળ દીધી. હું કહું છું કે, એનું મોઢું ગંદુ થયું.’ આપણે જોવાનું છોડી દઈએ. સરકાર સાથે છેવટનો મુકાબલો કરવાની તૈયારી શાંતિ પકડી જવી. અત્યારે તો મને કોઈ ગાળ દે તો પણ હું સાંભળી

માટે આપણે પોતાની નબળાઈઓ જલદી તપાસી લેવી અને તેને દૂર રહું. આ લડતને અંગે તમે ગાળો પણ ખાઈ લેજો. એટલે એ પોતે કરવી એ જ આપણો તાત્કાલિક ધર્મ છે.

જ પોતાની ભૂલ સમજી જશે. પોલીસનો કે બીજા કોઈ અમલદાર બારડોલી સત્યાગ્રહ વખતે લોકોને લડતમાં રહેલા જોેખમો

તેની મર્યાદા છોડે છતાં તમે તમારી મર્યાદા ન છોડશો. તમારી સમજાવતાં કહ્યું હતું કે, “આ લડતમાં ભારે જોખમો રહેલાં છે.

વહાલામાં વહાલી વસ્તુ લૂંટી જાય તો પણ કશું ન બોલશો. હિંમત

જોખમ ભરેલું કામ ન કરવું એ સારું પણ કરવું હોય તો હરકોઈ

ન હારશો. પણ સામા હસજો.... તે જ બહાદુરી અને તેની સાથે હું ભોગે પાર ઉતારવું. હારશો તો દેશની લાજ જશે. મજબૂત રહેશો તો

માગું છું તેવો વિનય - ખાનદાની - આ કમાણી આપણને અમથી દેશને લાભ પહોંચાડશોે. વલ્લભભાઈ જેવો લડનારો મળ્યો છે.

કોઈ દિવસ મળવાની નહોતી, તે આ લડતમાંથી આ તાલુકાના

તેના જોરે લડશું એવું માનતા હો તો લડશો મા. કારણકે તમે જો તૂટી ખેડૂતો મેળવો એ જ ઈશ્વર પાસે હું માગું છું.”

પડ્યા તો સો વરસ સુધી નથી ઉઠવાના એ ખચીત માનજો. આપણે

નાસિક જેલમાંથી છૂટ્યા બાદ વલસાડની જાહેરસભામાં જે ઠરાવ કરવો તે ઠરાવ છે તમારે જ કરવાનો છે. માટે પૂરો વિચાર

તેમણે કહ્યું હતું કે, “હું તમને હંમેશા કહેતો આવ્યો છું કે મારી સાથે કરીને, બરાબર સમજીને જે કરવા ધારો તે કરશો.

પાનાં પાડવા એ કાંઈ ખાવાના ખેલ નથી. તમે જો મારી આગેવાની

“મારી સાથે ખેલ ન થાય, બિનજોખમી કામમાં હું હાથ સ્વીકારો તો તમારે મહાકપરે રસ્તે ચાલવું પડશે. એ રસ્તે તમને સરદારની નૈતૃત્વ શૈલી...૧૫

સરદારની નૈતૃત્વ શૈલી...૧૬

મોકલતાં હું અચકાયો નથી, કેમકે કષ્ટ સહન કરીને જ આપણે કાયમી કાર્યનીતિ હતી. સંસ્કૃતના હિમાયતી એવા ગુજરાતીના શિક્ષકને શાંતિ અને આનંદ મેળવી શકીશું. બલિદાન અને આત્મશુધ્ધિ દ્વારા

પડકારવામાં એમનું વ્યવહારું શાણપણ પ્રગટ થતું હતું. એમનામાં જ આપણામાં તાકાત આવે એવી મારી શ્રધ્ધા છે.”

ન્યાયબુધ્ધિ પણ હતીે. એટલે જ્યારે એમને ઉધ્ધતાઈ માટે હેડમાસ્તર

પાસે લઈ ગયા અને એમને સજા કરવાનું નક્કી થયું ત્યારે આમ અનેક પ્રસંગે આપેલા વકતવ્યોમાંથી ફલિત થાય છે કે, વલ્લભભાઈએ કહ્યું હતું કે, “અમને આ માસ્તર ભણાવતા જ સરદારે જે જે લોકો સાથે કાર્ય કર્યું, તેને સત્યની સમજ આપી કાર્ય

નથી. એ ભણાવતાં હોય તો અમે શીખીએ ને ? કોઈપણ પ્રકારનો કર્યું. જેથી લોકોને તેમના પ્રત્યે વિશ્વાસ બેસતો અને તેમના નેતૃત્ત્વમાં અન્યાય સહન કરવા માટે એમની પ્રકૃતિ તૈયાર જ ન હતી. પરિણામ

થતાં હરેક કાર્યોમાં લોકોનો સહકાર સાંપડતો અને કાર્યો સફળ થતા દૃષ્ટિએ બધી વસ્તુનો વિચાર કરવો એ એમને આવડતું હતું પણ જે હતા.

કરવાનું હોય એમાં પરિણામ દૃષ્ટિ નહોતા લાવતા. જે કરવાનું છે સરદારની બૌધ્ધિક વિચક્ષણતામા ખેડૂતની હૈયાસૂઝ,

તે તો કરવાનું જ છે. તેમ તેઓ માનતા હતા.

બેરિસ્ટરની તર્કપટુતા અને મુંજાલ મહેતાની મુત્સદ્દીગીરીનદ સમન્વય

સરદાર નિર્ભય હતા. નીડર હતા.ગમે તેવાને ચોખ્ખું કહી હતો. ગાંધીજીએ સરદારની નિર્મળતાને ખેડા સત્યાગ્રહ વખતે જ શકતા હતા. ઈ.સ. ૧૯૨૩-૨૪ માં સરદારને બારડોલી તાલુકાના

પારખી લીધી હતી. તેથી કરમસદની સભામાં તેમણે કહ્યું હતું કે, એક સાથીદારે પૂછયું કે, “ખેડા જિલ્લામાં બાબર દેવા કેમ પકડાતો

“વલ્લભભાઈ હજુ જો કે ભઠ્ઠીમાં છે તેમણે સારી રીતે તપવાનું છે.

નથી?” ત્યારે તેમણે કહ્યું કે, “એક ભીલડાને પકડવાની શી વિસાત?

મને લાગે છે કે એમાંથી આપણે કુંદન કાઢીશું.” સરદારમાં અસાધારણ

પણ તે એક રાજયમાંથી બીજા રાજ્યામાં ભાગતો ફરે છે. આજે તો તિતિક્ષાશક્તિ હતી. તેમણે નાનપણથી જ શારીરિક પીડાને હસતે રાજાઓ બધા પૂતળા જેવા બની ગયા છે.”

મોંએ સાંખી લીધી હતી. છેલ્લે જ્યારે ગંભીર હાર્ટએટેક થઈ ચૂક્યો હતો. ત્યારે પણ જરૂર ઉભી થતાં જવાહરલાલજીની વિનંતીને માન્ય

વડોદરાના રાજાની ખોટી મહેચ્છાને ધ્યાનમાં લઈ તેમણે રાખીને, બંગાળ જઈને, તેમણે નહેરુ-લિયાકત સંધિને કારણે

તેમને જણાવેલું કે, “હિંદી સંઘ સાથેના હિંદી રાજ્યોેના બંધારણીય

જનમાનસમાં ઉપજેલા ક્ષોભનો સામનો કરીને તેને ચતુરાઈથી સંબંધો અંગે તમે જે ભાગ ભજવ્યો તેની તમે યાદ આપી પણ તમે શમાવ્યો હતો.

તે વખતે હિંદ બહાર હતા. તે તમારું સદ્‌ભાગ્ય ગણાય. તેને કારણે સ્થાનિક ખટપટોમાં તમે ભેળવાયા નહીં. પણ હું તમને યાદ

જીવનને સીધું તાકવું, એની વિષમતાઓ પારખવી. એ દેવડાવવા ઈચ્છું છું કે, જ્યારે જૂનાગઢના પ્રશ્ન અંગે મુશ્કેલીમાં વિષમતાઓના કેન્દ્ર પર આક્રમણ કરવું અને એ રીતે પોતાનું કાર્ય હતા ત્યારે તમારા તરફથી જે વલણ દાખવવામાં આવ્યું તેનાથી

ગોઠવવું. એમાં ન્યાયબુધ્ધિને અવકાશ આપવો એ વલ્લભભાઈની સરદારની નૈતૃત્વ શૈલી...૧૫

સરદારની નૈતૃત્વ શૈલી...૧૬

મોકલતાં હું અચકાયો નથી, કેમકે કષ્ટ સહન કરીને જ આપણે કાયમી કાર્યનીતિ હતી. સંસ્કૃતના હિમાયતી એવા ગુજરાતીના શિક્ષકને શાંતિ અને આનંદ મેળવી શકીશું. બલિદાન અને આત્મશુધ્ધિ દ્વારા

પડકારવામાં એમનું વ્યવહારું શાણપણ પ્રગટ થતું હતું. એમનામાં જ આપણામાં તાકાત આવે એવી મારી શ્રધ્ધા છે.”

ન્યાયબુધ્ધિ પણ હતીે. એટલે જ્યારે એમને ઉધ્ધતાઈ માટે હેડમાસ્તર

પાસે લઈ ગયા અને એમને સજા કરવાનું નક્કી થયું ત્યારે આમ અનેક પ્રસંગે આપેલા વકતવ્યોમાંથી ફલિત થાય છે કે, વલ્લભભાઈએ કહ્યું હતું કે, “અમને આ માસ્તર ભણાવતા જ સરદારે જે જે લોકો સાથે કાર્ય કર્યું, તેને સત્યની સમજ આપી કાર્ય

નથી. એ ભણાવતાં હોય તો અમે શીખીએ ને ? કોઈપણ પ્રકારનો કર્યું. જેથી લોકોને તેમના પ્રત્યે વિશ્વાસ બેસતો અને તેમના નેતૃત્ત્વમાં અન્યાય સહન કરવા માટે એમની પ્રકૃતિ તૈયાર જ ન હતી. પરિણામ

થતાં હરેક કાર્યોમાં લોકોનો સહકાર સાંપડતો અને કાર્યો સફળ થતા દૃષ્ટિએ બધી વસ્તુનો વિચાર કરવો એ એમને આવડતું હતું પણ જે હતા.

કરવાનું હોય એમાં પરિણામ દૃષ્ટિ નહોતા લાવતા. જે કરવાનું છે સરદારની બૌધ્ધિક વિચક્ષણતામા ખેડૂતની હૈયાસૂઝ,

તે તો કરવાનું જ છે. તેમ તેઓ માનતા હતા.

બેરિસ્ટરની તર્કપટુતા અને મુંજાલ મહેતાની મુત્સદ્દીગીરીનદ સમન્વય

સરદાર નિર્ભય હતા. નીડર હતા.ગમે તેવાને ચોખ્ખું કહી હતો. ગાંધીજીએ સરદારની નિર્મળતાને ખેડા સત્યાગ્રહ વખતે જ શકતા હતા. ઈ.સ. ૧૯૨૩-૨૪ માં સરદારને બારડોલી તાલુકાના

પારખી લીધી હતી. તેથી કરમસદની સભામાં તેમણે કહ્યું હતું કે, એક સાથીદારે પૂછયું કે, “ખેડા જિલ્લામાં બાબર દેવા કેમ પકડાતો

“વલ્લભભાઈ હજુ જો કે ભઠ્ઠીમાં છે તેમણે સારી રીતે તપવાનું છે.

નથી?” ત્યારે તેમણે કહ્યું કે, “એક ભીલડાને પકડવાની શી વિસાત?

મને લાગે છે કે એમાંથી આપણે કુંદન કાઢીશું.” સરદારમાં અસાધારણ

પણ તે એક રાજયમાંથી બીજા રાજ્યામાં ભાગતો ફરે છે. આજે તો તિતિક્ષાશક્તિ હતી. તેમણે નાનપણથી જ શારીરિક પીડાને હસતે રાજાઓ બધા પૂતળા જેવા બની ગયા છે.”

મોંએ સાંખી લીધી હતી. છેલ્લે જ્યારે ગંભીર હાર્ટએટેક થઈ ચૂક્યો હતો. ત્યારે પણ જરૂર ઉભી થતાં જવાહરલાલજીની વિનંતીને માન્ય

વડોદરાના રાજાની ખોટી મહેચ્છાને ધ્યાનમાં લઈ તેમણે રાખીને, બંગાળ જઈને, તેમણે નહેરુ-લિયાકત સંધિને કારણે

તેમને જણાવેલું કે, “હિંદી સંઘ સાથેના હિંદી રાજ્યોેના બંધારણીય

જનમાનસમાં ઉપજેલા ક્ષોભનો સામનો કરીને તેને ચતુરાઈથી સંબંધો અંગે તમે જે ભાગ ભજવ્યો તેની તમે યાદ આપી પણ તમે શમાવ્યો હતો.

તે વખતે હિંદ બહાર હતા. તે તમારું સદ્‌ભાગ્ય ગણાય. તેને કારણે સ્થાનિક ખટપટોમાં તમે ભેળવાયા નહીં. પણ હું તમને યાદ

જીવનને સીધું તાકવું, એની વિષમતાઓ પારખવી. એ દેવડાવવા ઈચ્છું છું કે, જ્યારે જૂનાગઢના પ્રશ્ન અંગે મુશ્કેલીમાં વિષમતાઓના કેન્દ્ર પર આક્રમણ કરવું અને એ રીતે પોતાનું કાર્ય હતા ત્યારે તમારા તરફથી જે વલણ દાખવવામાં આવ્યું તેનાથી

ગોઠવવું. એમાં ન્યાયબુધ્ધિને અવકાશ આપવો એ વલ્લભભાઈની સરદારની નૈતૃત્વ શૈલી...૧૭

સરદારની નૈતૃત્વ શૈલી...૧૮

મને ભારે આઘાત લાગ્યો હતોેે. ભારતભૂમિ જ્યારે મુશ્કેલીમાં હતી,

પર ઉગ્ર ચર્ચા ચાલી. એમાં એક ભાઈએ દલીલ કરી, ‘એ હિંદુ ધર્મ ત્યારે તમે કેવળ તમારા અંગત સ્વાર્થની દૃષ્ટિએ અમારી સાથે સોદો

પર કલંક શી રીતે કહેવાય ? એટલે સરદાર બોલ્યા, “ત્યારે ઈસ્લામ

કરવાની ઈચ્છા દર્શાવી..... હિંદના કોઈપણ રાજ્યકર્તા કરતાં વધુ ઉપર કલંક કહેવાય ! અથવા ખ્રિસ્તી ધર્મ ઉપર ! તમે એમ કહેતા અને વધુ પ્રખ્યાત રાજકર્તા થવાની તમારી મહેચ્છા હતી.”

હોય તો એમ લખીએ.”

જૂનાગઢને દેશ સાથે જોડી દીધા પછી તેમણે પાકિસ્તાનને બાપુ ઉપર અનેક પત્રો આવતા. એક જણાનો પત્ર હતો

ચેતવણી આપણા કહ્યું હતું કે, “પાકિસ્તાન તો થોડાક માસનું બાળક

તેમાં સાવ નાદાન અને બાલિશ સવાલ પૂછેલો, “આપણા ત્રણ છે એટલે અમો તેના ચાળા અમુક હદ સુધી સહી લેવાનો નિર્ણય

મણનું શરીર લઈને આપણે ધરતી ઉપર ચાલીએ તેથી અનેક કીડીઓ કર્યો છે. પરંતુ તે એ હદ વટાવી જશે તો અમે તેને સીધો રસ્તો

ચગદાઈ જાય. એ હિંસા શી રીતે અટકાવવી ? વલ્લભભાઈએ બતાવી દઈશું. દીવાનના કહેવાથી નહીં; પણ પ્રજાના કહેવાથી કહ્યુંં, ‘એને લખો કે, પગ માથા ઉપર લઈને ચાલે.’ બીજા જણનો અમે જૂનાગઢનો કબજો લીધો છે. હવે તો પાકિસ્તાનને કંઈ કહેવાનો

પત્ર હતો કે,” પત્ની કદરૂપી છે તેથી ગમતી નથી તો શું કરું ?”

અધિકાર જ નથી. રાજ્યતંત્ર ચલાવવાનો હક્ક પ્રજાનો છે.

સરદાર કહે, “તેને લખો કે આંખો ફોડી નાંખે.”

રાજવીઓના દૈવી અધિકારના દિવસો તો ક્યારનાય વહી ગયા સમાજવાદી વિચારો ધરાવતા નેતાઓ તરફ માન આપતા છે.”

આગેવાનોને સરદાર પ્રત્યે પણ આદર હતો. તેમને તેમણે જણાવ્યું

મહારાષ્ટ્ર રાજ્ય પરિષદ વાંદરા મુકામે ભરાઈ હતી. તેની કે, “હું સમાજવાદી કે મૂડીવાદી કોઈપણ વાદી સાથે કામ કરી શકું વિષય વિચારિણી સમિતિની ચર્ચા જોઈએ. સંપૂર્ણ ખાદી પહેરનારને છું. માત્ર એક જ શરત કે, મને કોઈ વટાવી ન ખાય. મને કોઈ

જ મતાધિકાર હોવો જોઈએ. એ ઠરાવની ચર્ચામાં એક જણે પૂછયું, વટાવી ખાવા આવે અથવા મને એવું લાગે તો હું ત્યાંથી દૂર ખસી

“ખાદીનો કોટ પહેર્યો હોય, પણ ધોતિયું મિલનું હોય તો ચાલે કે?”

જાઉં. ગુજરાતમાં સમાજવાદીઓના પક્ષમાં કોણ કોણ છે તે હું સરદારે તરત જવાબ આપ્યો, ‘જે અર્ધી ખાદી પહેરે તે અર્ધો વોટ જાણતો નથી. કેટલાક માત્ર વાતોડિયા છે. જેમને ચર્ચા કરવામાં આપે!’ બીજા એ પૂછયું, “રોજ ખાદી પહેરતો હોય પણ કવચિત્‌

ખૂબ શોખ છે. તેમની સાથે મારો મેળ કોઈ દિવસ ખાય તેમ નથી.

એટલે આજે ખાદી ન પહેરી હોય તો તે નિયમીત ખાદી પહેરનાર ઉપરોક્ત સંદર્ભો પરથી તારવી શકાય કે, સરદાર આખા

ગણાય?” સરદાર કહે, ‘મારી પાસે તો જે સિક્કો મૂકવામાં આવે બોલા અને સ્પષ્ટ વક્તા હતા. દુશ્મનની છાવણીમાં જઈને સાચે

તેને હું ખખડાવી જોઉં એ બોદો લાગે તો મારે મન એ બોદો જ છે.’

સાચું કહેવાનું સાહસ તેમનામાં હતું. આને કારણે તેમની અવહેલના અસ્પૃશ્યતાના ઠરાવની ચર્ચામાં ‘હિંદુ ધર્મ પર કલંક રૂપ’ એ શબ્દો

પણ થઈ છે. છતાં તેમને જે સાચું અને સ્પષ્ટ લાગે તે કહેવામાં સરદારની નૈતૃત્વ શૈલી...૧૭

સરદારની નૈતૃત્વ શૈલી...૧૮

મને ભારે આઘાત લાગ્યો હતોેે. ભારતભૂમિ જ્યારે મુશ્કેલીમાં હતી,

પર ઉગ્ર ચર્ચા ચાલી. એમાં એક ભાઈએ દલીલ કરી, ‘એ હિંદુ ધર્મ ત્યારે તમે કેવળ તમારા અંગત સ્વાર્થની દૃષ્ટિએ અમારી સાથે સોદો

પર કલંક શી રીતે કહેવાય ? એટલે સરદાર બોલ્યા, “ત્યારે ઈસ્લામ

કરવાની ઈચ્છા દર્શાવી..... હિંદના કોઈપણ રાજ્યકર્તા કરતાં વધુ ઉપર કલંક કહેવાય ! અથવા ખ્રિસ્તી ધર્મ ઉપર ! તમે એમ કહેતા અને વધુ પ્રખ્યાત રાજકર્તા થવાની તમારી મહેચ્છા હતી.”

હોય તો એમ લખીએ.”

જૂનાગઢને દેશ સાથે જોડી દીધા પછી તેમણે પાકિસ્તાનને બાપુ ઉપર અનેક પત્રો આવતા. એક જણાનો પત્ર હતો

ચેતવણી આપણા કહ્યું હતું કે, “પાકિસ્તાન તો થોડાક માસનું બાળક

તેમાં સાવ નાદાન અને બાલિશ સવાલ પૂછેલો, “આપણા ત્રણ છે એટલે અમો તેના ચાળા અમુક હદ સુધી સહી લેવાનો નિર્ણય

મણનું શરીર લઈને આપણે ધરતી ઉપર ચાલીએ તેથી અનેક કીડીઓ કર્યો છે. પરંતુ તે એ હદ વટાવી જશે તો અમે તેને સીધો રસ્તો

ચગદાઈ જાય. એ હિંસા શી રીતે અટકાવવી ? વલ્લભભાઈએ બતાવી દઈશું. દીવાનના કહેવાથી નહીં; પણ પ્રજાના કહેવાથી કહ્યુંં, ‘એને લખો કે, પગ માથા ઉપર લઈને ચાલે.’ બીજા જણનો અમે જૂનાગઢનો કબજો લીધો છે. હવે તો પાકિસ્તાનને કંઈ કહેવાનો

પત્ર હતો કે,” પત્ની કદરૂપી છે તેથી ગમતી નથી તો શું કરું ?”

અધિકાર જ નથી. રાજ્યતંત્ર ચલાવવાનો હક્ક પ્રજાનો છે.

સરદાર કહે, “તેને લખો કે આંખો ફોડી નાંખે.”

રાજવીઓના દૈવી અધિકારના દિવસો તો ક્યારનાય વહી ગયા સમાજવાદી વિચારો ધરાવતા નેતાઓ તરફ માન આપતા છે.”

આગેવાનોને સરદાર પ્રત્યે પણ આદર હતો. તેમને તેમણે જણાવ્યું

મહારાષ્ટ્ર રાજ્ય પરિષદ વાંદરા મુકામે ભરાઈ હતી. તેની કે, “હું સમાજવાદી કે મૂડીવાદી કોઈપણ વાદી સાથે કામ કરી શકું વિષય વિચારિણી સમિતિની ચર્ચા જોઈએ. સંપૂર્ણ ખાદી પહેરનારને છું. માત્ર એક જ શરત કે, મને કોઈ વટાવી ન ખાય. મને કોઈ

જ મતાધિકાર હોવો જોઈએ. એ ઠરાવની ચર્ચામાં એક જણે પૂછયું, વટાવી ખાવા આવે અથવા મને એવું લાગે તો હું ત્યાંથી દૂર ખસી

“ખાદીનો કોટ પહેર્યો હોય, પણ ધોતિયું મિલનું હોય તો ચાલે કે?”

જાઉં. ગુજરાતમાં સમાજવાદીઓના પક્ષમાં કોણ કોણ છે તે હું સરદારે તરત જવાબ આપ્યો, ‘જે અર્ધી ખાદી પહેરે તે અર્ધો વોટ જાણતો નથી. કેટલાક માત્ર વાતોડિયા છે. જેમને ચર્ચા કરવામાં આપે!’ બીજા એ પૂછયું, “રોજ ખાદી પહેરતો હોય પણ કવચિત્‌

ખૂબ શોખ છે. તેમની સાથે મારો મેળ કોઈ દિવસ ખાય તેમ નથી.

એટલે આજે ખાદી ન પહેરી હોય તો તે નિયમીત ખાદી પહેરનાર ઉપરોક્ત સંદર્ભો પરથી તારવી શકાય કે, સરદાર આખા

ગણાય?” સરદાર કહે, ‘મારી પાસે તો જે સિક્કો મૂકવામાં આવે બોલા અને સ્પષ્ટ વક્તા હતા. દુશ્મનની છાવણીમાં જઈને સાચે

તેને હું ખખડાવી જોઉં એ બોદો લાગે તો મારે મન એ બોદો જ છે.’

સાચું કહેવાનું સાહસ તેમનામાં હતું. આને કારણે તેમની અવહેલના અસ્પૃશ્યતાના ઠરાવની ચર્ચામાં ‘હિંદુ ધર્મ પર કલંક રૂપ’ એ શબ્દો

પણ થઈ છે. છતાં તેમને જે સાચું અને સ્પષ્ટ લાગે તે કહેવામાં સરદારની નૈતૃત્વ શૈલી...૧૯

સરદારની નૈતૃત્વ શૈલી...૨૦

તેઓ આગળ તરી આવે છે. સરદાર રોકડું કહેતા હતા. મલાવીને

પુત્રો. તેઓ ‘મહાદેવ દેસાઈ સ્મારક નિધિ’માં સેવા આપવા તૈયાર કશું કહેતા ન હતા. સરદારની આ પધ્ધતિ હતી. એ નરીમાન જોડે હતા પણ કેટલાંક નિયમોને કારણે તેમની સેવા લઈ શકાય તેમ ન

ઝઘડતા હોય કે સમાજવાદીઓ સાથે લડતા હોય તેમાં શૈલી આ જ હતી. તેથી તેમને તેમાંથી છૂટા કરવામાં આવ્યા પણ બન્નેની આર્થિક રહેલી.પોતાના પક્ષમાં પણ કેટલાંક જૂથો હોય એમાં પણ સરદાર વ્યવસ્થા સરદારે કરી દીધી. “ટ્રસ્ટના નિયમો સાથે મેળ બેસતો ન

ક્યારેય આકરા બની શકતા હતા. વાતને મોણ ન દેવું એ સરદારના હોય તો ટ્રસ્ટમાંથી ભલે નીકળી જાય. પણ છોકરાઓને જોવાની

નેતૃત્ત્વનું એક લક્ષણ હતું.

જવાબદારી તો મારી જ છે.” એવા ભાવથી તેમણે તે બન્ને માટે આર્થિક ગોઠવણ કરેલી

સરદાર કડક હતા. બહારથી એમનો સીનો ગંભીર રહેતો અને અંદર મર્માળુ વ્યક્તિત્વ હતું. સરદાર પ્રેમાળ હતા, મૃદુ હતા, સરદારના સેક્રેટરી તરીકે કાર્ય કરનાર શાંતિલાલ શાહ જણાવે

નમ્રતા તો એમનામાં ભારોભાર હતી. સ્નેહ અપરંપાર, પણ છે કે, “સરદાર સાહેબ દિલ્હીમાં પ્રધાન થયા, હું મુંબઈ રહ્યો.

બતાવવાની વાત જ નહીં. અભિવ્યક્તિ નહીં. કેમ છો ? તમે સારા એમણે કહ્યું કે, દિલ્હી આવો ત્યારે આપણે ત્યાં ઉતરજો. આમ

છોેે ને ? વગેરે જેવા સવાલો સરદાર કોઈને પૂછતા નહીં. એમ છતાં

પાંચ - સાત વખતે હું બબ્બે ચાર-ચાર દિવસ ૧, ઔરંગઝેબ રોડ સહકાર્યકરોમાં કોઈ માંદુ હોય, કોઈને પૈસાની તંગી હોય અને સરદારે

પર મુકામ રાખી રહ્યો. જ્યારે દિલ્હી જાઉં ત્યારે તેઓ એરોડ્રામ પર જાણ્યું હોય તો પેલો માણસ માગે તે પહેલાં અને માંગે નહિ તો પણ

પોતાની ગાડી લેવા તથા મૂકવા મોકલે.”

સરદારે અનેે કંઈને કંઈ મદદ મોકલી આપી હોય. એવી રીતે લાખોની ધોળકાના એક સામાન્ય કાર્યકર્તાનો કાગળ આવ્યો. “મને

મદદ સહકાર્યકરોને સરદારે કરેલી છે. કશું કહેવાનું નહીં, કશું પોતાના ક્ષય થયો છે. મારું ને મારા કુટુંબનું શું થશે ? સરદારે તરત જ

નામે જમા થવા દેવાનું નહીં, છતાં કામ કર્યે જ જવાનું. આવો મૂંગો

લાલાકાકાને પત્ર લખી તે કાર્યકર્તાને મુંબઈ બોલાવી ર્ડા. ભાસ્કર કર્તવ્યભાવ એમનામાં પહેલેથી જ ખૂબ દૃઢ હતો. કેટલાંય પ્રસંગોમાં

પટેલના ખાનગી દવાખાનમાં દાખલ કરાવી સારવાર કરાવી. પછી

તે જોઈ શકાય છે.. જોઈતે તે પ્રસંગો.

સારું થતાં તેઓ ઘેર ગયા ત્યારે પણ દર મહિને સો રૂપિયા

નારાયણ દેસાઈને એક પ્રસંગે તેમણે કહ્યું, “મહાદેવ નથી તો

મોકલતા.”

શું થયું ? અમે ફિકર કરનાર બેઠા છીએ ને ? અમે તારી પડખે છીએ.

ઘણા જાણે છે કે સુભાષચંદ્ર બોઝ અને સરદાર વચ્ચે ભારે

તું ફિકર ના કરતો ?” જેમાં યુવાન નારાયણ દેસાઈને આપેલી

મતભેદ હતો. ઘણા ઓછા જાણે છે કે સુભાષબાબુની વિધવા પત્ની ધરપતમાં તેમની પ્રેમળતા દેખાઈ આવે છે.

એ જીવ્યાં ત્યાં સુધી સરદારે દર મહિને પૈસા મોકલાવ્યા કર્યા હતા.

નારાયણ દેસાઈ અને મોહન પરીખ બન્ને તેમના સહકાર્યકર્તાના

ચન્દ્રવદન મહેતા તેના સાક્ષી છે.તેઓ પણ એકવાર એ નાણાં લઈ

સરદારની નૈતૃત્વ શૈલી...૧૯

સરદારની નૈતૃત્વ શૈલી...૨૦

તેઓ આગળ તરી આવે છે. સરદાર રોકડું કહેતા હતા. મલાવીને

પુત્રો. તેઓ ‘મહાદેવ દેસાઈ સ્મારક નિધિ’માં સેવા આપવા તૈયાર કશું કહેતા ન હતા. સરદારની આ પધ્ધતિ હતી. એ નરીમાન જોડે હતા પણ કેટલાંક નિયમોને કારણે તેમની સેવા લઈ શકાય તેમ ન

ઝઘડતા હોય કે સમાજવાદીઓ સાથે લડતા હોય તેમાં શૈલી આ જ હતી. તેથી તેમને તેમાંથી છૂટા કરવામાં આવ્યા પણ બન્નેની આર્થિક રહેલી.પોતાના પક્ષમાં પણ કેટલાંક જૂથો હોય એમાં પણ સરદાર વ્યવસ્થા સરદારે કરી દીધી. “ટ્રસ્ટના નિયમો સાથે મેળ બેસતો ન

ક્યારેય આકરા બની શકતા હતા. વાતને મોણ ન દેવું એ સરદારના હોય તો ટ્રસ્ટમાંથી ભલે નીકળી જાય. પણ છોકરાઓને જોવાની

નેતૃત્ત્વનું એક લક્ષણ હતું.

જવાબદારી તો મારી જ છે.” એવા ભાવથી તેમણે તે બન્ને માટે આર્થિક ગોઠવણ કરેલી

સરદાર કડક હતા. બહારથી એમનો સીનો ગંભીર રહેતો અને અંદર મર્માળુ વ્યક્તિત્વ હતું. સરદાર પ્રેમાળ હતા, મૃદુ હતા, સરદારના સેક્રેટરી તરીકે કાર્ય કરનાર શાંતિલાલ શાહ જણાવે

નમ્રતા તો એમનામાં ભારોભાર હતી. સ્નેહ અપરંપાર, પણ છે કે, “સરદાર સાહેબ દિલ્હીમાં પ્રધાન થયા, હું મુંબઈ રહ્યો.

બતાવવાની વાત જ નહીં. અભિવ્યક્તિ નહીં. કેમ છો ? તમે સારા એમણે કહ્યું કે, દિલ્હી આવો ત્યારે આપણે ત્યાં ઉતરજો. આમ

છોેે ને ? વગેરે જેવા સવાલો સરદાર કોઈને પૂછતા નહીં. એમ છતાં

પાંચ - સાત વખતે હું બબ્બે ચાર-ચાર દિવસ ૧, ઔરંગઝેબ રોડ સહકાર્યકરોમાં કોઈ માંદુ હોય, કોઈને પૈસાની તંગી હોય અને સરદારે

પર મુકામ રાખી રહ્યો. જ્યારે દિલ્હી જાઉં ત્યારે તેઓ એરોડ્રામ પર જાણ્યું હોય તો પેલો માણસ માગે તે પહેલાં અને માંગે નહિ તો પણ

પોતાની ગાડી લેવા તથા મૂકવા મોકલે.”

સરદારે અનેે કંઈને કંઈ મદદ મોકલી આપી હોય. એવી રીતે લાખોની ધોળકાના એક સામાન્ય કાર્યકર્તાનો કાગળ આવ્યો. “મને

મદદ સહકાર્યકરોને સરદારે કરેલી છે. કશું કહેવાનું નહીં, કશું પોતાના ક્ષય થયો છે. મારું ને મારા કુટુંબનું શું થશે ? સરદારે તરત જ

નામે જમા થવા દેવાનું નહીં, છતાં કામ કર્યે જ જવાનું. આવો મૂંગો

લાલાકાકાને પત્ર લખી તે કાર્યકર્તાને મુંબઈ બોલાવી ર્ડા. ભાસ્કર કર્તવ્યભાવ એમનામાં પહેલેથી જ ખૂબ દૃઢ હતો. કેટલાંય પ્રસંગોમાં

પટેલના ખાનગી દવાખાનમાં દાખલ કરાવી સારવાર કરાવી. પછી

તે જોઈ શકાય છે.. જોઈતે તે પ્રસંગો.

સારું થતાં તેઓ ઘેર ગયા ત્યારે પણ દર મહિને સો રૂપિયા

નારાયણ દેસાઈને એક પ્રસંગે તેમણે કહ્યું, “મહાદેવ નથી તો

મોકલતા.”

શું થયું ? અમે ફિકર કરનાર બેઠા છીએ ને ? અમે તારી પડખે છીએ.

ઘણા જાણે છે કે સુભાષચંદ્ર બોઝ અને સરદાર વચ્ચે ભારે

તું ફિકર ના કરતો ?” જેમાં યુવાન નારાયણ દેસાઈને આપેલી

મતભેદ હતો. ઘણા ઓછા જાણે છે કે સુભાષબાબુની વિધવા પત્ની ધરપતમાં તેમની પ્રેમળતા દેખાઈ આવે છે.

એ જીવ્યાં ત્યાં સુધી સરદારે દર મહિને પૈસા મોકલાવ્યા કર્યા હતા.

નારાયણ દેસાઈ અને મોહન પરીખ બન્ને તેમના સહકાર્યકર્તાના

ચન્દ્રવદન મહેતા તેના સાક્ષી છે.તેઓ પણ એકવાર એ નાણાં લઈ

સરદારની નૈતૃત્વ શૈલી...૨૧

સરદારની નૈતૃત્વ શૈલી...૨૨

ગયા હતા. તેમને પુછવામાં આવ્યું કે, “સરદાર સાહેબ, આ નાણાં કેટલી હિંમત બતાવી છે ? કેવો સંપ રાખ્યો છે ? કેટલો ઉત્સાહ સુભાષચંદ્રની પત્નીને આપવાનું કારણ શું?” તુરત જવાબ મળ્યો, બતાવ્યો છે ? એ બધું કર્યું ત્યારે જ તમે માગતા હતા તે બધું મેળવી

“સુભાષ દેશભક્ત નહોતા?” સરદારમાં ભરોભાર ઔદાર્ય અને શક્યા. એમાં દરબાર સાહેબની કે પંડ્યાજીની કે મારી, કોઈની અનુકંપા હતા.

બુધ્ધિથી કે ચાતુરીથી આ બધું તમે મેળવ્યું નથી પણ આજે જેલમાં બેઠેલા મહાન તપસ્વીએ ચીંધી દીધેલા માર્ગે ચાલવાથી આ ફતેહ સરદાર અને ગાંધીજી સાથે જેલમાં હતા ત્યારે સરદાર

મેળવી છે.”

ગાંધીજીના હરેક કાર્યો કરતાં. બિમાર ગાંધીજીની ચાકરી સરદારે ખૂબ જ કાળજીથી કરી હતી. ગાંધીજી એ નોંધ્યું છે કે, ‘’જેલમાં બારડોલી સત્યાગ્રહની સફળતાના સંદર્ભમાં અમદાવાદે સરદાર સાથે રહેવાનું મળ્યું એ એક મોટો લ્હાવો હતો. તેમની આપેલા માનપત્રના જવાબમાં સરદારની નમ્રતા તરી આવે છે, અદ્વિતીય શૂરવીરતા અને જવલંત દેશ પ્રીતિની તો મને ખબર હતી.

“તમે અમદાવાદના શહેરીઓ તરફથી માનપત્ર આપ્યું તેમાં મને

પણ આ સોળ મહિના તેમની સાથે જે રીતે રહેવાનું સદ્‌ભાગ્ય મને

ગાંધીજીના પટ્ટશિષ્ય તરીકે વર્ણવેલો છે. હું ઈશ્વર પાસે માંગું છું કે સાંપડ્યું, તેવી રીતે કદી હું તેમની સાથે રહ્યો નથી. તેમણે પ્રેમથી

મારામાં એ યોગ્યતા આવે. પણ હું જાણું છું. મને ખબર છે કે

મને જે તરબોળ કર્યો છે તેથી તો મારી વહાલી માતાનું સ્મરણ થઈ

મારામાં એ નથી. એ યોગ્યતા મેળવવા માટે મારે કેટલા જન્મ લેવા આવતું. તેમનામાં આવા માતાના ગુણો હશે તે તો હું જાણતો જ જોઈએ એ મને ખબર નથી. સાચે જ કહું કે તમે પ્રેમના આવેશમાં

નહોતો. મને જરાક કંઈક થાય તો એ પથારીમાંથી ઉઠ્યા જ છે.

જે અતિશ્યોક્તિભરી વાતો મારે માટે લખી છે તે ન ગળી શકાય

મારી સગવડની નાનામાં નાની વસ્તુ માટે પણ તેઓ જાતે કાળજી

એવી છે....... બારડોલીને માટે મને માન આપો છો તે મને રાખતા.”

ઘટતું નથી.... હું તો માત્ર એક સંન્યાસીએ જે જડીબુટ્ટી મારા હાથમાં મૂકી તે ઘસીને પાનાર છું. માન ઘટતું હોય તો તે જડીબુટ્ટી સરદારના નેતૃત્વનો એક ગુણ તે પણ હતો કે, કાર્યમાં સહકાર આપનારને છે. કંઈક માન પેલા ચરી પાળનાર દર્દીને ઘટે છે, જેણે આપનારને તે બિરદાવે. સફળતાનો તાજ પોતે પહેરવાને બદલે સંયમ પાળ્યોે અને તેમ કરીને હિન્દુસ્તાનનો પ્રેમ મેળવ્યો. બીજા બીજાઓને પહેરાવે. અન્યના સારા કાર્યોને પણ તેઓ બિરદાવતાં.

કોઈને માન ઘટતું હોય તો મારા સાથીઓને છે, જેમણે ચકિત

આથી તેમના સઘળાં કામો સફળતાપૂર્વક કરવામાં લોકોનો સહકાર બનાવે તેવી તાલીમ બતાવી છે. જેમણે મારા પર જરાય અવિશ્વાસ

સાંપડતો.

નથી રાખ્યો. સંપૂર્ણ વિશ્વાસ રાખ્યો છે. અને તાલીમ બતાવી છે, બોરસદ સત્યાગ્રહમાં જીત મળતાં તેમણે કહ્યું હતું કે, એવા સાથીઓ પાક્યા છે. જેમને સારું ગુજરાત મગરૂર છે, તે

“આ ટૂંકી લડત દરમિયાન તમે કેટલો આકરો ભોગ આપ્યો છે ?

એમનું કામ છે. આમ જો માનપત્રમાંનાં વખાણ વહેંચી આપવામાં સરદારની નૈતૃત્વ શૈલી...૨૧

સરદારની નૈતૃત્વ શૈલી...૨૨

ગયા હતા. તેમને પુછવામાં આવ્યું કે, “સરદાર સાહેબ, આ નાણાં કેટલી હિંમત બતાવી છે ? કેવો સંપ રાખ્યો છે ? કેટલો ઉત્સાહ સુભાષચંદ્રની પત્નીને આપવાનું કારણ શું?” તુરત જવાબ મળ્યો, બતાવ્યો છે ? એ બધું કર્યું ત્યારે જ તમે માગતા હતા તે બધું મેળવી

“સુભાષ દેશભક્ત નહોતા?” સરદારમાં ભરોભાર ઔદાર્ય અને શક્યા. એમાં દરબાર સાહેબની કે પંડ્યાજીની કે મારી, કોઈની અનુકંપા હતા.

બુધ્ધિથી કે ચાતુરીથી આ બધું તમે મેળવ્યું નથી પણ આજે જેલમાં બેઠેલા મહાન તપસ્વીએ ચીંધી દીધેલા માર્ગે ચાલવાથી આ ફતેહ સરદાર અને ગાંધીજી સાથે જેલમાં હતા ત્યારે સરદાર

મેળવી છે.”

ગાંધીજીના હરેક કાર્યો કરતાં. બિમાર ગાંધીજીની ચાકરી સરદારે ખૂબ જ કાળજીથી કરી હતી. ગાંધીજી એ નોંધ્યું છે કે, ‘’જેલમાં બારડોલી સત્યાગ્રહની સફળતાના સંદર્ભમાં અમદાવાદે સરદાર સાથે રહેવાનું મળ્યું એ એક મોટો લ્હાવો હતો. તેમની આપેલા માનપત્રના જવાબમાં સરદારની નમ્રતા તરી આવે છે, અદ્વિતીય શૂરવીરતા અને જવલંત દેશ પ્રીતિની તો મને ખબર હતી.

“તમે અમદાવાદના શહેરીઓ તરફથી માનપત્ર આપ્યું તેમાં મને

પણ આ સોળ મહિના તેમની સાથે જે રીતે રહેવાનું સદ્‌ભાગ્ય મને

ગાંધીજીના પટ્ટશિષ્ય તરીકે વર્ણવેલો છે. હું ઈશ્વર પાસે માંગું છું કે સાંપડ્યું, તેવી રીતે કદી હું તેમની સાથે રહ્યો નથી. તેમણે પ્રેમથી

મારામાં એ યોગ્યતા આવે. પણ હું જાણું છું. મને ખબર છે કે

મને જે તરબોળ કર્યો છે તેથી તો મારી વહાલી માતાનું સ્મરણ થઈ

મારામાં એ નથી. એ યોગ્યતા મેળવવા માટે મારે કેટલા જન્મ લેવા આવતું. તેમનામાં આવા માતાના ગુણો હશે તે તો હું જાણતો જ જોઈએ એ મને ખબર નથી. સાચે જ કહું કે તમે પ્રેમના આવેશમાં

નહોતો. મને જરાક કંઈક થાય તો એ પથારીમાંથી ઉઠ્યા જ છે.

જે અતિશ્યોક્તિભરી વાતો મારે માટે લખી છે તે ન ગળી શકાય

મારી સગવડની નાનામાં નાની વસ્તુ માટે પણ તેઓ જાતે કાળજી

એવી છે....... બારડોલીને માટે મને માન આપો છો તે મને રાખતા.”

ઘટતું નથી.... હું તો માત્ર એક સંન્યાસીએ જે જડીબુટ્ટી મારા હાથમાં મૂકી તે ઘસીને પાનાર છું. માન ઘટતું હોય તો તે જડીબુટ્ટી સરદારના નેતૃત્વનો એક ગુણ તે પણ હતો કે, કાર્યમાં સહકાર આપનારને છે. કંઈક માન પેલા ચરી પાળનાર દર્દીને ઘટે છે, જેણે આપનારને તે બિરદાવે. સફળતાનો તાજ પોતે પહેરવાને બદલે સંયમ પાળ્યોે અને તેમ કરીને હિન્દુસ્તાનનો પ્રેમ મેળવ્યો. બીજા બીજાઓને પહેરાવે. અન્યના સારા કાર્યોને પણ તેઓ બિરદાવતાં.

કોઈને માન ઘટતું હોય તો મારા સાથીઓને છે, જેમણે ચકિત

આથી તેમના સઘળાં કામો સફળતાપૂર્વક કરવામાં લોકોનો સહકાર બનાવે તેવી તાલીમ બતાવી છે. જેમણે મારા પર જરાય અવિશ્વાસ

સાંપડતો.

નથી રાખ્યો. સંપૂર્ણ વિશ્વાસ રાખ્યો છે. અને તાલીમ બતાવી છે, બોરસદ સત્યાગ્રહમાં જીત મળતાં તેમણે કહ્યું હતું કે, એવા સાથીઓ પાક્યા છે. જેમને સારું ગુજરાત મગરૂર છે, તે

“આ ટૂંકી લડત દરમિયાન તમે કેટલો આકરો ભોગ આપ્યો છે ?

એમનું કામ છે. આમ જો માનપત્રમાંનાં વખાણ વહેંચી આપવામાં સરદારની નૈતૃત્વ શૈલી...૨૩

સરદારની નૈતૃત્વ શૈલી...૨૪

આવે તો બધા વખાણ બીજાને ભાગે જાય છે. અને મારે ભાગે આ

મને બિલકુલ નથી બધું માન જેલમાં કષ્ટો અને યાતનાઓ સહન

કોરા કાગળ જ રહે એમ છે.”

કરીને આવ્યા છો તેમને અને જેઓ આ લડતને અર્થે સહન કરવાને

તૈયાર હતા તેમને છે. તેમજ આખી લડત દરમિયાન અથાગ શ્રમ

હરિપુરા કોંગ્રેસ અધિવેશનની પૂર્ણાહુતિ વખતે આપેલા

લેનાર અને અદ્‌ભુત વ્યવસ્થા બતાવનાર નાગપુરની કોંગ્રેસ

વ્યાખ્યાનમાં પણ તે જ નમ્રતા તરી આવે છે.

સમિતિને છે. ”

“અહીં જે કંઈ વ્યવસ્થા થઈ છે તે મારા સાથીઓની મહેનતનું ભોપાળના નવાબ સાહેબે જોડાણખતપત્ર પર સહી કર્યા પછી

પરિણામ છે. મેં તો થોડું માર્ગદર્શન કર્યું હશે. આઠ હજાર સ્વયંસંવકો સરદારને લખેલા પત્રનો જવાબ આપતા સરદાર લખે છે કે, અહીં કામમાં લાગેલા છે. બે હજાર સ્વયંસેવકો સફાઈનું કામ કરે છે.

“આપના રાજ્યનું જોડાણ હિ ંદી સંઘ સાથે થયું તેમાં અમારી જીત

એમના સેનાપતિ તથા બહેન મૃદુલા સારાભાઈની હું શી તારીફ

થઈ કે આપની હાર થઈ એવું હું માનતો નથી. એમ હું તદ્દન

કરું ? અહીં તમે નાની નાની છોકરીઓ પણ કામ કરતી જુઓ છો.

નિખાલસભાવે આપને જણાવા ઈચ્છું છું. તેમાં તો અંતે તો જે સાચું એ પણ ગુજરાતી છોકરીઓ છે. એમણે અહીંની વ્યવસ્થામાં ભારે અને યોગ્ય હતું તેની જ જીત થઈ છે. તેમાં તો આપણે બન્નેએ હિસ્સો આપ્યો છે. અમારા રસોડાની બધી વ્યવસ્થા રવિશંકર મહારાજે સાધન તરીકે આપણો ભાગ ભજ્વ્યો. પરિસ્થિતિની ગંભીરતા આપ

કરી છે અને સૌથી છેલ્લા છૂટીને આવે છે. જે જેલમાં જાય ત્યાંનો સારી રીતે સમજી શક્યા તે માટે અને આપનું પહેલાનું વલણ જે સુપરિટેન્ડેન્ટ પણ રાજી થઈ જાય છે. જેમનું આખું રસોડું એમને આપના રાજ્ય અને સમગ્ર દેશના હિતની વિરૂધ્ધ હતું તેનો ત્યાગ

સોંપી દે છે. આવા અમે બધાં છીએ.”

કરવામાં આપે જે પ્રામાણિકતા, હિંમત અને બહાદુરી બતાવી છે,

પોતાની જાગીરનો ત્યાગ કરવા બદલ ગોપાલદાસ દરબારને

તે માટે આપને ધન્યવાદ ઘટે છે.”

અભિનંદન આપતાં સરદારે કહ્યું કે, “ગોપાળદાસભાઈ રાજપાટ જૂનાગઢના જોડાણ પ્રસંગે આપેલા ભાષણમાં, “પહેલાં તમને છોડીને ગુજરાતનાં ગામડામાં સૂકો રોટલો ખાઈ પગપાળા ફરી પ્રજાની જૂનાગઢની પ્રજાને, જરાપણ રક્તપાત વિના વિજય મેળવવા માટે સેવા કરે છે.... ભાઈ ગોપાલદાસનો ત્યાગ ગુજરાતના ઈતિહાસમાં હું અભિનંદન આપું છું અને સાથે સાથે કાઠિયાવાડમાં ઉતરેલા સોનેરી અક્ષરોએ લખાશે. આ ધર્મયુધ્ધમાં એમના જેવા સાથી મળવાનું

હિંદસેનાના નાયક બ્રિગેડિયર ગુરુદયાલસિંઘને અને અનુકરણીય

ભાગ્ય પ્રાપ્ત થવાથી હું મગરૂર થાઉં છું.”

શિસ્ત અને કર્તવ્ય પરાયણતા દાખવનાર આ સેનાને હું મારા

નાગપુર સત્યાગ્રહ પૂર્ણ થતાં સત્યાગ્રહી કેદીઓને મુક્ત

ધન્યવાદ આપું છું.”

કરવામાં આવ્યા ત્યારે નાગપુરમાં વિરાટ સભા મળી તેમાં જણાવ્યું આવા અનેક દાખલા દ્વારા તેમની નેતૃત્ત્વશૈલીમાં પ્રેમાળતા કે, “હું તમને સાચે સાચું કહું છું કે આપણી જીત થઈ છે તેનું માન

સરદારની નૈતૃત્વ શૈલી...૨૩

સરદારની નૈતૃત્વ શૈલી...૨૪

આવે તો બધા વખાણ બીજાને ભાગે જાય છે. અને મારે ભાગે આ

મને બિલકુલ નથી બધું માન જેલમાં કષ્ટો અને યાતનાઓ સહન

કોરા કાગળ જ રહે એમ છે.”

કરીને આવ્યા છો તેમને અને જેઓ આ લડતને અર્થે સહન કરવાને

તૈયાર હતા તેમને છે. તેમજ આખી લડત દરમિયાન અથાગ શ્રમ

હરિપુરા કોંગ્રેસ અધિવેશનની પૂર્ણાહુતિ વખતે આપેલા

લેનાર અને અદ્‌ભુત વ્યવસ્થા બતાવનાર નાગપુરની કોંગ્રેસ

વ્યાખ્યાનમાં પણ તે જ નમ્રતા તરી આવે છે.

સમિતિને છે. ”

“અહીં જે કંઈ વ્યવસ્થા થઈ છે તે મારા સાથીઓની મહેનતનું ભોપાળના નવાબ સાહેબે જોડાણખતપત્ર પર સહી કર્યા પછી

પરિણામ છે. મેં તો થોડું માર્ગદર્શન કર્યું હશે. આઠ હજાર સ્વયંસંવકો સરદારને લખેલા પત્રનો જવાબ આપતા સરદાર લખે છે કે, અહીં કામમાં લાગેલા છે. બે હજાર સ્વયંસેવકો સફાઈનું કામ કરે છે.

“આપના રાજ્યનું જોડાણ હિ ંદી સંઘ સાથે થયું તેમાં અમારી જીત

એમના સેનાપતિ તથા બહેન મૃદુલા સારાભાઈની હું શી તારીફ

થઈ કે આપની હાર થઈ એવું હું માનતો નથી. એમ હું તદ્દન

કરું ? અહીં તમે નાની નાની છોકરીઓ પણ કામ કરતી જુઓ છો.

નિખાલસભાવે આપને જણાવા ઈચ્છું છું. તેમાં તો અંતે તો જે સાચું એ પણ ગુજરાતી છોકરીઓ છે. એમણે અહીંની વ્યવસ્થામાં ભારે અને યોગ્ય હતું તેની જ જીત થઈ છે. તેમાં તો આપણે બન્નેએ હિસ્સો આપ્યો છે. અમારા રસોડાની બધી વ્યવસ્થા રવિશંકર મહારાજે સાધન તરીકે આપણો ભાગ ભજ્વ્યો. પરિસ્થિતિની ગંભીરતા આપ

કરી છે અને સૌથી છેલ્લા છૂટીને આવે છે. જે જેલમાં જાય ત્યાંનો સારી રીતે સમજી શક્યા તે માટે અને આપનું પહેલાનું વલણ જે સુપરિટેન્ડેન્ટ પણ રાજી થઈ જાય છે. જેમનું આખું રસોડું એમને આપના રાજ્ય અને સમગ્ર દેશના હિતની વિરૂધ્ધ હતું તેનો ત્યાગ

સોંપી દે છે. આવા અમે બધાં છીએ.”

કરવામાં આપે જે પ્રામાણિકતા, હિંમત અને બહાદુરી બતાવી છે,

પોતાની જાગીરનો ત્યાગ કરવા બદલ ગોપાલદાસ દરબારને

તે માટે આપને ધન્યવાદ ઘટે છે.”

અભિનંદન આપતાં સરદારે કહ્યું કે, “ગોપાળદાસભાઈ રાજપાટ જૂનાગઢના જોડાણ પ્રસંગે આપેલા ભાષણમાં, “પહેલાં તમને છોડીને ગુજરાતનાં ગામડામાં સૂકો રોટલો ખાઈ પગપાળા ફરી પ્રજાની જૂનાગઢની પ્રજાને, જરાપણ રક્તપાત વિના વિજય મેળવવા માટે સેવા કરે છે.... ભાઈ ગોપાલદાસનો ત્યાગ ગુજરાતના ઈતિહાસમાં હું અભિનંદન આપું છું અને સાથે સાથે કાઠિયાવાડમાં ઉતરેલા સોનેરી અક્ષરોએ લખાશે. આ ધર્મયુધ્ધમાં એમના જેવા સાથી મળવાનું

હિંદસેનાના નાયક બ્રિગેડિયર ગુરુદયાલસિંઘને અને અનુકરણીય

ભાગ્ય પ્રાપ્ત થવાથી હું મગરૂર થાઉં છું.”

શિસ્ત અને કર્તવ્ય પરાયણતા દાખવનાર આ સેનાને હું મારા

નાગપુર સત્યાગ્રહ પૂર્ણ થતાં સત્યાગ્રહી કેદીઓને મુક્ત

ધન્યવાદ આપું છું.”

કરવામાં આવ્યા ત્યારે નાગપુરમાં વિરાટ સભા મળી તેમાં જણાવ્યું આવા અનેક દાખલા દ્વારા તેમની નેતૃત્ત્વશૈલીમાં પ્રેમાળતા કે, “હું તમને સાચે સાચું કહું છું કે આપણી જીત થઈ છે તેનું માન

સરદારની નૈતૃત્વ શૈલી...૨૫

સરદારની નૈતૃત્વ શૈલી...૨૬

તેમજ ઔદાર્ય અને બીજાને બિરદાવવાની ભાવના તરી આવે છે.

એ અશક્ય હતું. એમણે ગાંધીજીથી અલગ પડીને પણ હિંમતપૂર્વક

તેમનામાં અભિમાનની છાંટ જોવા મળતી નથી પણ કોમળતા જ ભાગલા સ્વીકારવાનું પ્રતિપાદન કર્યું. ભાગલા સ્વીકારવાના પક્ષે

પ્રસરી રહે છે.

સરદાર ન ભળ્યા હોત તો આવો નિર્ણય સ્વીકારવામાં મુશ્કેલી

પડત. અહીં તેમની કોઠાસૂઝ, વ્યવહાર કુશળતાના દર્શન થાય છે.

સરદારના નેતૃત્વમાં વહીવટી કુશળતા પણ જોવા મળે છે.

નારાયણ દેસાઈએ લખ્યું છે કે, “સરદાર મંત્રી તરીકે આઈ.સી.એસ

૧૯૪૨ ની લડત શરૂ થઈ તે પહેલાં રાજાજીએ, “જો બ્રિટન

ઓફિસર શ્રી શંકર આવેલા. બહુ વિદ્વાન અને વહીવટી કુશળ.

આઝાદી આપવાનું કબૂલે તો યુધ્ધ પ્રયાસમાં સક્રિય મદદ કરવાનું વહીવટ તો આઈ.સી.એસ ઓફિસરો જ ચલાવી જાણે એવું તે કોંગ્રસ કારોબારીને ગળે ઉતરાવેલું. ગાંધીજી માત્ર નૈતિક મદદની દિવસોમાં મનાતું પણ એમને જ્યારે સરદાર સાથે પનારો પડ્યો વાત કરતા હતા. કારણકે યુધ્ધમાં સક્રિય મદદ એટલે હિંસામાં ત્યારે જ એમણે જાણ્યું કે, ના ભાઈ, આઈ.સી.એસ. ઓફિસરને સહકાર. ગાંધીજીની જેમ કોંગ્રેસ તો અહિંસામાં માનતી હતી એટલે

પણ ચલાવી જાણે એવો આ માણસ છે.”

હિંસક મદદ તો થઈ જ ન શકે. ગાંધીજીની આ દલીલ રાજાજીને જ

નહિ સરદારને પણ સાચી નહોતી લાગી. તેમને મતે કોંગ્રેસ રાજકીય

અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે કરેલા કાર્યો તેમની સંસ્થા હતી અને અહિંસાનો સ્વીકાર તેણે ધર્મ તરીકે નહીં પણ વહીવટી કુશળતાના દર્શન કરાવે છે. તે સમયે સરદારે આંકી આપેલા

નીતિ તરીકે કર્યો હતો. એટલે બ્રિટન સાથે આ પ્રકારની આપ-લે સ્થાનિક સ્વરાજના સિધ્ધાંતો આજે પણ માર્ગદર્શક થઈ પડે તેવા કરવામં કંઈ વાંધો નહતો. ગાંધીજી પ્રત્યે એમની ભક્તિનો પાર છે.દેશી રાજ્યોના વિલિનીકરણમાં પણ તેમની વહીવટીકુશળતા

નહોતો. પણ એ ભક્તિ એમને વાસ્તવિક હકીકત જોતાં રોકતી દેખાઈ આવે છે. જૂનાગઢ, હૈદરાબાદ જેવા રાજ્યો સાથે પણ તેમણે

નહતી.

જે કાર્યપધ્ધતિ અપનાવી તેમાં તેમની વહીવટ કુશળતાના જ દર્શન

થાય છે. કાશ્મીરમાં પણ વહેલીતકે લશ્કર મોકલી તેમની સરદારની સૂઝ, પરિણામ દૃષ્ટિ, દૂર સુધી જોવાની દૃષ્ટિ, વહીવટીકુશળતા બતાવી જ આપી હતી. જવાહરલાલ અને કોઠાસૂઝ કે હૈયા ઉકલત અદ્‌ભુત હતા. પળવારમાં એ વસ્તુ સ્થિતિની

માઉન્ટબેટન વચ્ચે ન પડ્યા હોત તો સરદારે કાશ્મીરનો પ્રશ્ન તે આરપાર જોઈ શકતા હતા. એક ફોજદારી વકીલ તરીકે, એક રાષ્ટ્ર

સમયે જ ઉકેલી નાખ્યો હોત તેવી શ્રધ્ધા આજે પણ હરકોઈને છે જ !

નેતા તરીકે અને એક માણસ પારખું વ્યવહારજ્ઞ તરીકે તેઓ ખરેખર એક અસાધારણ નેતા હતા. મનુષ્યો શું કરે ? કેમ વર્તે ? જેની સાથે સરદારના નેતૃત્વમાં વ્યવહાર દક્ષતા, વ્યવહાર કુશળતા જોવા

પનારો પડ્યો છે એ માનવ સમુદાયનો પ્રતિભાવ કેવો રહેશે ? એ

મળે છે. તેમની કોઠાસૂઝ અદ્‌ભુત હતી. તેઓ ભારતના ભાગલાની કેવી રીતે વર્તશે ? એ જાણવું નેતાને માટે ખૂબ જરૂરી છે. એની વિરૂધ્ધમાં હતા. અંગ્રેજોને અહીં ચાલુ રાખવા. ચાલ્યા જવા ન કહેવું સરદારની નૈતૃત્વ શૈલી...૨૫

સરદારની નૈતૃત્વ શૈલી...૨૬

તેમજ ઔદાર્ય અને બીજાને બિરદાવવાની ભાવના તરી આવે છે.

એ અશક્ય હતું. એમણે ગાંધીજીથી અલગ પડીને પણ હિંમતપૂર્વક

તેમનામાં અભિમાનની છાંટ જોવા મળતી નથી પણ કોમળતા જ ભાગલા સ્વીકારવાનું પ્રતિપાદન કર્યું. ભાગલા સ્વીકારવાના પક્ષે

પ્રસરી રહે છે.

સરદાર ન ભળ્યા હોત તો આવો નિર્ણય સ્વીકારવામાં મુશ્કેલી

પડત. અહીં તેમની કોઠાસૂઝ, વ્યવહાર કુશળતાના દર્શન થાય છે.

સરદારના નેતૃત્વમાં વહીવટી કુશળતા પણ જોવા મળે છે.

નારાયણ દેસાઈએ લખ્યું છે કે, “સરદાર મંત્રી તરીકે આઈ.સી.એસ

૧૯૪૨ ની લડત શરૂ થઈ તે પહેલાં રાજાજીએ, “જો બ્રિટન

ઓફિસર શ્રી શંકર આવેલા. બહુ વિદ્વાન અને વહીવટી કુશળ.

આઝાદી આપવાનું કબૂલે તો યુધ્ધ પ્રયાસમાં સક્રિય મદદ કરવાનું વહીવટ તો આઈ.સી.એસ ઓફિસરો જ ચલાવી જાણે એવું તે કોંગ્રસ કારોબારીને ગળે ઉતરાવેલું. ગાંધીજી માત્ર નૈતિક મદદની દિવસોમાં મનાતું પણ એમને જ્યારે સરદાર સાથે પનારો પડ્યો વાત કરતા હતા. કારણકે યુધ્ધમાં સક્રિય મદદ એટલે હિંસામાં ત્યારે જ એમણે જાણ્યું કે, ના ભાઈ, આઈ.સી.એસ. ઓફિસરને સહકાર. ગાંધીજીની જેમ કોંગ્રેસ તો અહિંસામાં માનતી હતી એટલે

પણ ચલાવી જાણે એવો આ માણસ છે.”

હિંસક મદદ તો થઈ જ ન શકે. ગાંધીજીની આ દલીલ રાજાજીને જ

નહિ સરદારને પણ સાચી નહોતી લાગી. તેમને મતે કોંગ્રેસ રાજકીય

અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે કરેલા કાર્યો તેમની સંસ્થા હતી અને અહિંસાનો સ્વીકાર તેણે ધર્મ તરીકે નહીં પણ વહીવટી કુશળતાના દર્શન કરાવે છે. તે સમયે સરદારે આંકી આપેલા

નીતિ તરીકે કર્યો હતો. એટલે બ્રિટન સાથે આ પ્રકારની આપ-લે સ્થાનિક સ્વરાજના સિધ્ધાંતો આજે પણ માર્ગદર્શક થઈ પડે તેવા કરવામં કંઈ વાંધો નહતો. ગાંધીજી પ્રત્યે એમની ભક્તિનો પાર છે.દેશી રાજ્યોના વિલિનીકરણમાં પણ તેમની વહીવટીકુશળતા

નહોતો. પણ એ ભક્તિ એમને વાસ્તવિક હકીકત જોતાં રોકતી દેખાઈ આવે છે. જૂનાગઢ, હૈદરાબાદ જેવા રાજ્યો સાથે પણ તેમણે

નહતી.

જે કાર્યપધ્ધતિ અપનાવી તેમાં તેમની વહીવટ કુશળતાના જ દર્શન

થાય છે. કાશ્મીરમાં પણ વહેલીતકે લશ્કર મોકલી તેમની સરદારની સૂઝ, પરિણામ દૃષ્ટિ, દૂર સુધી જોવાની દૃષ્ટિ, વહીવટીકુશળતા બતાવી જ આપી હતી. જવાહરલાલ અને કોઠાસૂઝ કે હૈયા ઉકલત અદ્‌ભુત હતા. પળવારમાં એ વસ્તુ સ્થિતિની

માઉન્ટબેટન વચ્ચે ન પડ્યા હોત તો સરદારે કાશ્મીરનો પ્રશ્ન તે આરપાર જોઈ શકતા હતા. એક ફોજદારી વકીલ તરીકે, એક રાષ્ટ્ર

સમયે જ ઉકેલી નાખ્યો હોત તેવી શ્રધ્ધા આજે પણ હરકોઈને છે જ !

નેતા તરીકે અને એક માણસ પારખું વ્યવહારજ્ઞ તરીકે તેઓ ખરેખર એક અસાધારણ નેતા હતા. મનુષ્યો શું કરે ? કેમ વર્તે ? જેની સાથે સરદારના નેતૃત્વમાં વ્યવહાર દક્ષતા, વ્યવહાર કુશળતા જોવા

પનારો પડ્યો છે એ માનવ સમુદાયનો પ્રતિભાવ કેવો રહેશે ? એ

મળે છે. તેમની કોઠાસૂઝ અદ્‌ભુત હતી. તેઓ ભારતના ભાગલાની કેવી રીતે વર્તશે ? એ જાણવું નેતાને માટે ખૂબ જરૂરી છે. એની વિરૂધ્ધમાં હતા. અંગ્રેજોને અહીં ચાલુ રાખવા. ચાલ્યા જવા ન કહેવું સરદારની નૈતૃત્વ શૈલી...૨૭

સરદારની નૈતૃત્વ શૈલી...૨૮

પ્રત્યે દુર્લક્ષ કરીને જે નેતૃત્વ પ્રવર્તે તે બહુ વિચિત્ર પરિણામ લાવી હતી. જેટલો સમય અંગ્રેજો રહે તેમ ભારતના વધારે ભાગ પડે તેમ

શકે. આપણા દેશનો ઈતિહાસ આ વાત ગાઈ વગાડીને કરે છે. આ હતા. તે તેમને સમજાઈ ગયું હતું. દેશી રાજ્યોના વિલીનીકરણમાં વિષય પરિસ્થિતિ ટાળવા માટે સરદાર પટેલ હંમેશા પ્રયત્નશીલ

પણ તેમને જે રાજ્યો સહકાર આપે તેવા હતા તેને પ્રથમ જોડી રહેતા.

દીધા. તેમને ખ્યાલ હતો કે જૂનાગઢ, હૈદરાબાદ, કાશ્મીર જેવા રાજ્યો જલદી માનશે નહિ. એટલે છેલ્લે તેમણે આ બધાને બોલાવી સરદારે ગાંધીજીની નેતાગીરી સ્વીકારતાં પહેલાં તેમને પણ

- બોલાવીને સામ, દામ, ભેદથી જરૂર પડે દંડનો ઈશારો કરી,

નાણી જોયા હતા. જ્યારે તેમને ગાંધીજી ઉપર શ્રધ્ધા બેઠી ત્યારે જ જરૂર પડે લોકોનો સહકાર અને લશ્કરનો સહકાર લઈને પણ ભારત

તેઓ તેમની સાથે જોડાયા. તેવી જ રીતે ખેડા સત્યાગ્રહ, બોરસદ

સાથે જોડી દીધા રાજાઓને પેન્શન બાંધી આપ્યું; તેમને દરજ્જો સત્યાગ્રહ અને બારડોલી સત્યાગ્રહ સમયે પણ તેમણે જે વ્યક્તિઓને જળવાય તેવી સુવિધાઓ આપી; અખંડ ભારતનું નિર્માણ કર્યું.

પસંદ કર્યા તેનાં પારખાં કરીને કરેલાં. સ્વતંત્રતા મળતાં દેશી રાજ્યોના

પણ જે પરિણામ થઈ રહ્યું તેમાં તો એમ દેખાય કે આ રાજવીઓએ વિલીનીકરણ માટે તેમણે વી.પી.મેનનને પારખી લીધેલાં. તેમની સ્વેચ્છાએ દેશમાં જોડાવાની સંમતિ આપી છે. લોહીનું ટીપું પણ

નોકરીની મુદત પૂરી થતી હતી તેઓ નિવૃત્તિ લેવા ઈચ્છતા હતા.

પાડ્યા વિના આ પુણ્યકાર્ય સરદાર પટેલે પાર ઉતાર્યું. તેમાં સરદારની સરદારે તેમને કહ્યું, “તમારાથી હમણાં છૂટા ન થવાય. દેશની સેવા

માણસને સમજાવવાની શક્તિ, માણસને શીશામાં ઉતારવાની કરવાનો હવે જ ખરો સમય આવ્યો છે. આવા કટોકટીના સમયે શક્તિ, માણસને એનો લાભ દર્શાવવાની શક્તિ, જરૂર પડે કુનેહપૂર્વક આરામની વાત ન કરાય. ભરદરિયામાં જોેખમમાં સપડાયેલું આપણું ભય પમાડવાની શક્તિ, કોઈક લોભ-લાલચ પણ લગાડવાની શક્તિ

નાવ સલામત રીતે કિનારે લઈ જવાના કામમાં તમારી જરૂર છે.”

- આ બધી શક્તિઓનો સરદારે ઉપયોગ કર્યો હતો.

આમ દેશી રાજ્યોના અટપટા પ્રશ્નો ઉકેલવામાં મેનનની સૂઝ, અનુભવ અને અથાક પરિશ્રમનો લાભ દેશને સાંપડ્યો હતો.

આમ મનુષ્યોના સમુદાયને, સમુદાયનું મન પારખીને

પોતાના લક્ષ્ય તરફ ખેંચવો એવી વ્યક્તિત્વની અને સંકલ્પની શક્તિ

માણસની સાથે પરિસ્થિતિ - વાસ્તવિકતાને પારખવાની શક્તિ

સરદારમાં હતી. કોંગ્રેસના નિર્ણયોમાં, નિર્ણયોના અમલમાં તેમજ

પણ સરદારમાં અદ્‌ભુત હતી. બોરસદ સત્યાગ્રહ, ખેડા સત્યાગ્રહ સરદારના પોતાના વહીવટમાં આ બધા ગુણો દૃષ્ટિગોચર થાય છે.

અને બારડોલી સત્યાગ્રહના સમયે જે પરિસ્થિતિ પ્રવર્તતી હતી તેને

તેઓ જે કાર્ય હાથ પર લેતા. તેની પહેલી ચકાસણી કરતા યા સરદારની ચકોર નજરે પારખી લીધેલી. પરિસ્થિતિ પારખ્યા બાદ જ કરાવતા. જ્યારે ખેડા જિલ્લાના આગેવાનો તેમને બોરસદ તાલુકાના સત્યાગ્રહ શરૂ કરેલા તેથી તેમાં સફળતા મળેલી. તેમની ચકોર નજરે

લોકો પર નાખેલો હૈડિયાવેરો અંગે મળ્યા ત્યારે તે વેરો અન્યાયી ભારતની પરિસ્થિતિને પારખી લઈને જ ભાગલાની વાત સ્વીકારી અને ગેર વ્યાજબી છે તેવી ખાતરી થવા છતાં તેમણે શ્રી મોહનલાલ

સરદારની નૈતૃત્વ શૈલી...૨૭

સરદારની નૈતૃત્વ શૈલી...૨૮

પ્રત્યે દુર્લક્ષ કરીને જે નેતૃત્વ પ્રવર્તે તે બહુ વિચિત્ર પરિણામ લાવી હતી. જેટલો સમય અંગ્રેજો રહે તેમ ભારતના વધારે ભાગ પડે તેમ

શકે. આપણા દેશનો ઈતિહાસ આ વાત ગાઈ વગાડીને કરે છે. આ હતા. તે તેમને સમજાઈ ગયું હતું. દેશી રાજ્યોના વિલીનીકરણમાં વિષય પરિસ્થિતિ ટાળવા માટે સરદાર પટેલ હંમેશા પ્રયત્નશીલ

પણ તેમને જે રાજ્યો સહકાર આપે તેવા હતા તેને પ્રથમ જોડી રહેતા.

દીધા. તેમને ખ્યાલ હતો કે જૂનાગઢ, હૈદરાબાદ, કાશ્મીર જેવા રાજ્યો જલદી માનશે નહિ. એટલે છેલ્લે તેમણે આ બધાને બોલાવી સરદારે ગાંધીજીની નેતાગીરી સ્વીકારતાં પહેલાં તેમને પણ

- બોલાવીને સામ, દામ, ભેદથી જરૂર પડે દંડનો ઈશારો કરી,

નાણી જોયા હતા. જ્યારે તેમને ગાંધીજી ઉપર શ્રધ્ધા બેઠી ત્યારે જ જરૂર પડે લોકોનો સહકાર અને લશ્કરનો સહકાર લઈને પણ ભારત

તેઓ તેમની સાથે જોડાયા. તેવી જ રીતે ખેડા સત્યાગ્રહ, બોરસદ

સાથે જોડી દીધા રાજાઓને પેન્શન બાંધી આપ્યું; તેમને દરજ્જો સત્યાગ્રહ અને બારડોલી સત્યાગ્રહ સમયે પણ તેમણે જે વ્યક્તિઓને જળવાય તેવી સુવિધાઓ આપી; અખંડ ભારતનું નિર્માણ કર્યું.

પસંદ કર્યા તેનાં પારખાં કરીને કરેલાં. સ્વતંત્રતા મળતાં દેશી રાજ્યોના

પણ જે પરિણામ થઈ રહ્યું તેમાં તો એમ દેખાય કે આ રાજવીઓએ વિલીનીકરણ માટે તેમણે વી.પી.મેનનને પારખી લીધેલાં. તેમની સ્વેચ્છાએ દેશમાં જોડાવાની સંમતિ આપી છે. લોહીનું ટીપું પણ

નોકરીની મુદત પૂરી થતી હતી તેઓ નિવૃત્તિ લેવા ઈચ્છતા હતા.

પાડ્યા વિના આ પુણ્યકાર્ય સરદાર પટેલે પાર ઉતાર્યું. તેમાં સરદારની સરદારે તેમને કહ્યું, “તમારાથી હમણાં છૂટા ન થવાય. દેશની સેવા

માણસને સમજાવવાની શક્તિ, માણસને શીશામાં ઉતારવાની કરવાનો હવે જ ખરો સમય આવ્યો છે. આવા કટોકટીના સમયે શક્તિ, માણસને એનો લાભ દર્શાવવાની શક્તિ, જરૂર પડે કુનેહપૂર્વક આરામની વાત ન કરાય. ભરદરિયામાં જોેખમમાં સપડાયેલું આપણું ભય પમાડવાની શક્તિ, કોઈક લોભ-લાલચ પણ લગાડવાની શક્તિ

નાવ સલામત રીતે કિનારે લઈ જવાના કામમાં તમારી જરૂર છે.”

- આ બધી શક્તિઓનો સરદારે ઉપયોગ કર્યો હતો.

આમ દેશી રાજ્યોના અટપટા પ્રશ્નો ઉકેલવામાં મેનનની સૂઝ, અનુભવ અને અથાક પરિશ્રમનો લાભ દેશને સાંપડ્યો હતો.

આમ મનુષ્યોના સમુદાયને, સમુદાયનું મન પારખીને

પોતાના લક્ષ્ય તરફ ખેંચવો એવી વ્યક્તિત્વની અને સંકલ્પની શક્તિ

માણસની સાથે પરિસ્થિતિ - વાસ્તવિકતાને પારખવાની શક્તિ

સરદારમાં હતી. કોંગ્રેસના નિર્ણયોમાં, નિર્ણયોના અમલમાં તેમજ

પણ સરદારમાં અદ્‌ભુત હતી. બોરસદ સત્યાગ્રહ, ખેડા સત્યાગ્રહ સરદારના પોતાના વહીવટમાં આ બધા ગુણો દૃષ્ટિગોચર થાય છે.

અને બારડોલી સત્યાગ્રહના સમયે જે પરિસ્થિતિ પ્રવર્તતી હતી તેને

તેઓ જે કાર્ય હાથ પર લેતા. તેની પહેલી ચકાસણી કરતા યા સરદારની ચકોર નજરે પારખી લીધેલી. પરિસ્થિતિ પારખ્યા બાદ જ કરાવતા. જ્યારે ખેડા જિલ્લાના આગેવાનો તેમને બોરસદ તાલુકાના સત્યાગ્રહ શરૂ કરેલા તેથી તેમાં સફળતા મળેલી. તેમની ચકોર નજરે

લોકો પર નાખેલો હૈડિયાવેરો અંગે મળ્યા ત્યારે તે વેરો અન્યાયી ભારતની પરિસ્થિતિને પારખી લઈને જ ભાગલાની વાત સ્વીકારી અને ગેર વ્યાજબી છે તેવી ખાતરી થવા છતાં તેમણે શ્રી મોહનલાલ

સરદારની નૈતૃત્વ શૈલી...૨૯

સરદારની નૈતૃત્વ શૈલી...૩૦

પંડ્યા અને રવિશંકર મહારાજની તપાસ સમિતિ નીમી. તપાસ

પણ હતા.

સમિતિએ ભારે જહેમત ઉઠાવી, ગામેગામ ફરી, ઝીણામાં ઝીણી

નેતા આયોજક હોવો જોઈએ. આયોજન વિના કાર્યમાં વિગતની ચોકસાઈ કરીને અહેવાલ તૈયાર કર્યો. તા. ર-૧ર-’૨૩

વ્યવસ્થા જળવાય નહિ. વલ્લભભાઈ પણ આયોજનકર્તા હતા.

ના રોજ બોરસદ મુકામે ‘બોરસદ તાલુકા પરિષદ’ બોલાવવામાં

તેઓ કોઈપણ કાર્ય હાથ પર લેતા પહેલાં તે અંગે ઊંડાણથી વિચારતા આવી. તેમાં સમિતિએ અહેવાલ રજૂ કર્યો. ત્યારે પણ બેરિસ્ટરની અને આયોજન કરતાં. કાર્ય સાથે લોકોનો સહકાર લેવા તેમને અદાથી હકીકતોની સચ્ચાઈ વિશે શંકાઓ ઉઠાવી, સવાલો પૂછયા.

સમજાવતાં. કાર્યની આંટી-ઘૂંટીઓનો તેમને ખ્યાલ આપતા.

પંડ્યાજીએ દરેક પ્રશ્નના શાંતિથી જવાબ આપ્યા. હકીકતોની સચ્ચાઈ

લોકોની તૈયારી હોય તો જ તેઓ નેતૃત્ત્વ લેતાં.

અને પ્રામાણિકતાનો ખ્યાલ મેળવી અન્યાયી અને ગેરવાજબી વેરા ખેડા સત્યાગ્રહ સમયે તેમણે લોકોને તૈયાર કરતાં કહેલું, અંગે સત્યાગ્રહ કરવા તેમણે બીજા દિવસે પ્રાંતિક સમિતિની બેઠકમાં

“આ લડતમાંથી આખો દેશ સળગી ઉઠશે. દુઃખ સહન કર્યા વગર અહેવાલ રજૂ કરી, લડત ઉપાડી હતી.

સુખ મળતું નથી અને મળે તો લાંબો સમય ટકતું નથી. મજબૂત

બારડોલીમા મહેસૂલ વધારો નંખાયો ત્યારે તેનું પ્રતિનિધિ

અને મક્કમ વિચારની પ્રજા હોય તેમાં જ રાજ્યની શોભા છે.

મંડળ તેમને મળ્યું. તેમણે કહ્યું, “તમે થોડા આગેવાનોએ અભિપ્રાય

નાલાયક અને બીકણપ્રજાની વફાદારીમાં માલ નથી. નીડર અને રજૂ કર્યો. મારે તો તાલુકાના તમામ ખેડૂતોની ઈચ્છા શી છે તે સ્વમાન જાળવનારી પ્રજા જે વફાદારી બતાવે છે તે જ પ્રજા સરકારને જાણવું જોઈએ. વળી માત્ર વધારો જ નહીં, આખું મહેસૂલ ન

શોભા આપનારી છે.... પણ જે વીરપુરુષે આ લડત ઉઠાવી છે તે ભરવાની તૈયારી હોય તો જ હું તમને દોરવણી આપી શકું. માટે તમે

નામર્દને મરદ બનાવે એવા છે. અને ખેડા જિલ્લો હિંદમાં

તાલુકાને ગામે ગામ ફરી લોકમત જાણીને પછી મારી પાસે આવો.

વીરપુરુષની ભૂમિ છે. તેઓ આવી મદદનો વિચાર પણ ન કરે.

લોકોની એટલી તૈયારી હશે તો હું ખુશીથી આવીશ.” અને તેમને

પૈસાની મદદથી ખરો લાભ ના થાય. તેથી કાંઈ ખરું દુઃખ ના ટળે.

બારડોલીનો કેસ વાજબી લાગ્યો ત્યારે જ તેને દોરવણી આપવાનો એક વખત દુઃખ ઉઠાવી સરકારની પધ્ધતિ ફેરવીશું તો ન હંમેશનું નિશ્ચય કર્યો હતો.ં

દુઃખ ટળશે.”

આમ હરેક કામ લેતા પહેલાં તેની ચકાસણી કરતા અને પછી બોરસદ સત્યાગ્રહ સમયે પણ તેમણે તપાસ સમિતિ નીમી, જ હાથમાં લેતા તેથી તેમાં તેઓ સફળ થતા. નેતાની આ ફરજ છે.

અહેવાલ તૈયાર કરાવ્યો. બોરસદ તાલુકા પરિષદ બોલાવી તેમાં કામની પરિસ્થિતિ વિશે માહિતગાર જ ન હોય તેવા કામ હાથ પર

લોકોને તૈયાર કર્યાં. ગુજરાત પ્રાંતિક સમિતિ બોલાવીને અહેવાલ

લેવાય નહિ તેવું તેઓ માનતા હતા અને તે પ્રમાણે જ તેઓ વર્તતા રજૂ કર્યો. લોકોને ભાષણો અને સત્યાગ્રહ-લડતની સમજૂતિ પત્રિકા સરદારની નૈતૃત્વ શૈલી...૨૯

સરદારની નૈતૃત્વ શૈલી...૩૦

પંડ્યા અને રવિશંકર મહારાજની તપાસ સમિતિ નીમી. તપાસ

પણ હતા.

સમિતિએ ભારે જહેમત ઉઠાવી, ગામેગામ ફરી, ઝીણામાં ઝીણી

નેતા આયોજક હોવો જોઈએ. આયોજન વિના કાર્યમાં વિગતની ચોકસાઈ કરીને અહેવાલ તૈયાર કર્યો. તા. ર-૧ર-’૨૩

વ્યવસ્થા જળવાય નહિ. વલ્લભભાઈ પણ આયોજનકર્તા હતા.

ના રોજ બોરસદ મુકામે ‘બોરસદ તાલુકા પરિષદ’ બોલાવવામાં

તેઓ કોઈપણ કાર્ય હાથ પર લેતા પહેલાં તે અંગે ઊંડાણથી વિચારતા આવી. તેમાં સમિતિએ અહેવાલ રજૂ કર્યો. ત્યારે પણ બેરિસ્ટરની અને આયોજન કરતાં. કાર્ય સાથે લોકોનો સહકાર લેવા તેમને અદાથી હકીકતોની સચ્ચાઈ વિશે શંકાઓ ઉઠાવી, સવાલો પૂછયા.

સમજાવતાં. કાર્યની આંટી-ઘૂંટીઓનો તેમને ખ્યાલ આપતા.

પંડ્યાજીએ દરેક પ્રશ્નના શાંતિથી જવાબ આપ્યા. હકીકતોની સચ્ચાઈ

લોકોની તૈયારી હોય તો જ તેઓ નેતૃત્ત્વ લેતાં.

અને પ્રામાણિકતાનો ખ્યાલ મેળવી અન્યાયી અને ગેરવાજબી વેરા ખેડા સત્યાગ્રહ સમયે તેમણે લોકોને તૈયાર કરતાં કહેલું, અંગે સત્યાગ્રહ કરવા તેમણે બીજા દિવસે પ્રાંતિક સમિતિની બેઠકમાં

“આ લડતમાંથી આખો દેશ સળગી ઉઠશે. દુઃખ સહન કર્યા વગર અહેવાલ રજૂ કરી, લડત ઉપાડી હતી.

સુખ મળતું નથી અને મળે તો લાંબો સમય ટકતું નથી. મજબૂત

બારડોલીમા મહેસૂલ વધારો નંખાયો ત્યારે તેનું પ્રતિનિધિ

અને મક્કમ વિચારની પ્રજા હોય તેમાં જ રાજ્યની શોભા છે.

મંડળ તેમને મળ્યું. તેમણે કહ્યું, “તમે થોડા આગેવાનોએ અભિપ્રાય

નાલાયક અને બીકણપ્રજાની વફાદારીમાં માલ નથી. નીડર અને રજૂ કર્યો. મારે તો તાલુકાના તમામ ખેડૂતોની ઈચ્છા શી છે તે સ્વમાન જાળવનારી પ્રજા જે વફાદારી બતાવે છે તે જ પ્રજા સરકારને જાણવું જોઈએ. વળી માત્ર વધારો જ નહીં, આખું મહેસૂલ ન

શોભા આપનારી છે.... પણ જે વીરપુરુષે આ લડત ઉઠાવી છે તે ભરવાની તૈયારી હોય તો જ હું તમને દોરવણી આપી શકું. માટે તમે

નામર્દને મરદ બનાવે એવા છે. અને ખેડા જિલ્લો હિંદમાં

તાલુકાને ગામે ગામ ફરી લોકમત જાણીને પછી મારી પાસે આવો.

વીરપુરુષની ભૂમિ છે. તેઓ આવી મદદનો વિચાર પણ ન કરે.

લોકોની એટલી તૈયારી હશે તો હું ખુશીથી આવીશ.” અને તેમને

પૈસાની મદદથી ખરો લાભ ના થાય. તેથી કાંઈ ખરું દુઃખ ના ટળે.

બારડોલીનો કેસ વાજબી લાગ્યો ત્યારે જ તેને દોરવણી આપવાનો એક વખત દુઃખ ઉઠાવી સરકારની પધ્ધતિ ફેરવીશું તો ન હંમેશનું નિશ્ચય કર્યો હતો.ં

દુઃખ ટળશે.”

આમ હરેક કામ લેતા પહેલાં તેની ચકાસણી કરતા અને પછી બોરસદ સત્યાગ્રહ સમયે પણ તેમણે તપાસ સમિતિ નીમી, જ હાથમાં લેતા તેથી તેમાં તેઓ સફળ થતા. નેતાની આ ફરજ છે.

અહેવાલ તૈયાર કરાવ્યો. બોરસદ તાલુકા પરિષદ બોલાવી તેમાં કામની પરિસ્થિતિ વિશે માહિતગાર જ ન હોય તેવા કામ હાથ પર

લોકોને તૈયાર કર્યાં. ગુજરાત પ્રાંતિક સમિતિ બોલાવીને અહેવાલ

લેવાય નહિ તેવું તેઓ માનતા હતા અને તે પ્રમાણે જ તેઓ વર્તતા રજૂ કર્યો. લોકોને ભાષણો અને સત્યાગ્રહ-લડતની સમજૂતિ પત્રિકા સરદારની નૈતૃત્વ શૈલી...૩૧

સરદારની નૈતૃત્વ શૈલી...૩૨

દ્વારા સત્યાગ્રહી સેનાપતિ તરીકે તેમણેે ભાવિ સત્યાગ્રહો માટે તાલીમ

તમારા આંગણે મંડાવાનું છે. તમને ખબર હશે અને ન હોય તો આપવાનું શરૂ કર્યું. તેમાં સત્યાગ્રહના સિધ્ધાંતો ઉપરની તેમની શ્રધ્ધા ખબર આપું છુંકે આ દેશનો કે પરદેશનો ઈતિહાશ વાંચશો તો તેમાં અને બોરસદ તાલુકાના વતની તરીકે જન્મભૂમિની ટેક સાચવવાની

ગુજરાતનું નામ-નિશાન નથી. તમારા છોકરાઓને પારકા ઈતિહાસ

તમન્ના જોવા મળે છે.

જાણવાના હોય છે. બહુમાં બહુ તો તેમાં આટલું જ લખાતું હોય છે કે ગુજરાતીઓ વેપાર ખેડી ખાનારા દલાલો. એણે કદી સમશેર બારડોલી સત્યાગ્રહ સમયે પણ તેમણે આગેવાનોને જ નહીં

ઝાલી નથી. એણે રણસંગ્રામ જોયા નથી. એણે તોપના ધડાકા સમગ્ર તાલુકાના લોકોનો સહકાર મેળવવાનો પ્રયાસ કરેલો. ખેડૂતોની સાંભળ્યા નથી. તડકો છાંયો જોયો નથી. એવા ગુજરાતમાં આવુ

પરિષદ બોલાવવામાં આવી, તેમાં એંશી ગામના આગેવાનો આવ્યા.

ધર્મયુદ્ધ મંડાય છે. એ તમારું સદ્‌ભાગ્ય છે.... જવાબ આપવો

તેમને લડતની સમજ આપી. પોતાના આયોજન મુજબ લડત કરવાની હોય તો બારડોલીના ખેડૂતોની જેમ આપો. તેઓ તમારા માંહેના

લોકોની તૈયારી જોઈ - લોકો તૈયાર છે તેવી ખાત્રી થઈ ત્યારે જ જ હતા. આખા ગુજરાતમાં નરમમાં નરમ એ પોચા ખેડૂતોેએ

તેમણે તેનું નેેતૃત્ત્વ લીધું હતું.

વગર હથિયારે એકવાર તો આ સલ્તનતની મૂંડી નીચી કરાવી છે.

સવિનય કાનૂનભંગની લડત - દાંડીકૂચ પહેલાં તેમણે

ગુજરાતીઓ બીજીવાર ભયંકર યુદ્ધ ઉપાડે છે, તે હિંદની ઈજ્જત

ગુજરાતના ગામડે ગામડે ફરીને લોકોને તૈયાર કરવાનું શરૂ કર્યું હતું.

ખાતર, ગુજરાતને પોતાનો ઈતિહાસ વાંચવા મળે એ માટે અને ભરૂચ મુકામે ૧૧ ફેબ્રુઆરીના રોજ તેમણે આપેલા ભાષણમાં લોકોને વડીલોએ પોતાનો હિસ્સો એ લડતમાં આપેલો અને જાણી ભવિષ્યની

તૈયાર કરવાની અને લોકોને કેવી રીતે લડાઈ કરવાની છે તેની સમજણ

પ્રજાને ઉંચી ડોકે ફરવાનું થાય એ માટે, આ લડતમાં ભળવામાં આપતી વિગતો જોવા મળે છે. “જગતે નહીં જોયેલું એવું એક ધર્મયુદ્ધ

તમને મગરૂબી થવી જોઈએ.” આવી રીતે લોકોને સત્યાગ્રહ માટે હવે શરૂ થાય છે અને તે એવા પ્રકારનું છે કે જેમાં એક તરફ બધી

તૈયાર કરતા હતા. તેઓએ વિવિધ ગામોમાં ફરીને લોકોને જાગૃત

સાત્વિક શક્તિનો સંગ્રહ, ધાર્મિક શક્તિનો સંગ્રહ, ધાર્મિક શસ્ત્રનો કરવાના પ્રયાસો કર્યા હતા. ૭મી માર્ચે ખેડા જિલ્લાના કંકાપુરામાં જ ઉપયોગ થવાનો છે; બીજી તરફ આસુરી શક્તિનો સંગ્રહ, ભાષણ ગોઠવાયેલું. કંકાપુરા જતાં સરદાર રાસ ગામે રોકાયા.

જગતમાં રાવણના જમાનાથી આજ સુધી કદી નહોતી થઈ એવી ત્યાંના આગેવાનો એ સભા કરી. પાંચ સાત હજાર માણસો એકઠા રાક્ષસી સામગ્રીવાળી રાજસત્તા આસુરી શક્તિનો ઉપયોગ કરવાની થઈ ગયેેલાં. આગેવાનોએ સરદારને મળી વાત કરી. સરદાર તો ધમકી આપી રહી છે. આ બે સત્તાઓ વચ્ચે સંગ્રામ થવાનો છે. એ

લોકોને સંદેશ આપવા અને તૈયાર કરવા નીકળેલા. તેમણે તરત હા યુધ્ધમાં આપણે શો ફાળો આપીશું. તેનો નિર્ણય તમારે કરવાનો છે.

પાડી. સરકારે સરદારની કંકાપુરમાંથી ધરપકડનું આયોજન કરેલું.

જગતમાં કદી નહીં બનેલું એવું આ યુધ્ધ છે અને તમારે સદ્‌ભાગ્યે ત્યાં રાસમાં સભા થઈ અને સરકારે સરદારની રાસમાં ધરપકડ સરદારની નૈતૃત્વ શૈલી...૩૧

સરદારની નૈતૃત્વ શૈલી...૩૨

દ્વારા સત્યાગ્રહી સેનાપતિ તરીકે તેમણેે ભાવિ સત્યાગ્રહો માટે તાલીમ

તમારા આંગણે મંડાવાનું છે. તમને ખબર હશે અને ન હોય તો આપવાનું શરૂ કર્યું. તેમાં સત્યાગ્રહના સિધ્ધાંતો ઉપરની તેમની શ્રધ્ધા ખબર આપું છુંકે આ દેશનો કે પરદેશનો ઈતિહાશ વાંચશો તો તેમાં અને બોરસદ તાલુકાના વતની તરીકે જન્મભૂમિની ટેક સાચવવાની

ગુજરાતનું નામ-નિશાન નથી. તમારા છોકરાઓને પારકા ઈતિહાસ

તમન્ના જોવા મળે છે.

જાણવાના હોય છે. બહુમાં બહુ તો તેમાં આટલું જ લખાતું હોય છે કે ગુજરાતીઓ વેપાર ખેડી ખાનારા દલાલો. એણે કદી સમશેર બારડોલી સત્યાગ્રહ સમયે પણ તેમણે આગેવાનોને જ નહીં

ઝાલી નથી. એણે રણસંગ્રામ જોયા નથી. એણે તોપના ધડાકા સમગ્ર તાલુકાના લોકોનો સહકાર મેળવવાનો પ્રયાસ કરેલો. ખેડૂતોની સાંભળ્યા નથી. તડકો છાંયો જોયો નથી. એવા ગુજરાતમાં આવુ

પરિષદ બોલાવવામાં આવી, તેમાં એંશી ગામના આગેવાનો આવ્યા.

ધર્મયુદ્ધ મંડાય છે. એ તમારું સદ્‌ભાગ્ય છે.... જવાબ આપવો

તેમને લડતની સમજ આપી. પોતાના આયોજન મુજબ લડત કરવાની હોય તો બારડોલીના ખેડૂતોની જેમ આપો. તેઓ તમારા માંહેના

લોકોની તૈયારી જોઈ - લોકો તૈયાર છે તેવી ખાત્રી થઈ ત્યારે જ જ હતા. આખા ગુજરાતમાં નરમમાં નરમ એ પોચા ખેડૂતોેએ

તેમણે તેનું નેેતૃત્ત્વ લીધું હતું.

વગર હથિયારે એકવાર તો આ સલ્તનતની મૂંડી નીચી કરાવી છે.

સવિનય કાનૂનભંગની લડત - દાંડીકૂચ પહેલાં તેમણે

ગુજરાતીઓ બીજીવાર ભયંકર યુદ્ધ ઉપાડે છે, તે હિંદની ઈજ્જત

ગુજરાતના ગામડે ગામડે ફરીને લોકોને તૈયાર કરવાનું શરૂ કર્યું હતું.

ખાતર, ગુજરાતને પોતાનો ઈતિહાસ વાંચવા મળે એ માટે અને ભરૂચ મુકામે ૧૧ ફેબ્રુઆરીના રોજ તેમણે આપેલા ભાષણમાં લોકોને વડીલોએ પોતાનો હિસ્સો એ લડતમાં આપેલો અને જાણી ભવિષ્યની

તૈયાર કરવાની અને લોકોને કેવી રીતે લડાઈ કરવાની છે તેની સમજણ

પ્રજાને ઉંચી ડોકે ફરવાનું થાય એ માટે, આ લડતમાં ભળવામાં આપતી વિગતો જોવા મળે છે. “જગતે નહીં જોયેલું એવું એક ધર્મયુદ્ધ

તમને મગરૂબી થવી જોઈએ.” આવી રીતે લોકોને સત્યાગ્રહ માટે હવે શરૂ થાય છે અને તે એવા પ્રકારનું છે કે જેમાં એક તરફ બધી

તૈયાર કરતા હતા. તેઓએ વિવિધ ગામોમાં ફરીને લોકોને જાગૃત

સાત્વિક શક્તિનો સંગ્રહ, ધાર્મિક શક્તિનો સંગ્રહ, ધાર્મિક શસ્ત્રનો કરવાના પ્રયાસો કર્યા હતા. ૭મી માર્ચે ખેડા જિલ્લાના કંકાપુરામાં જ ઉપયોગ થવાનો છે; બીજી તરફ આસુરી શક્તિનો સંગ્રહ, ભાષણ ગોઠવાયેલું. કંકાપુરા જતાં સરદાર રાસ ગામે રોકાયા.

જગતમાં રાવણના જમાનાથી આજ સુધી કદી નહોતી થઈ એવી ત્યાંના આગેવાનો એ સભા કરી. પાંચ સાત હજાર માણસો એકઠા રાક્ષસી સામગ્રીવાળી રાજસત્તા આસુરી શક્તિનો ઉપયોગ કરવાની થઈ ગયેેલાં. આગેવાનોએ સરદારને મળી વાત કરી. સરદાર તો ધમકી આપી રહી છે. આ બે સત્તાઓ વચ્ચે સંગ્રામ થવાનો છે. એ

લોકોને સંદેશ આપવા અને તૈયાર કરવા નીકળેલા. તેમણે તરત હા યુધ્ધમાં આપણે શો ફાળો આપીશું. તેનો નિર્ણય તમારે કરવાનો છે.

પાડી. સરકારે સરદારની કંકાપુરમાંથી ધરપકડનું આયોજન કરેલું.

જગતમાં કદી નહીં બનેલું એવું આ યુધ્ધ છે અને તમારે સદ્‌ભાગ્યે ત્યાં રાસમાં સભા થઈ અને સરકારે સરદારની રાસમાં ધરપકડ સરદારની નૈતૃત્વ શૈલી...૩૩

સરદારની નૈતૃત્વ શૈલી...૩૪

કરી. આમ સરદારે સત્યાગ્રહ માટે લોકોને સમજાવતાં ધરપકડ પણ આપવામાં આવેલું. મુનશીજી બધાનો પરિચય આપતા હતા.

વહોરી હતી.

મુનશીજીએ રવિશંકર મહેતાની પાસે આવીને તેમનો પરિચય

આપ્યો. એટલે સરદારે તેમના ખભા પર હાથ મૂકી કહ્યું, “તમે સ્વતંત્રતા મળતાં તેમણે દેશ સમક્ષના જે પ્રશ્નો હાથમાં લીધા રવિશંકર ને ? તમારી કલમ તો તેજાબી છે, પણ હવે અંગ્રેજો નથી;

તેમાં આયોજનબધ્ધ કાર્ય કર્યું હતું. દેશી રાજ્યોના વિલીનીકરણ રાજ ચલાવવાની જવાબદારી આપણા પર આવી છે, આપણા

માટે તેમણે જ્યારે જવાબદારી સ્વીકારી ત્યારે તેમણે એ કાર્યમાં સંપૂર્ણ ભાઈઓને હજુ એનો અનુભવ નથી માટે તમારી જવાબદારી સહાયરૂપ બને એવા કાર્યદક્ષ, એ પ્રશ્નોના નિષ્ણાત, મહેનતુ અને સમજીને લખજો !” એટલે રવિશંકરે કહ્યું, “”સાહેબ, ટીકા કરવામાં

પ્રજા કલ્યાણની ભાવનાવાળા માણસોની શોધ કરી. તેમની નજર

મારો કોઈ અસદ્‌ હેતું છે એમ આપને લાગે છે ?” સરદારે કહ્યું, જેના પર કરી હતી તેને જ પોતાના પ્રેમબળે ઝડપી લીધા અને પછી

“એમ હોય તો તમને આ હું કહું જ નહીં ને!”

દેશી રાજાઓને હાર્દિક અપીલ કરી, રાજાઓને મળ્યા, ૧૦ જુલાઈ

૧૯૪૭ ના રોજ પોતાના નિવાસ સ્થાને સભા રાખી, ૨૪ જુલાઈએ રાજકાજમાં સૂઝ હોવી, શું કરીશું, તેનું શું પરિણામ આવશે, રાજાઓ અને દીવાનોના પ્રતિનિધિ મંડળને મળ્યા, જોડાણ દસ્તાવેજ એનો ખ્યાલ હોવો એ બહુ જરૂરની વસ્તુ છે. આ બધું સરદારમાં અને દુરસ્ત સ્ટેન્ડ સ્ટીલ એગ્રીમેન્ટના ખરડા તૈયાર કરી રાજાઓને

પડેલું. એમના નેતૃત્વમાં હૈયા ઉકલત, સૂઝ, દૂરદૃષ્ટિ, પરિણામ

આપ્યા, ચર્ચા કરવા સભા બોલાવી, દસ રાજા અને બાર પ્રધાનોની દૃષ્ટિ સમાયેલાં હતાં. ચીનની બદદાનતની એમને ખબર હતી.

સમિતિ બનાવી, રાજાઓને સમજાવ્યા, વગેરે કાર્યો આયોજન વિના સરદાર જોઈ શકતા હતા કે, “તિબેટ વુડ બી એ બફર સ્ટેટ”.

તો નહીં જ થયા હોેેય ને ! ખરેખર સરદારની સફળતાનો આધાર ભારત અને ચીનની વચ્ચે તિબેટ જેવો સ્વાયત્ત મુલક હોય તો એ

તેમની આયોજનબધ્ધતામાં રહેલો છે.

બફર સ્ટેટ તરીકે કામ લાગે. ચીન સીધું ભારત પર આક્રમણ કરી ન

શકે. પણ તિબેટ એ ચીનનો ભાગ છે. એ વસ્તુ નહેરુએ સ્વીકારી

નેતા સત્તાવાહીને બદલે લોકોત્તર પુરુષ હોવો જોઈએ.

લીધી, પરિણામે ચીન જ્યારે આક્રમક બન્યું ત્યારે એણે લડાખ પણ સત્તાવાહી સત્તાના તોરમાં ન કરવાનું કરી બેસે. કોઈ ટીકા કરે તો ઓળવી લીધું. અને ભારતની સરહદ પર ચીનનું સૈન્ય આવીને

તેનો ઉધડો લઈ નાખે. સરદાર એવા સત્તાવાહી પુરુષ નહોતા તે તો ઉભું રહ્યું. બે વાર ચીને ભારત પર આક્રમણ કર્યું. એનું એક કારણ

લોકોત્તર પુરુષ હતા. જોઈએ રવિશંકર મહેતા સાથેનો સંવાદ.

સરદારની દૃષ્ટિએ આપણે જોયું નહિ. તેમની વાતનો સ્વીકાર ૧૯૩૬માં મુંબઈ રાજ્યના ગૃહમંત્રી કનૈયાલાલ મુનશીએ જવાહરે કર્યો નહિ અને સમયસર તિબેટનો ઘડો આપણે કર્યો નહિ.

પોતાના આવાસે એક ચા પાર્ટી યોજી હતી. તેમાં સરદારવિરૂધ્ધ

સરદારના દેશી રાજ્યોના વિલીનીકરણ પાછળ પણ દીર્ધદૃષ્ટિ

લખનાર હિન્દુસ્તાન - પ્રજામિત્રના રવિશંકર મહેતાને આમંત્રણ સરદારની નૈતૃત્વ શૈલી...૩૩

સરદારની નૈતૃત્વ શૈલી...૩૪

કરી. આમ સરદારે સત્યાગ્રહ માટે લોકોને સમજાવતાં ધરપકડ પણ આપવામાં આવેલું. મુનશીજી બધાનો પરિચય આપતા હતા.

વહોરી હતી.

મુનશીજીએ રવિશંકર મહેતાની પાસે આવીને તેમનો પરિચય

આપ્યો. એટલે સરદારે તેમના ખભા પર હાથ મૂકી કહ્યું, “તમે સ્વતંત્રતા મળતાં તેમણે દેશ સમક્ષના જે પ્રશ્નો હાથમાં લીધા રવિશંકર ને ? તમારી કલમ તો તેજાબી છે, પણ હવે અંગ્રેજો નથી;

તેમાં આયોજનબધ્ધ કાર્ય કર્યું હતું. દેશી રાજ્યોના વિલીનીકરણ રાજ ચલાવવાની જવાબદારી આપણા પર આવી છે, આપણા

માટે તેમણે જ્યારે જવાબદારી સ્વીકારી ત્યારે તેમણે એ કાર્યમાં સંપૂર્ણ ભાઈઓને હજુ એનો અનુભવ નથી માટે તમારી જવાબદારી સહાયરૂપ બને એવા કાર્યદક્ષ, એ પ્રશ્નોના નિષ્ણાત, મહેનતુ અને સમજીને લખજો !” એટલે રવિશંકરે કહ્યું, “”સાહેબ, ટીકા કરવામાં

પ્રજા કલ્યાણની ભાવનાવાળા માણસોની શોધ કરી. તેમની નજર

મારો કોઈ અસદ્‌ હેતું છે એમ આપને લાગે છે ?” સરદારે કહ્યું, જેના પર કરી હતી તેને જ પોતાના પ્રેમબળે ઝડપી લીધા અને પછી

“એમ હોય તો તમને આ હું કહું જ નહીં ને!”

દેશી રાજાઓને હાર્દિક અપીલ કરી, રાજાઓને મળ્યા, ૧૦ જુલાઈ

૧૯૪૭ ના રોજ પોતાના નિવાસ સ્થાને સભા રાખી, ૨૪ જુલાઈએ રાજકાજમાં સૂઝ હોવી, શું કરીશું, તેનું શું પરિણામ આવશે, રાજાઓ અને દીવાનોના પ્રતિનિધિ મંડળને મળ્યા, જોડાણ દસ્તાવેજ એનો ખ્યાલ હોવો એ બહુ જરૂરની વસ્તુ છે. આ બધું સરદારમાં અને દુરસ્ત સ્ટેન્ડ સ્ટીલ એગ્રીમેન્ટના ખરડા તૈયાર કરી રાજાઓને

પડેલું. એમના નેતૃત્વમાં હૈયા ઉકલત, સૂઝ, દૂરદૃષ્ટિ, પરિણામ

આપ્યા, ચર્ચા કરવા સભા બોલાવી, દસ રાજા અને બાર પ્રધાનોની દૃષ્ટિ સમાયેલાં હતાં. ચીનની બદદાનતની એમને ખબર હતી.

સમિતિ બનાવી, રાજાઓને સમજાવ્યા, વગેરે કાર્યો આયોજન વિના સરદાર જોઈ શકતા હતા કે, “તિબેટ વુડ બી એ બફર સ્ટેટ”.

તો નહીં જ થયા હોેેય ને ! ખરેખર સરદારની સફળતાનો આધાર ભારત અને ચીનની વચ્ચે તિબેટ જેવો સ્વાયત્ત મુલક હોય તો એ

તેમની આયોજનબધ્ધતામાં રહેલો છે.

બફર સ્ટેટ તરીકે કામ લાગે. ચીન સીધું ભારત પર આક્રમણ કરી ન

શકે. પણ તિબેટ એ ચીનનો ભાગ છે. એ વસ્તુ નહેરુએ સ્વીકારી

નેતા સત્તાવાહીને બદલે લોકોત્તર પુરુષ હોવો જોઈએ.

લીધી, પરિણામે ચીન જ્યારે આક્રમક બન્યું ત્યારે એણે લડાખ પણ સત્તાવાહી સત્તાના તોરમાં ન કરવાનું કરી બેસે. કોઈ ટીકા કરે તો ઓળવી લીધું. અને ભારતની સરહદ પર ચીનનું સૈન્ય આવીને

તેનો ઉધડો લઈ નાખે. સરદાર એવા સત્તાવાહી પુરુષ નહોતા તે તો ઉભું રહ્યું. બે વાર ચીને ભારત પર આક્રમણ કર્યું. એનું એક કારણ

લોકોત્તર પુરુષ હતા. જોઈએ રવિશંકર મહેતા સાથેનો સંવાદ.

સરદારની દૃષ્ટિએ આપણે જોયું નહિ. તેમની વાતનો સ્વીકાર ૧૯૩૬માં મુંબઈ રાજ્યના ગૃહમંત્રી કનૈયાલાલ મુનશીએ જવાહરે કર્યો નહિ અને સમયસર તિબેટનો ઘડો આપણે કર્યો નહિ.

પોતાના આવાસે એક ચા પાર્ટી યોજી હતી. તેમાં સરદારવિરૂધ્ધ

સરદારના દેશી રાજ્યોના વિલીનીકરણ પાછળ પણ દીર્ધદૃષ્ટિ

લખનાર હિન્દુસ્તાન - પ્રજામિત્રના રવિશંકર મહેતાને આમંત્રણ સરદારની નૈતૃત્વ શૈલી...૩૫

સરદારની નૈતૃત્વ શૈલી...૩૬

હતી. એકતાની, બાબત તો હતી જ. પણ સાથોસાથ આયાત નિકાસ, અમલદારોને આપવામાં આવેલી બાંહેધરીઓ બંધારણમાં અંકિત

કાયદો, વ્યવસ્થા, લશ્કરી હેરફેર, રેલવે વિકાસ, સલામતીની દૃષ્ટિએ કરવાની જરૂર નથી.” સરદારે જણાવ્યું કે, “તેઓ પોતે તેમજ સો-દોઢસો બંદરો, તેની જકાત, તાર-ટપાલ, ચલણીનાણું, લશ્કરી સમગ્ર કેબીનેટ આ બાબતમાં વચનબધ્ધ છે. અને સરકાર આ

તંત્ર વગેરે બાબતો ધ્યાનમાં લીધી હતી. હિન્દુસ્તાનના તમામ

બાબતમાં પાછી પાની કરશે તો પોતાને સરકારમાંથી રાજીનામું રાજ્યોના એકીકરણથી સરદારે કેન્દ્રીય સરકારને દસ કરોડની વસ્તી આપવું પડશે.” પરિણામે બાંહેધરીઓ બંધારણમાં અંકિત થઈ. આ આપી, સાડા ત્રણ લાખ ચોરસ જમીન, આઠ હજાર માઈલની રેલવે બતાવી આપે છે કે સરદાર વચનપાલનના કેટલા આગ્રહી હતા.

લાઈન, સમુદ્ર કિનારાના બંદરોના નાના મોટા સવાસો ટુકડાઓ, સરદારની સાથે જે જે જોડાયા તેમને સરદારમાં પૂર્ણ વિશ્વાસ

ભારતના બખ્તરમાં છિદ્રો હતા તે પૂરી દીધા. આમ એકીકરણ પાછળ

હતો. બારડોલી, બોરસદ અને ખેડા સત્યાગ્રહના આગેવાન કાર્યકરો સરદારની ઘણી વિશાળ અને દીર્ઘદૃષ્ટિ હતી.

જીવનભર સરદાર સાથે સંકળાયેલા જોવા મળ્યાં છે. નાગપુર ઝંડા કાશ્મીરની બાબતમાં સરદારે વર્લ્ડ કોર્ટમાં જવાની ના પાડી સત્યાગ્રહ લગભગ એકસો દસ દિવસ ચાલ્યો. તેમાં આશરે ૧૭૫૦

હતી પણ જવાહરલાલ માન્યા નહિ. એમણે વર્લ્ડ કોર્ટમાં કેસ મૂક્યો.

સત્યાગ્રહીઓને સજા થઈ હતી એ ભાવનાશાળી સૈનિકોએ આવી આજે એ વાતનેે ૫૬ વર્ષ વીતી ગયા તથાપિ વર્લ્ડ કોર્ટ કોઈ ચૂકાદો

લડત ફરીથી ઉપડે ત્યારે પોતાને સાદ કરવા સરદારને જણાવ્યું હતું.

આપ્યો નથી. અને તે દરમ્યાન પાકિસ્તાનના સૈન્યે જે કાશ્મીર પડાવ્યું

તેમાં સત્યને ન્યાય કાજે આપભોગ આાપવાની તમન્ના તેમજ એ આઝાદ કાશ્મીર વિખૂટું પડી ગયું છે. આમ થતાં જે કાશ્મીર રહ્યું સેનાપતિ પ્રત્યેનો વિશ્વાસ દેખાઈ આવે છે. સરદાર કેટલા

તે જ આપણું કાશ્મીર. જમ્મુ અને કાશ્મીર જેમ છે તેમ રહ્યાં છે.

વિશ્વસનીય હતા તે દેેેખાઈ આવે છે.

અનેક ઉત્પાતો એમાંથી સર્જાયા છે. આજે કાશ્મીરના જે હાલ છે

નેતા હકારાત્મક વલણવાળો હોવો જોઈએ. સરદારના એમાં સરદાર પટેલે જે કહ્યું હતું તે સમયસર અમલમાં ન મૂકાયું એ

નેતૃત્વમાં આ ગુણ શરૂઆતથી જ દેખાઈ આવ્યો છે. ૧૨મી જાન્યુ.

પણ એક કારણ છે. તે ઉપરાંત શેખ અબ્દુલ્લાના સ્વભાવ વિશેનું બે ૧૯૨૪ ના શનિવારના રોજ બોરસદ મુકામે પૂર્ણાહુતિ ઉત્સવની દાયકાઓ પહેલાનું એમનું પૃથ્થકરણ સાચું જ પડ્યું. દીર્ઘદૃષ્ટિ તો સભામાં આપેલું ભાષણ તેનો ખ્યાલ આપે છે. “આપણી લડત

ખરી, પણ કેટલી ઊંડી તેનો ખ્યાલ ઉપરોક્ત પ્રસંગોથી આવે જ છે.

પૂરી થઈ છે. તેને સંકેલવામાં જે કાંઈ બાકી રહ્યું હોય તેમાં બને વચન પાલનની બાબતમાં સરદાર ખૂબ જ આગ્રહી હતા.

તેટલી મીઠાશથી તમારે કામ લેવું. તમારામાંથી કોઈએ સરકારથી બંધારણનો મુસદ્દો ઘડાતો હતો ત્યારે ર્ડા. આંબેડકરે એવું સૂચન કર્યું

ડરીને નબળાઈથી દંડના પૈસા ભર્યા હોય અથવા સરકારને જપ્તી કે, “દેશી રજવાડાંઓને આપવાનાં સાલિયાણાં વગેરે બાબત સનદી કરવાની સગવડ કરી આપી હોય તેમને દંડવાનો કે ત્રાસ આપવાનો સરદારની નૈતૃત્વ શૈલી...૩૫

સરદારની નૈતૃત્વ શૈલી...૩૬

હતી. એકતાની, બાબત તો હતી જ. પણ સાથોસાથ આયાત નિકાસ, અમલદારોને આપવામાં આવેલી બાંહેધરીઓ બંધારણમાં અંકિત

કાયદો, વ્યવસ્થા, લશ્કરી હેરફેર, રેલવે વિકાસ, સલામતીની દૃષ્ટિએ કરવાની જરૂર નથી.” સરદારે જણાવ્યું કે, “તેઓ પોતે તેમજ સો-દોઢસો બંદરો, તેની જકાત, તાર-ટપાલ, ચલણીનાણું, લશ્કરી સમગ્ર કેબીનેટ આ બાબતમાં વચનબધ્ધ છે. અને સરકાર આ

તંત્ર વગેરે બાબતો ધ્યાનમાં લીધી હતી. હિન્દુસ્તાનના તમામ

બાબતમાં પાછી પાની કરશે તો પોતાને સરકારમાંથી રાજીનામું રાજ્યોના એકીકરણથી સરદારે કેન્દ્રીય સરકારને દસ કરોડની વસ્તી આપવું પડશે.” પરિણામે બાંહેધરીઓ બંધારણમાં અંકિત થઈ. આ આપી, સાડા ત્રણ લાખ ચોરસ જમીન, આઠ હજાર માઈલની રેલવે બતાવી આપે છે કે સરદાર વચનપાલનના કેટલા આગ્રહી હતા.

લાઈન, સમુદ્ર કિનારાના બંદરોના નાના મોટા સવાસો ટુકડાઓ, સરદારની સાથે જે જે જોડાયા તેમને સરદારમાં પૂર્ણ વિશ્વાસ

ભારતના બખ્તરમાં છિદ્રો હતા તે પૂરી દીધા. આમ એકીકરણ પાછળ

હતો. બારડોલી, બોરસદ અને ખેડા સત્યાગ્રહના આગેવાન કાર્યકરો સરદારની ઘણી વિશાળ અને દીર્ઘદૃષ્ટિ હતી.

જીવનભર સરદાર સાથે સંકળાયેલા જોવા મળ્યાં છે. નાગપુર ઝંડા કાશ્મીરની બાબતમાં સરદારે વર્લ્ડ કોર્ટમાં જવાની ના પાડી સત્યાગ્રહ લગભગ એકસો દસ દિવસ ચાલ્યો. તેમાં આશરે ૧૭૫૦

હતી પણ જવાહરલાલ માન્યા નહિ. એમણે વર્લ્ડ કોર્ટમાં કેસ મૂક્યો.

સત્યાગ્રહીઓને સજા થઈ હતી એ ભાવનાશાળી સૈનિકોએ આવી આજે એ વાતનેે ૫૬ વર્ષ વીતી ગયા તથાપિ વર્લ્ડ કોર્ટ કોઈ ચૂકાદો

લડત ફરીથી ઉપડે ત્યારે પોતાને સાદ કરવા સરદારને જણાવ્યું હતું.

આપ્યો નથી. અને તે દરમ્યાન પાકિસ્તાનના સૈન્યે જે કાશ્મીર પડાવ્યું

તેમાં સત્યને ન્યાય કાજે આપભોગ આાપવાની તમન્ના તેમજ એ આઝાદ કાશ્મીર વિખૂટું પડી ગયું છે. આમ થતાં જે કાશ્મીર રહ્યું સેનાપતિ પ્રત્યેનો વિશ્વાસ દેખાઈ આવે છે. સરદાર કેટલા

તે જ આપણું કાશ્મીર. જમ્મુ અને કાશ્મીર જેમ છે તેમ રહ્યાં છે.

વિશ્વસનીય હતા તે દેેેખાઈ આવે છે.

અનેક ઉત્પાતો એમાંથી સર્જાયા છે. આજે કાશ્મીરના જે હાલ છે

નેતા હકારાત્મક વલણવાળો હોવો જોઈએ. સરદારના એમાં સરદાર પટેલે જે કહ્યું હતું તે સમયસર અમલમાં ન મૂકાયું એ

નેતૃત્વમાં આ ગુણ શરૂઆતથી જ દેખાઈ આવ્યો છે. ૧૨મી જાન્યુ.

પણ એક કારણ છે. તે ઉપરાંત શેખ અબ્દુલ્લાના સ્વભાવ વિશેનું બે ૧૯૨૪ ના શનિવારના રોજ બોરસદ મુકામે પૂર્ણાહુતિ ઉત્સવની દાયકાઓ પહેલાનું એમનું પૃથ્થકરણ સાચું જ પડ્યું. દીર્ઘદૃષ્ટિ તો સભામાં આપેલું ભાષણ તેનો ખ્યાલ આપે છે. “આપણી લડત

ખરી, પણ કેટલી ઊંડી તેનો ખ્યાલ ઉપરોક્ત પ્રસંગોથી આવે જ છે.

પૂરી થઈ છે. તેને સંકેલવામાં જે કાંઈ બાકી રહ્યું હોય તેમાં બને વચન પાલનની બાબતમાં સરદાર ખૂબ જ આગ્રહી હતા.

તેટલી મીઠાશથી તમારે કામ લેવું. તમારામાંથી કોઈએ સરકારથી બંધારણનો મુસદ્દો ઘડાતો હતો ત્યારે ર્ડા. આંબેડકરે એવું સૂચન કર્યું

ડરીને નબળાઈથી દંડના પૈસા ભર્યા હોય અથવા સરકારને જપ્તી કે, “દેશી રજવાડાંઓને આપવાનાં સાલિયાણાં વગેરે બાબત સનદી કરવાની સગવડ કરી આપી હોય તેમને દંડવાનો કે ત્રાસ આપવાનો સરદારની નૈતૃત્વ શૈલી...૩૭

સરદારની નૈતૃત્વ શૈલી...૩૮

વિચાર તમે છોડી દેજો. મેં જાણ્યું છે કે તમે ઉજાણી કરવાના છો તે વખતે રાજાઓ સાલિયાણાંની વાત પહેલી નક્કી કરતાં. સરદાર ભલે કરો. પણ મારી સલાહ છે કે ઉજાણીમાં જપ્તી કરવા એ દિવસોમાં પથારીવશ હતાં. તેમણે શ્રી મેનનને બોલાવીને પૂછયું આવનારાઓને તથા પોલીસને પણ ભાગ લેવા નોતરજો. તેમની કે, “મૈસૂરના મહારાજાનનું સાલિયાણું કેટલું નક્કી કર્યું ? ” હજુ સાથે તમારે હવે કાંઈ લડત રહી નથી. તલાટી, મુખી, રાવણિયા,

નક્કી કર્યું નથી.” સરદારે તરત જ મેનનને મૈસુર મોકલ્યા અને

પોલીસ સૌની સાથે મહોબત કરજો. તેમણે કરેલી જપ્તીઓ ભૂલી

મહારાજાની ઈચ્છાનુસાર સાલિયાણાંની રકમ ઠરાવવા નક્કી કહ્યું.

જજો.”

મેનન મૈસુર ગયા અને સરદારની સુચના અનુસાર સાલિયાણું ઠરાવી આવ્યા. કેટલી ઉદાર લાગણી ! આ પ્રકારનો નેતા કોને પ્રિય ન

ગુજરાત પ્રાંતિક સમિતિની સ્થાપનાથી સરદાર તેના પ્રમુખ

હોય !

હતા. ઈ.સ. ૧૯૩૪ માં વિશ્વાસુ સાથીઓનાં દિલમાં અસંતોષ થતાં તેમણે ૧૭-૧૨-૩૫ ના દિવસે ચંદુભાઈને લખેલા પત્રમાં, સરદાર હંમેશા કાર્યકરો તૈયાર કરવામાં માનતા હતા. પોત

“મારા રહેવાથી ગુજરાતનું વાતાવરણ રૂંધાતું હોય તો મારો ધર્મ છે

પોતાની હકૂમત જળવાઈ રહે તેમાં માનતા ન હતા. તેમને તો સેવા કે મારે માર્ગ ખુલ્લો કરી આપવો જોઈએ.” તેવું જણાવેલું. તો કરવી હતી સત્તાની જરૂર તેમને ન હતી. ખેડા, બોરસદ અને ભરૂચના આગેવાન દિનકરરાય દેસાઈને ૩૧-૧૨-૩૫ ને દિવસે બારડોલી સત્યાગ્રહ સમયે સ્થાનિક કાર્યકરોને તેમણે મોટાભાગની

લખેલા પત્રમાં જણાવેલું કે, “હું છોડવાનો તો હતો જ. માત્ર જવાબદારીઓ સોંપી હતી. તેમનું ઘડતર થાય તે માટે તેઓને

ચંદુભાઈનો માર્ગ સરળ કરી, એમને વધારેમાં વધારે સહકાર મળે એ સતત માર્ગદર્શન આપતા રહ્યા હતા. પોતાના અનુભવોની જાણ જ હેતુથી કામ કરી રહ્યો હતો. પણ ગમે તે કારણથી એ અવળું

તેમને કરતા રહ્યા હતા. ગુજરાતમાં નેતાઓની એક સાંકળ તેઓએ સમજી બેઠા એનું પરિણામ આપણે જોયું છે. એ પરિસ્થિતિમાંથી રચી હતી. તો ભારતવર્ષમાં પણ તેમણે અનેક નેતાઓને તૈયાર

માર્ગ કાઢવો રહ્યો. ગાય જીવે અને રતન નીકળે તેમ કરવું રહ્યું.

કરવામાં ભૂમિકા ભજવી હતી.

એમાં મારી ભૂલ થતી હોય તો મને સાફ સાફ વાત કરતાં મુદ્દલ

સરદાર આચરણના આગ્રહી હતા. તેઓ જે બોલતા તે સંકોચ ન કરશો.” કેવી હકારાત્મક લાગણી હતી તે જોઈ શકાય છે.

પાળતા હતા. નિયમોનું આચરણ કરતાં હતાં. ગાંધીજીના સિધ્ધાંતોને હકારાત્મક વલણ તો ખરું જ પણ ઉદારતા પણ ખરી જ ! મૈસુર

- નિયમોને તેમણે આચરી બતાવ્યા હતા. ઈ.સ. ૧૯૬૨ ના રાજ્યને ત્યાંના મહારાજાએ હિંદી સંઘ સાથે જોડાવાની દરખાસ્ત

નવેમ્બરમાં અબ્બાસ સાહેબના પ્રમુખપદે મળેલી કાઠિયાવાડ સ્વીકારી લીધી. તે ઘણું વિકાસશીલ રાજ્ય હતું. તેની પાસે અઢળક રાજકીય પરિષદના મંડપમાં અસ્પૃશ્યોનો વિભાગ જુદો રાખવામાં સંપત્તિ હતી. છતાં મહારાજાએ પોતાના ખાનગી ખર્ચની વાર્ષિક આવ્યો હતો. વલ્લભભાઈનું ધ્યાન વ્યાસપીઠ પરથી એ તરફ ગયું.

રકમ-સાલિયાણાંનો ઉલ્લખે પણ ન કર્યો. બીજા રાજ્યોના જોડાણ સરદારની નૈતૃત્વ શૈલી...૩૭

સરદારની નૈતૃત્વ શૈલી...૩૮

વિચાર તમે છોડી દેજો. મેં જાણ્યું છે કે તમે ઉજાણી કરવાના છો તે વખતે રાજાઓ સાલિયાણાંની વાત પહેલી નક્કી કરતાં. સરદાર ભલે કરો. પણ મારી સલાહ છે કે ઉજાણીમાં જપ્તી કરવા એ દિવસોમાં પથારીવશ હતાં. તેમણે શ્રી મેનનને બોલાવીને પૂછયું આવનારાઓને તથા પોલીસને પણ ભાગ લેવા નોતરજો. તેમની કે, “મૈસૂરના મહારાજાનનું સાલિયાણું કેટલું નક્કી કર્યું ? ” હજુ સાથે તમારે હવે કાંઈ લડત રહી નથી. તલાટી, મુખી, રાવણિયા,

નક્કી કર્યું નથી.” સરદારે તરત જ મેનનને મૈસુર મોકલ્યા અને

પોલીસ સૌની સાથે મહોબત કરજો. તેમણે કરેલી જપ્તીઓ ભૂલી

મહારાજાની ઈચ્છાનુસાર સાલિયાણાંની રકમ ઠરાવવા નક્કી કહ્યું.

જજો.”

મેનન મૈસુર ગયા અને સરદારની સુચના અનુસાર સાલિયાણું ઠરાવી આવ્યા. કેટલી ઉદાર લાગણી ! આ પ્રકારનો નેતા કોને પ્રિય ન

ગુજરાત પ્રાંતિક સમિતિની સ્થાપનાથી સરદાર તેના પ્રમુખ

હોય !

હતા. ઈ.સ. ૧૯૩૪ માં વિશ્વાસુ સાથીઓનાં દિલમાં અસંતોષ થતાં તેમણે ૧૭-૧૨-૩૫ ના દિવસે ચંદુભાઈને લખેલા પત્રમાં, સરદાર હંમેશા કાર્યકરો તૈયાર કરવામાં માનતા હતા. પોત

“મારા રહેવાથી ગુજરાતનું વાતાવરણ રૂંધાતું હોય તો મારો ધર્મ છે

પોતાની હકૂમત જળવાઈ રહે તેમાં માનતા ન હતા. તેમને તો સેવા કે મારે માર્ગ ખુલ્લો કરી આપવો જોઈએ.” તેવું જણાવેલું. તો કરવી હતી સત્તાની જરૂર તેમને ન હતી. ખેડા, બોરસદ અને ભરૂચના આગેવાન દિનકરરાય દેસાઈને ૩૧-૧૨-૩૫ ને દિવસે બારડોલી સત્યાગ્રહ સમયે સ્થાનિક કાર્યકરોને તેમણે મોટાભાગની

લખેલા પત્રમાં જણાવેલું કે, “હું છોડવાનો તો હતો જ. માત્ર જવાબદારીઓ સોંપી હતી. તેમનું ઘડતર થાય તે માટે તેઓને

ચંદુભાઈનો માર્ગ સરળ કરી, એમને વધારેમાં વધારે સહકાર મળે એ સતત માર્ગદર્શન આપતા રહ્યા હતા. પોતાના અનુભવોની જાણ જ હેતુથી કામ કરી રહ્યો હતો. પણ ગમે તે કારણથી એ અવળું

તેમને કરતા રહ્યા હતા. ગુજરાતમાં નેતાઓની એક સાંકળ તેઓએ સમજી બેઠા એનું પરિણામ આપણે જોયું છે. એ પરિસ્થિતિમાંથી રચી હતી. તો ભારતવર્ષમાં પણ તેમણે અનેક નેતાઓને તૈયાર

માર્ગ કાઢવો રહ્યો. ગાય જીવે અને રતન નીકળે તેમ કરવું રહ્યું.

કરવામાં ભૂમિકા ભજવી હતી.

એમાં મારી ભૂલ થતી હોય તો મને સાફ સાફ વાત કરતાં મુદ્દલ

સરદાર આચરણના આગ્રહી હતા. તેઓ જે બોલતા તે સંકોચ ન કરશો.” કેવી હકારાત્મક લાગણી હતી તે જોઈ શકાય છે.

પાળતા હતા. નિયમોનું આચરણ કરતાં હતાં. ગાંધીજીના સિધ્ધાંતોને હકારાત્મક વલણ તો ખરું જ પણ ઉદારતા પણ ખરી જ ! મૈસુર

- નિયમોને તેમણે આચરી બતાવ્યા હતા. ઈ.સ. ૧૯૬૨ ના રાજ્યને ત્યાંના મહારાજાએ હિંદી સંઘ સાથે જોડાવાની દરખાસ્ત

નવેમ્બરમાં અબ્બાસ સાહેબના પ્રમુખપદે મળેલી કાઠિયાવાડ સ્વીકારી લીધી. તે ઘણું વિકાસશીલ રાજ્ય હતું. તેની પાસે અઢળક રાજકીય પરિષદના મંડપમાં અસ્પૃશ્યોનો વિભાગ જુદો રાખવામાં સંપત્તિ હતી. છતાં મહારાજાએ પોતાના ખાનગી ખર્ચની વાર્ષિક આવ્યો હતો. વલ્લભભાઈનું ધ્યાન વ્યાસપીઠ પરથી એ તરફ ગયું.

રકમ-સાલિયાણાંનો ઉલ્લખે પણ ન કર્યો. બીજા રાજ્યોના જોડાણ સરદારની નૈતૃત્વ શૈલી...૩૯

સરદારની નૈતૃત્વ શૈલી...૪૦

એટલે તરત જ પોતે ઉભા થઈને અસ્પૃશ્યોની વચ્ચે જઈને બેઠા.

અંતઃકરણ કેવું સુકોમળ હતું તેમના હૃદયમાં વાત્સલ્યના કેવા ઝરણાં અસ્પૃશ્યોને જુદા બેસાડવાથી અસ્પૃશ્યતા નિવારણ હરગીજ થાય

વહી રહ્યા હતા તેનો ખ્યાલ જેલમાંથી લખેલાં પત્રો આપે છે.

નહિ તે વાત તેમણે સ્વીકારેલી હતી. અસ્પૃશ્યતા નિવારણ એ જાણીતા-અજાણ્યા, નામી-અનામી, નાના-મોટા, સૌની પ્રત્યે સ્વરાજયની ચાવી છે. એ વસ્તુ તેમણે પોતાના કાર્યથી બતાવી આપી.

સરદારના દિલમાં એક સરખો વાત્સલ્યભાવ હતો. અને એ જ સરદારના કાર્યો અને સફળતાની ચાવી હતી.

ખાદીને તેમણે જીવનભર અપનાવી હતી. અને તે પણ પોતે જ કાંતેલી. તે જ્યારે વકીલ હતા ત્યારનો પહેરવેશ અને સત્યાગ્રહની સરદાર એક નેતા તરીકે ત્વરિત નિર્ણય લેનારા હતા. તેમણે

લડતમાં જોડાયા પછીનો પહેરવેશ જોઈએ તો પણ ખ્યાલ આવે કે સત્યાગ્રહની લડતોમાં લીધેલા નિર્ણયો, અમદાવાદ

તેમણે ખાદીનો સ્વીકાર કર્યો હતો. જે જીવનભર રહ્યો હતો.

મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે લીધેલા નિર્ણયો, ગૃહપ્રધાન તરીકે

લીધેલા નિર્ણયો અને દેશી રાજ્યોના વિલીનીકરણમાં લીધેલા આત્મીયતા સરદારના નેતૃત્વનું લક્ષણ હતું. તેમના દિલમાં નિર્ણયોથી આપણને ખ્યાલ આવે છે કે તેઓની નિર્ણય કરવાની કોઈના પ્રત્યે નફરત ન હતી. હા તે કોઈ આડો ફાટે તો તેને સીધો શક્તિ અદ્‌ભુત હતી. સરદારે સત્યાગ્રહની લડતોમાં ગાંધીજીનો કરવામાં માનતા હતા. તેને શિક્ષા કરવામાં માનતા હતા. પણ પછીથી હુકમ મળ્યા પછી ફરીથી કોઈવાર કાર્ય કરવામાં ગાંધીજીને પૂછવામાં

તેના પ્રત્યે તેમના દિલમાં પાપ રહેતું નહતું. સરદાર શિસ્તના આગ્રહી સમય વીતાડ્યો નહોતો. સરદારે સ્થિર બુધ્ધિથી અને સ્વસ્થતાથી હતા. તેથી કેટલાંકને આકરાં લાગતા. પણ સરદાર હંમેશા દેશહિત

નિર્ણયો લઈ કાર્યો કર્યા હતા. કોમી હુલ્લડો ફાટી નીકળ્યા ત્યારે થાય તે માટે શિસ્ત જરૂરી છે તેમ માનતા. છતાં તેમના દિલમાં સરદારે જે કામ કર્યું, એમાં એમની નિર્ણય શક્તિનો અને હંમેશા સૌના માટે કોમળતા હતી. આત્મીયતા હતી. કુંવરજીભાઈ

અધિકારીઓને જે સલાહો આપી તેમાં પરિસ્થિતિને કાબુમાં લેવાનો

મહેતાના પત્ની ગંગાબહેનના અવસાન પ્રસંગે લખેલા પત્રમાં, “તમે એમનો નિર્ધાર વ્યક્ત થાય છે. ગાંધીજી ઉપર ગોડસેની ગોળી છૂટી ભાંગી જશો તો બધાંને ભાંગી પાડશો તમારી પાછળ વીંટળાયેલા ત્યારપછી સરદારે કહ્યું, “જાહેર કરો કે દેશની અંદરના એક હિંદુની ઘણાં છે. એ બધાંનો આધાર તમારી હિંમત ઉપર છે....

ગોળીથી મહાત્મા ગાંધી વિંધાયા છે.” કોઈ મુસલમાને ગોળી છોડી

મુશ્કેલીઓનો માર્ગ કરવામાં જ આપણી મરદાઈની કસોટી છે.” તો એવો જો ભ્રમ ફેલાય તો દેશમાં શું થઈને રહે એ કહી શકાયએમ

કાઠિયાવાડના સત્યાગ્રહી સેનાની શ્રી ફુલચંદભાઈ શાહ પર લખેલા

નહોતું. આવી ત્વરિતબુધ્ધિ સરદારમાં હતી.

પત્રમાં, ૧૬-૪-૩૪ ના રોજ મણિબહેન પટેલને લખેલા પત્રમાં

પણ તેમની આત્મીયતાના દર્શન થાય છે. તેઓ પોતાના સાથીઓને સરદાર ગુજરાતના જ નહીં ભારતના અગ્રણી નેતા બની યાદ કરતા, તેમની ચિંતા કરતા તે જણાઈ આવે છે. સરદારનું રહ્યા. કારણકે તેઓના નેતૃત્વમાં સૌને વિશ્વાસ હતો. તેમની નીતિ-

સરદારની નૈતૃત્વ શૈલી...૩૯

સરદારની નૈતૃત્વ શૈલી...૪૦

એટલે તરત જ પોતે ઉભા થઈને અસ્પૃશ્યોની વચ્ચે જઈને બેઠા.

અંતઃકરણ કેવું સુકોમળ હતું તેમના હૃદયમાં વાત્સલ્યના કેવા ઝરણાં અસ્પૃશ્યોને જુદા બેસાડવાથી અસ્પૃશ્યતા નિવારણ હરગીજ થાય

વહી રહ્યા હતા તેનો ખ્યાલ જેલમાંથી લખેલાં પત્રો આપે છે.

નહિ તે વાત તેમણે સ્વીકારેલી હતી. અસ્પૃશ્યતા નિવારણ એ જાણીતા-અજાણ્યા, નામી-અનામી, નાના-મોટા, સૌની પ્રત્યે સ્વરાજયની ચાવી છે. એ વસ્તુ તેમણે પોતાના કાર્યથી બતાવી આપી.

સરદારના દિલમાં એક સરખો વાત્સલ્યભાવ હતો. અને એ જ સરદારના કાર્યો અને સફળતાની ચાવી હતી.

ખાદીને તેમણે જીવનભર અપનાવી હતી. અને તે પણ પોતે જ કાંતેલી. તે જ્યારે વકીલ હતા ત્યારનો પહેરવેશ અને સત્યાગ્રહની સરદાર એક નેતા તરીકે ત્વરિત નિર્ણય લેનારા હતા. તેમણે

લડતમાં જોડાયા પછીનો પહેરવેશ જોઈએ તો પણ ખ્યાલ આવે કે સત્યાગ્રહની લડતોમાં લીધેલા નિર્ણયો, અમદાવાદ

તેમણે ખાદીનો સ્વીકાર કર્યો હતો. જે જીવનભર રહ્યો હતો.

મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે લીધેલા નિર્ણયો, ગૃહપ્રધાન તરીકે

લીધેલા નિર્ણયો અને દેશી રાજ્યોના વિલીનીકરણમાં લીધેલા આત્મીયતા સરદારના નેતૃત્વનું લક્ષણ હતું. તેમના દિલમાં નિર્ણયોથી આપણને ખ્યાલ આવે છે કે તેઓની નિર્ણય કરવાની કોઈના પ્રત્યે નફરત ન હતી. હા તે કોઈ આડો ફાટે તો તેને સીધો શક્તિ અદ્‌ભુત હતી. સરદારે સત્યાગ્રહની લડતોમાં ગાંધીજીનો કરવામાં માનતા હતા. તેને શિક્ષા કરવામાં માનતા હતા. પણ પછીથી હુકમ મળ્યા પછી ફરીથી કોઈવાર કાર્ય કરવામાં ગાંધીજીને પૂછવામાં

તેના પ્રત્યે તેમના દિલમાં પાપ રહેતું નહતું. સરદાર શિસ્તના આગ્રહી સમય વીતાડ્યો નહોતો. સરદારે સ્થિર બુધ્ધિથી અને સ્વસ્થતાથી હતા. તેથી કેટલાંકને આકરાં લાગતા. પણ સરદાર હંમેશા દેશહિત

નિર્ણયો લઈ કાર્યો કર્યા હતા. કોમી હુલ્લડો ફાટી નીકળ્યા ત્યારે થાય તે માટે શિસ્ત જરૂરી છે તેમ માનતા. છતાં તેમના દિલમાં સરદારે જે કામ કર્યું, એમાં એમની નિર્ણય શક્તિનો અને હંમેશા સૌના માટે કોમળતા હતી. આત્મીયતા હતી. કુંવરજીભાઈ

અધિકારીઓને જે સલાહો આપી તેમાં પરિસ્થિતિને કાબુમાં લેવાનો

મહેતાના પત્ની ગંગાબહેનના અવસાન પ્રસંગે લખેલા પત્રમાં, “તમે એમનો નિર્ધાર વ્યક્ત થાય છે. ગાંધીજી ઉપર ગોડસેની ગોળી છૂટી ભાંગી જશો તો બધાંને ભાંગી પાડશો તમારી પાછળ વીંટળાયેલા ત્યારપછી સરદારે કહ્યું, “જાહેર કરો કે દેશની અંદરના એક હિંદુની ઘણાં છે. એ બધાંનો આધાર તમારી હિંમત ઉપર છે....

ગોળીથી મહાત્મા ગાંધી વિંધાયા છે.” કોઈ મુસલમાને ગોળી છોડી

મુશ્કેલીઓનો માર્ગ કરવામાં જ આપણી મરદાઈની કસોટી છે.” તો એવો જો ભ્રમ ફેલાય તો દેશમાં શું થઈને રહે એ કહી શકાયએમ

કાઠિયાવાડના સત્યાગ્રહી સેનાની શ્રી ફુલચંદભાઈ શાહ પર લખેલા

નહોતું. આવી ત્વરિતબુધ્ધિ સરદારમાં હતી.

પત્રમાં, ૧૬-૪-૩૪ ના રોજ મણિબહેન પટેલને લખેલા પત્રમાં

પણ તેમની આત્મીયતાના દર્શન થાય છે. તેઓ પોતાના સાથીઓને સરદાર ગુજરાતના જ નહીં ભારતના અગ્રણી નેતા બની યાદ કરતા, તેમની ચિંતા કરતા તે જણાઈ આવે છે. સરદારનું રહ્યા. કારણકે તેઓના નેતૃત્વમાં સૌને વિશ્વાસ હતો. તેમની નીતિ-

સરદારની નૈતૃત્વ શૈલી...૪૧

સરદારની નૈતૃત્વ શૈલી...૪૨

રીતિ સૌને પસંદ હતી. તેઓ એક આદર્શ નેતા હતા. તેમના ટિળક મહારાજ અને વલ્લભભાઈમાં સમાન છે. ઉપરથી બન્ને જેટલા વિરોધીઓએ પણ તેમને જ્યારે સમજાયું ત્યારે તેમની દૃષ્ટિ સાચી અભિમાની લાગે તેટલાં જ અંતરથી નિરિભમાની, ઉપરથી જેટલા હતી તેમ કહ્યું છે. તેમાંજ તેમના નેતૃત્ત્વની લાક્ષણિકતાઓ તરી રુક્ષ અને પુરુષ લાગે તેટલા જ અંતરથી સૌમ્ય અને મૃદુ, ઉપરથી આવે છે. યશવંત શુકલે નોંધ્યું છે કે, “હું એમ માનું છું કે, દુર્ગાદાસના, જેટલા અટપટા અને અભેદ્ય લાગે તેટલાંજ અંતરથી સરળ અને

મેનનના, શંકરના, રાજમોહન ગાંધીના પુસ્તકો, નરહરિ પરીખ

ઋજુ, ઉપરથી જેટલા ઊંડા જણાય તેટલા જ બન્ને અંતરથી અળગા.”

અને મહાદેવભાઈ દેસાઈએ લખેલાં જીવન ચરિત્રો જો આપણે દાંડીયાત્રાની તૈયારી માટે સરદાર લોકોને તૈયાર કરતા હતા વાંચીએ તો સરદારની બહુમુખી પ્રતિભાનું આપણા મનમાં એક ત્યાં જ રાસ મુકામેથી તેમની ધરપકડ થઈ ત્યારે ગાંધીજીએ આપેલા સ્પષ્ટ ચિત્ર અંકાય. એક ચાહવા જેવો માણસ, દેશને વહાલ કરતો ભાષણમાં જણાવેલ કે, “તેમને ગુજરાતની આશા કાં ન હોય ?

માણસ, એક વ્યવસ્થિત માણસ, એક પોતાના માટે કશું નહિ

મજૂરોની સેવા તેમણે ક્યાં નથી કરી ? પ્યાલાવાળાઓ, રેલ્વેના

માગનારો માણસ અને ત્ત્વત : વિનમ્ર માણસ આપણે પામીએ અને

નોકરોએ તેમની પાસેથી ક્યાં સ્વરાજયના પાઠ નથી લીધા ?

છતાં બહારથી એ માણસ કરડો લાગે, પ્રેમાળ છતાં અત્યંત અક્કડ અમદાવાદના કયા શહેરીને ખબર નથી કે તેમણે પોતાનું સર્વસ્વ

લાગે એવું વિધિનું નિર્માણ હતું.”

હોમીને શહેરની સેવા કરી છે ? શહેરમાં જ્યારે ત્યારે મરકી ફેલાઈ

બારડોલી સત્યાગ્રહને તટસ્થતાથી નિહાળી રહેલા સર રહી હતી ત્યારે માંદાની સેવાને સારું ગોઠવણ કરનાર વલ્લભભાઈ,

લલ્લુભાઈ શામળદાસે ‘ઈન્ડિયન નેશનલ હેરલ્ડ’માં લખેલા લેખમાં દુષ્કાળ વખતે દુષ્કાળિયાની વહારે ધાનાર વલ્લભભાઈ, મહાપૂર જણાવ્યું હતું કે, ‘વલ્લભભાઈ સિવાય બીજો કોઈ આવી લડતમાં આવ્યું, લાખો ઘરબાર વિનાના થયા, ખેતરોના પાક તણાઈ ગયા, સફળ થાય નહીં. લોકોનો વિશ્વાસ તેમણે જેટલો જીતી લીધો તેટલો ત્યારે આખા ગુજરાતના સંકટનું નિવારણ કરવા સેંકડો સ્વયંસેવકો ભાગ્યે જ બીજો કોઈ જીતી શકે. ખેડૂતોએ પણ એટલી જ ધીરજ અને

તૈયાર કરનાર, લોકોને સારું કરોડ રૂપિયા સરકાર પાસેથી કઢાવનાર સહનશક્તિ બતાવ્યાં. પોતાના નેતાના પડ્યા બોલ તેમણે ઝીલ્યાં વલ્લભભાઈ, બારડોલીના વિજયને સારું જેમની ઋણી પ્રજાએ છે.’

સરદાર તરીકે સંબોધ્યા તે વલ્લભભાઈ અને સંપૂર્ણ સ્વરાજયની છેલ્લી લડત લડવાને સારું પ્રજાને તૈયાર કરી રહ્યા હતા તે

‘વીર વલ્લભભાઈ’ માં મહાદેવભાઈએ લખ્યું છે કે, વલ્લભભાઈ. એ તો પોતાના કર્તવ્યનું પાલન કરતા કરતાં જેલમાં

“વલ્લભભાઈ સાથે બહુ રહ્યા પછી તેમની બોલચાલ, તેમનું હાસ્ય,

પહોંચ્યા.”

તેમનું તેજ, તેમના રાગ અને આવેશ જોયા પછી ટિળક મહારાજનું વધારે સ્મરણ થાય છે. ..... અવળી છાપ પાડવાની વિશેષતા પણ વાઈસરોય લોર્ડ ઈર્વિન સાથે સુલેહની વાટાઘાટો ચાલતી સરદારની નૈતૃત્વ શૈલી...૪૧

સરદારની નૈતૃત્વ શૈલી...૪૨

રીતિ સૌને પસંદ હતી. તેઓ એક આદર્શ નેતા હતા. તેમના ટિળક મહારાજ અને વલ્લભભાઈમાં સમાન છે. ઉપરથી બન્ને જેટલા વિરોધીઓએ પણ તેમને જ્યારે સમજાયું ત્યારે તેમની દૃષ્ટિ સાચી અભિમાની લાગે તેટલાં જ અંતરથી નિરિભમાની, ઉપરથી જેટલા હતી તેમ કહ્યું છે. તેમાંજ તેમના નેતૃત્ત્વની લાક્ષણિકતાઓ તરી રુક્ષ અને પુરુષ લાગે તેટલા જ અંતરથી સૌમ્ય અને મૃદુ, ઉપરથી આવે છે. યશવંત શુકલે નોંધ્યું છે કે, “હું એમ માનું છું કે, દુર્ગાદાસના, જેટલા અટપટા અને અભેદ્ય લાગે તેટલાંજ અંતરથી સરળ અને

મેનનના, શંકરના, રાજમોહન ગાંધીના પુસ્તકો, નરહરિ પરીખ

ઋજુ, ઉપરથી જેટલા ઊંડા જણાય તેટલા જ બન્ને અંતરથી અળગા.”

અને મહાદેવભાઈ દેસાઈએ લખેલાં જીવન ચરિત્રો જો આપણે દાંડીયાત્રાની તૈયારી માટે સરદાર લોકોને તૈયાર કરતા હતા વાંચીએ તો સરદારની બહુમુખી પ્રતિભાનું આપણા મનમાં એક ત્યાં જ રાસ મુકામેથી તેમની ધરપકડ થઈ ત્યારે ગાંધીજીએ આપેલા સ્પષ્ટ ચિત્ર અંકાય. એક ચાહવા જેવો માણસ, દેશને વહાલ કરતો ભાષણમાં જણાવેલ કે, “તેમને ગુજરાતની આશા કાં ન હોય ?

માણસ, એક વ્યવસ્થિત માણસ, એક પોતાના માટે કશું નહિ

મજૂરોની સેવા તેમણે ક્યાં નથી કરી ? પ્યાલાવાળાઓ, રેલ્વેના

માગનારો માણસ અને ત્ત્વત : વિનમ્ર માણસ આપણે પામીએ અને

નોકરોએ તેમની પાસેથી ક્યાં સ્વરાજયના પાઠ નથી લીધા ?

છતાં બહારથી એ માણસ કરડો લાગે, પ્રેમાળ છતાં અત્યંત અક્કડ અમદાવાદના કયા શહેરીને ખબર નથી કે તેમણે પોતાનું સર્વસ્વ

લાગે એવું વિધિનું નિર્માણ હતું.”

હોમીને શહેરની સેવા કરી છે ? શહેરમાં જ્યારે ત્યારે મરકી ફેલાઈ

બારડોલી સત્યાગ્રહને તટસ્થતાથી નિહાળી રહેલા સર રહી હતી ત્યારે માંદાની સેવાને સારું ગોઠવણ કરનાર વલ્લભભાઈ,

લલ્લુભાઈ શામળદાસે ‘ઈન્ડિયન નેશનલ હેરલ્ડ’માં લખેલા લેખમાં દુષ્કાળ વખતે દુષ્કાળિયાની વહારે ધાનાર વલ્લભભાઈ, મહાપૂર જણાવ્યું હતું કે, ‘વલ્લભભાઈ સિવાય બીજો કોઈ આવી લડતમાં આવ્યું, લાખો ઘરબાર વિનાના થયા, ખેતરોના પાક તણાઈ ગયા, સફળ થાય નહીં. લોકોનો વિશ્વાસ તેમણે જેટલો જીતી લીધો તેટલો ત્યારે આખા ગુજરાતના સંકટનું નિવારણ કરવા સેંકડો સ્વયંસેવકો ભાગ્યે જ બીજો કોઈ જીતી શકે. ખેડૂતોએ પણ એટલી જ ધીરજ અને

તૈયાર કરનાર, લોકોને સારું કરોડ રૂપિયા સરકાર પાસેથી કઢાવનાર સહનશક્તિ બતાવ્યાં. પોતાના નેતાના પડ્યા બોલ તેમણે ઝીલ્યાં વલ્લભભાઈ, બારડોલીના વિજયને સારું જેમની ઋણી પ્રજાએ છે.’

સરદાર તરીકે સંબોધ્યા તે વલ્લભભાઈ અને સંપૂર્ણ સ્વરાજયની છેલ્લી લડત લડવાને સારું પ્રજાને તૈયાર કરી રહ્યા હતા તે

‘વીર વલ્લભભાઈ’ માં મહાદેવભાઈએ લખ્યું છે કે, વલ્લભભાઈ. એ તો પોતાના કર્તવ્યનું પાલન કરતા કરતાં જેલમાં

“વલ્લભભાઈ સાથે બહુ રહ્યા પછી તેમની બોલચાલ, તેમનું હાસ્ય,

પહોંચ્યા.”

તેમનું તેજ, તેમના રાગ અને આવેશ જોયા પછી ટિળક મહારાજનું વધારે સ્મરણ થાય છે. ..... અવળી છાપ પાડવાની વિશેષતા પણ વાઈસરોય લોર્ડ ઈર્વિન સાથે સુલેહની વાટાઘાટો ચાલતી સરદારની નૈતૃત્વ શૈલી...૪૩

સરદારની નૈતૃત્વ શૈલી...૪૪

હતી ત્યારે ગાંધીજીએ કહેલા શબ્દો, “વેચેલી જમીનની બાબતમાં ઉપરોક્ત મંતવ્યો પરથી સરદાર કેટલા મહાન હતા. તેનો કશું ન બને તો મારે વાટાધાટો તોડવી પડશે. આ બાબતમાં કોંગ્રેસ

ખ્યાલ આવે છે. નેતાગીરીનો આગવો આદર્શ ધરાવતા સરદાર કારોબારીનો મેન્ડેટ લઈને હું આવ્યો છું. વળી સરદાર વલ્લભભાઈના

માટે ચન્દ્રવદન મહેતાએ ગણાવેલા લક્ષણો જોવા જેવા છે. બત્રીસ

તેજે હું તો ગુજરાતમાં પ્રકાશું છું. એટલે આ પ્રશ્નમાં તો મારે સરદારથી

લક્ષણા પુરુષ માટેના લક્ષણો વિશે માહિતી મેળવ્યા પછી તેમણે જ દોરવાવું જોઈએ જેમાં તેઓ સંમત ન થઈ શકે એવું સમાધાન

શારીરિક લક્ષણોને સ્થાને ગુણોની યાદી બનાવી અને તેમાંથી કેટલાં

મારાથી કબૂલ રાખી શકાય નહીં.”

સરદારને લાગુ પડે છે તે વિચાર્યું અને કહ્યું કે, “મારા મને નીચે જણાવેલા લક્ષણોમાંથી મોટાભાગનાં એમને લાગુ પડશે :

ગાંધીજીએ વલ્લભભાઈ માટે જણાવેલ છે કે, “વલ્લભભાઈ

વ્યવહારદક્ષ, કાર્યદક્ષ, કર્મવીર, કૃતનિશ્ચયી, વ્યવસ્થા શક્તિમાન,

મને ન મળ્યા હોત તો જે કામ થયું છે તે ન થાત એટલો બધો શુભ

દૃઢમન, દીર્ધ દૃષ્ટિવાન, ઉત્સાહી, વીર, નિર્ભય, સહનશીલ, અનુભવ મને એમનાથી થયો છે.”

ધૈર્યવાન, શ્રધ્ધાવાન, ગંભીર, શાંત, સંયમી, ઉદાર, વિનયી, દેશની એકતાના શિલ્પકાર તરીકે વલ્લભભાઈની ગણના વિવેકી, મિતભાષી, પ્રામાણિક, કૃતજ્ઞ, બહુશ્રુત, જ્ઞાની, ચતુર, કરતા સર્વપલ્લી રાધાકૃષ્ણન્‌ જણાવે છે કે, “આઝાદી પછી સરદારે દાનવીર, ક્ષમાશીલ, પ્રેમાળ, ગુરુભક્ત, ધર્મપરાયણ, નિષ્કામી, ભજવેલો ભાગ પણ એટલો જ નોંધપાત્ર છે. ૧૯૪૭ માં જ્યારે નિર્મોહી, ત્યાગી - આમ હું બત્રીસ લક્ષણો સુધી પહોંચ્યો. તેમાં સત્તાની અદલાબદલી થઈ ત્યાર રાષ્ટ્ર છિન્ન ભિન્ન થઈ જશે અને કેટલાંક એક જ ગુણનાં વિવિધ પડખાં પણ હશે. સરદારના દેશમાં સધ્ધર વહીવટીતંત્ર જાળવી રાખવાનું આપણે માટે અશક્ય

વ્યક્તિત્વમાં આ બધાં જ લક્ષણો જોવા મળે છે.”

બનશે એમ અનેક ટીકાકારો ધારતા હતા પરંતુ સરદારે લીધેલાં પગલાં સરદારના આટલા લક્ષણો તેમના વ્યક્તિત્ત્વની સાથે નેતૃત્વ વડે આ તમામ ટીકાકારો મૂંઝવણમાં પડી ગયા.

શૈલીને પણ લાગુ પડે જ છે.

જોેે કે રાષ્ટ્રના ક્ષેત્રફળમાં દેશી રજવાડાઓનો બે પંચમાશ વિષ્ણુ પંડ્યાના શબ્દોમાં, “.... પણ સરદારના લોખંડી ભાગ હતો અને એમાં નવકરોડને ત્રીસ લાખ માનવીઓ વસતા

નેતૃત્ત્વનું રહસ્ય શું ? બેશક પ્રજા તરફી સંવેદના. પણ ગલત કામમાં હતા. તો પણ સરદારે કોઈપણ જાતની કડવાશ રાખ્યા વિના પોતાની

પ્રજાને નહીં નમવાની ત્રેવડ. દુશ્મનની છાવણીમાં જઈને સાચે કાર્યદક્ષતા અને વ્યવહારુ બુધ્ધિથી ભારતને એક બનાવ્યું. પહેલાંના સાચું કહેવાનું સાહસ, સત્તા માત્ર અને માત્ર - સેવાનું સાધન.

અનેક રાજવીઓ આજે રાષ્ટ્રની સેવા બજાવી રહ્યાં છે અને ભારતના વ્યક્તિગત જીવનમાં પારદર્શી સાદગી.”

દેશભક્ત નાગરિકોની જેમ કાર્ય કરી રહ્યા છે. આ માટેનું બધું જ

માન સરદારને ફાળે જાય છે.”

સરદાર ખરેખર આદર્શ નેતા હતા. તેમના ગુણોને ગણવા સરદારની નૈતૃત્વ શૈલી...૪૩

સરદારની નૈતૃત્વ શૈલી...૪૪

હતી ત્યારે ગાંધીજીએ કહેલા શબ્દો, “વેચેલી જમીનની બાબતમાં ઉપરોક્ત મંતવ્યો પરથી સરદાર કેટલા મહાન હતા. તેનો કશું ન બને તો મારે વાટાધાટો તોડવી પડશે. આ બાબતમાં કોંગ્રેસ

ખ્યાલ આવે છે. નેતાગીરીનો આગવો આદર્શ ધરાવતા સરદાર કારોબારીનો મેન્ડેટ લઈને હું આવ્યો છું. વળી સરદાર વલ્લભભાઈના

માટે ચન્દ્રવદન મહેતાએ ગણાવેલા લક્ષણો જોવા જેવા છે. બત્રીસ

તેજે હું તો ગુજરાતમાં પ્રકાશું છું. એટલે આ પ્રશ્નમાં તો મારે સરદારથી

લક્ષણા પુરુષ માટેના લક્ષણો વિશે માહિતી મેળવ્યા પછી તેમણે જ દોરવાવું જોઈએ જેમાં તેઓ સંમત ન થઈ શકે એવું સમાધાન

શારીરિક લક્ષણોને સ્થાને ગુણોની યાદી બનાવી અને તેમાંથી કેટલાં

મારાથી કબૂલ રાખી શકાય નહીં.”

સરદારને લાગુ પડે છે તે વિચાર્યું અને કહ્યું કે, “મારા મને નીચે જણાવેલા લક્ષણોમાંથી મોટાભાગનાં એમને લાગુ પડશે :

ગાંધીજીએ વલ્લભભાઈ માટે જણાવેલ છે કે, “વલ્લભભાઈ

વ્યવહારદક્ષ, કાર્યદક્ષ, કર્મવીર, કૃતનિશ્ચયી, વ્યવસ્થા શક્તિમાન,

મને ન મળ્યા હોત તો જે કામ થયું છે તે ન થાત એટલો બધો શુભ

દૃઢમન, દીર્ધ દૃષ્ટિવાન, ઉત્સાહી, વીર, નિર્ભય, સહનશીલ, અનુભવ મને એમનાથી થયો છે.”

ધૈર્યવાન, શ્રધ્ધાવાન, ગંભીર, શાંત, સંયમી, ઉદાર, વિનયી, દેશની એકતાના શિલ્પકાર તરીકે વલ્લભભાઈની ગણના વિવેકી, મિતભાષી, પ્રામાણિક, કૃતજ્ઞ, બહુશ્રુત, જ્ઞાની, ચતુર, કરતા સર્વપલ્લી રાધાકૃષ્ણન્‌ જણાવે છે કે, “આઝાદી પછી સરદારે દાનવીર, ક્ષમાશીલ, પ્રેમાળ, ગુરુભક્ત, ધર્મપરાયણ, નિષ્કામી, ભજવેલો ભાગ પણ એટલો જ નોંધપાત્ર છે. ૧૯૪૭ માં જ્યારે નિર્મોહી, ત્યાગી - આમ હું બત્રીસ લક્ષણો સુધી પહોંચ્યો. તેમાં સત્તાની અદલાબદલી થઈ ત્યાર રાષ્ટ્ર છિન્ન ભિન્ન થઈ જશે અને કેટલાંક એક જ ગુણનાં વિવિધ પડખાં પણ હશે. સરદારના દેશમાં સધ્ધર વહીવટીતંત્ર જાળવી રાખવાનું આપણે માટે અશક્ય

વ્યક્તિત્વમાં આ બધાં જ લક્ષણો જોવા મળે છે.”

બનશે એમ અનેક ટીકાકારો ધારતા હતા પરંતુ સરદારે લીધેલાં પગલાં સરદારના આટલા લક્ષણો તેમના વ્યક્તિત્ત્વની સાથે નેતૃત્વ વડે આ તમામ ટીકાકારો મૂંઝવણમાં પડી ગયા.

શૈલીને પણ લાગુ પડે જ છે.

જોેે કે રાષ્ટ્રના ક્ષેત્રફળમાં દેશી રજવાડાઓનો બે પંચમાશ વિષ્ણુ પંડ્યાના શબ્દોમાં, “.... પણ સરદારના લોખંડી ભાગ હતો અને એમાં નવકરોડને ત્રીસ લાખ માનવીઓ વસતા

નેતૃત્ત્વનું રહસ્ય શું ? બેશક પ્રજા તરફી સંવેદના. પણ ગલત કામમાં હતા. તો પણ સરદારે કોઈપણ જાતની કડવાશ રાખ્યા વિના પોતાની

પ્રજાને નહીં નમવાની ત્રેવડ. દુશ્મનની છાવણીમાં જઈને સાચે કાર્યદક્ષતા અને વ્યવહારુ બુધ્ધિથી ભારતને એક બનાવ્યું. પહેલાંના સાચું કહેવાનું સાહસ, સત્તા માત્ર અને માત્ર - સેવાનું સાધન.

અનેક રાજવીઓ આજે રાષ્ટ્રની સેવા બજાવી રહ્યાં છે અને ભારતના વ્યક્તિગત જીવનમાં પારદર્શી સાદગી.”

દેશભક્ત નાગરિકોની જેમ કાર્ય કરી રહ્યા છે. આ માટેનું બધું જ

માન સરદારને ફાળે જાય છે.”

સરદાર ખરેખર આદર્શ નેતા હતા. તેમના ગુણોને ગણવા સરદારની નૈતૃત્વ શૈલી...૪૫

સરદારની નૈતૃત્વ શૈલી...૪૬

બેસીએ તો ગણ્યા ગણાય નહીં વીણ્યા વીણાય નહીં. તેટલાં ગુણો ર. શિક્ષણ વિશે સરદારના વિચારો

છે. ગુણોનો કોઈ પાર નથી. તેમના ઋણમાંથી મુક્ત થવાનું આપણું

ગજું કેટલું ? તે વિચારવું જ રહ્યું. સરદાર જેવા નેતા આજે શોધ્યા

ચરોતર એટલે નરરત્નોની ખાણ. ત્યાગી, વિચક્ષણ,

પણ જડે તેમ નથી. દેશભક્તિ સિવાયની બીજી કોઈ બાબત તેમને વિલક્ષણ, વિચારવંત માનવરત્નોની ખાણ. આ ખાણમાં એક સાચું સ્પર્શી નથી. દેશ માટે સર્વસ્વ હોમી દેનાર સરદારે પાડેલા ચીલામાંથી

મોતી પાક્યું. જેનું નામ વલ્લભભાઈ પટેલ. ૩૧ મી ઓક્ટોબર એકાદ ચીલે ચાલી શકીએ તો ય ભારતનું ભાવિ ઉજળું બને તેમ છે.

૧૮૭૫ ના મંગલમય દિવસે ખેડા જિલ્લાના નડીયાદ (મોસાળમાં)

મુકામે પિતા ઝવેરભાઈ અને માતા લાડબાની કૂખે અવતરેલા દૃ દૃ દૃ

વલ્લભભાઈનું મૂળ ગામ કરમસદ. વલ્લભભાઈ એટલે ચરોતરનો કોહિનૂર હીરો. જે આજે ‘સરદાર’ - ના હુલામણા નામથી ભારતના ઘરઘરમાં ઝગમગે છે.

ગરીબ ખેડૂતના પાંચ છોકરાઓમાંનો એક છોકરો એટલે વલ્લભભાઈ. ગામમાં નિશાળ નહીં એટલે પેટલાદ, નડીયાદ, વડોદરા એમ રખડી રખડીને ભણ્યા. વકીલ થવાની ઈચ્છા પણ

પૈસા નહીં. શું કરે ? માગી માગીને પુસ્તકો મેળવી. હાઈકોર્ટ પ્લીડરની પરીક્ષા પાસ કરી, વકીલ બન્યા. વકીલાત કરી, પૈસા ભેગા કરી, વિલાયત જઈ બેરિસ્ટર બન્યાં. સતત સંઘર્ષ કરીને ઉછરેલા વલ્લભભાઈનું વ્યક્તિત્ત્વ પણ વિલક્ષણ જ. સરદાર એટલે વ્રજતા, વીરતા, વિચારશીલતા, કોમળતા, કઠોરતા, ક્રિયાશીલતા, ધીરતા, ખડતલતા, એકાગ્રતા, અભ્યાસશીલતા, સંયમતા, શૌર્યતા, ચતુરતા અને રાષ્ટ્રીયતાનો અનોખો ઝરો. તેમનું વ્યક્તિત્ત્વ સદાય સૌને માટે પ્રેરણારૂપ બની રહે તેવું યશસ્વી અને તેજોમય.

સરદાર જન્મે ખેડૂતપુત્ર હોવાથી ગરીબાઈનો સામનો કરેલો.

વ્યવસાયે વકીલ બન્યા. વકીલાત કરી સુખી જીવન જીવવાની સરદારની નૈતૃત્વ શૈલી...૪૫

સરદારની નૈતૃત્વ શૈલી...૪૬

બેસીએ તો ગણ્યા ગણાય નહીં વીણ્યા વીણાય નહીં. તેટલાં ગુણો ર. શિક્ષણ વિશે સરદારના વિચારો

છે. ગુણોનો કોઈ પાર નથી. તેમના ઋણમાંથી મુક્ત થવાનું આપણું

ગજું કેટલું ? તે વિચારવું જ રહ્યું. સરદાર જેવા નેતા આજે શોધ્યા

ચરોતર એટલે નરરત્નોની ખાણ. ત્યાગી, વિચક્ષણ,

પણ જડે તેમ નથી. દેશભક્તિ સિવાયની બીજી કોઈ બાબત તેમને વિલક્ષણ, વિચારવંત માનવરત્નોની ખાણ. આ ખાણમાં એક સાચું સ્પર્શી નથી. દેશ માટે સર્વસ્વ હોમી દેનાર સરદારે પાડેલા ચીલામાંથી

મોતી પાક્યું. જેનું નામ વલ્લભભાઈ પટેલ. ૩૧ મી ઓક્ટોબર એકાદ ચીલે ચાલી શકીએ તો ય ભારતનું ભાવિ ઉજળું બને તેમ છે.

૧૮૭૫ ના મંગલમય દિવસે ખેડા જિલ્લાના નડીયાદ (મોસાળમાં)

મુકામે પિતા ઝવેરભાઈ અને માતા લાડબાની કૂખે અવતરેલા દૃ દૃ દૃ

વલ્લભભાઈનું મૂળ ગામ કરમસદ. વલ્લભભાઈ એટલે ચરોતરનો કોહિનૂર હીરો. જે આજે ‘સરદાર’ - ના હુલામણા નામથી ભારતના ઘરઘરમાં ઝગમગે છે.

ગરીબ ખેડૂતના પાંચ છોકરાઓમાંનો એક છોકરો એટલે વલ્લભભાઈ. ગામમાં નિશાળ નહીં એટલે પેટલાદ, નડીયાદ, વડોદરા એમ રખડી રખડીને ભણ્યા. વકીલ થવાની ઈચ્છા પણ

પૈસા નહીં. શું કરે ? માગી માગીને પુસ્તકો મેળવી. હાઈકોર્ટ પ્લીડરની પરીક્ષા પાસ કરી, વકીલ બન્યા. વકીલાત કરી, પૈસા ભેગા કરી, વિલાયત જઈ બેરિસ્ટર બન્યાં. સતત સંઘર્ષ કરીને ઉછરેલા વલ્લભભાઈનું વ્યક્તિત્ત્વ પણ વિલક્ષણ જ. સરદાર એટલે વ્રજતા, વીરતા, વિચારશીલતા, કોમળતા, કઠોરતા, ક્રિયાશીલતા, ધીરતા, ખડતલતા, એકાગ્રતા, અભ્યાસશીલતા, સંયમતા, શૌર્યતા, ચતુરતા અને રાષ્ટ્રીયતાનો અનોખો ઝરો. તેમનું વ્યક્તિત્ત્વ સદાય સૌને માટે પ્રેરણારૂપ બની રહે તેવું યશસ્વી અને તેજોમય.

સરદાર જન્મે ખેડૂતપુત્ર હોવાથી ગરીબાઈનો સામનો કરેલો.

વ્યવસાયે વકીલ બન્યા. વકીલાત કરી સુખી જીવન જીવવાની સરદારની નૈતૃત્વ શૈલી...૪૭

સરદારની નૈતૃત્વ શૈલી...૪૮

મહેચ્છા. મહેચ્છા ખરી પણ માતૃભૂમિની હાકલ પડતાં જ માંહ્યલો શિક્ષણની જવાબદારીના કાર્યોને કારણે તેઓ અનૌપચારિક જાગી ગયો અને તેઓ સ્વાતંત્ર્ય યજ્ઞમાં જોડાયાં. સ્વાતંત્ર્ય યજ્ઞના શિક્ષણના એક ભાગરૂપે જાણે-અજાણ્યે એક પ્રકારની શૈક્ષણિક અગ્રણી ઋષિ બની રહી ભારતને સ્વતંત્ર કરવાનુ કાર્ય કરી શક્યા.

પ્રક્રિયામાંથી પસાર થતા ગયા હતા. સંસ્થાઓ અને તેની સાથે

મૂળ કાર્ય સ્વાતંત્ર્યનું પણ ગાંધીજીના વિચારોના અમલકર્તા સંકળાયેલા કાર્યકરોને જરૂર પડે માર્ગદર્શન આપવા માટે લખાયેલા વલ્લભભાઈ ભારતના ઘડવૈયા પણ બની રહ્યા. સ્વતંત્ર ભારત કેવું

પત્રો, સંસ્થાઓના કાર્યક્રમોમાં આપેલા ભાષણો અને સામયિકોમા હોવું જોઈએ તેની વિચારધારામાંથી સર્જાયા અનેક કાર્યોે. આ અનેક

લખેલા લેખોના પરિણામ સ્વરૂપ નિપજ્યું શિક્ષણ ચિંતન. સરદારે કાર્યોમાંનુ એક કાર્ય શિક્ષણનું. ૧૯૨૦-૨૧ ની અસહકારની લડત

શિક્ષણ વિષયક પુસ્તક લખ્યું નથી કે એક સામટા વિચારો દર્શાવ્યા શરૂ થતાં જ સરકારી શાળાઓનો બહિષ્કાર કરવા વિદ્યાર્થીઓને

નથી. પરંતુ તેમણે આપેલા ભાષણો, લખેલા પત્રો અને લેખોમાંથી હાકલ થસ. ઘણાં વિદ્યાર્થીઓએ સરકારી શાળાઓ છોડી દીધી.

છૂટાછવાયા શિક્ષણ વિષયક વિચારો પ્રાપ્ય બન્યાં છે તે એક સરકારી-અંગ્રેજી શિક્ષણનો ત્યાગ કર્યો. આ વિદ્યાર્થીઓના શિક્ષણનું શિક્ષણવિદ્‌ના વિચારો જેટલાં જ મહત્ત્વનાં છે.

શું ? જેમાંથી સ્ફૂર્યું સ્વદેશી શિક્ષણ, બુનિયાદી શિક્ષણ, નઈ તાલીમ.

“કેળવણીએ ફિલસૂફીની વ્યવહારુ બાજુ છે. ક્રિયાત્મક બાજુ શિક્ષણના પ્રચારક અને પ્રસારક તરીકે વલ્લભભાઈએ ગૂજરાત

છે. ગત્યાત્મક બાજુ છે.” જેમ્સ રોસના આ કથનની સ્પષ્ટતા કરતાં વિદ્યાપીઠ, વિદ્યાવિહાર (અમદાવાદ) વિઠ્ઠલકન્યા વિદ્યાલય

મ.શિ. પટેલ કહે છે કે, “દરેક માણસ પાસે પોતાના જીવનની (નડીયાદ) વલ્લભ વિદ્યાલય (બોચાસણ) સ્વરાજ્ય આશ્રમ (વેડછી) આગવી ફિલસૂફી હોય છે. ભિન્ન ભિન્ન જીવન પ્રણાલીઓમાં ભીલ સેવા મંડળ (દાહોદ) શાળા (રાસ) વગેરે સંસ્થાઓના સર્જન

જીવનની ભિન્ન ભિન્ન ફિલસૂફીઓ ઉદ્‌ભવેે છે. જીવનની ફિલસૂફી એ વિકાસમાં રસ લીધો હતો. જેમાં સરદારશ્રીના વિદ્યાનુરાગના ધરાવનાર માણસ બીજાઓ પર પોતાની અસર પાડવાનો તથા તેમને દર્શન થાય છે.

પોતાની દૃષ્ટિના કરવાનો પ્રયાસ કરે એ સ્વાભાવિક છે. જાણે અજાણ્યે કોંગ્રેસ પક્ષના સરકાર સામેના અસહકારના ઠરાવથી રોષે આ રીતે બીજાઓ પર અસર પાડવાની અને તેમનામાં પલ્ટો ભરાયેલી સરકારે ઈ.સ. ૧૯૨૨ માં અમદાવાદ મ્યુનિસિપાલિટીના

લાવવાની આ પ્રક્રિયા કેળવણી છે. ” આ દૃષ્ટિએ વિચારીએ તો સસ્પેન્ડ કરી. સરદારે લોકફાળો એકત્ર કરી ‘લોક પ્રાથમિક શિક્ષણ વલ્લભભાઈ પણ એક ચિંતક હતા. મહાત્મા ગાંધીના કેળવણી સમિતિ’ની સ્થાપના કરી. સમિતિના ઉપક્રમે મ્યુનિસિપાલિટી વિષયક વિચારોને ક્રિયાન્વિત કરનારા, નૂતન ભારતના ઘડતર હસ્તકની શાળાઓ ચલાવી હતી. તે જ રીતે ઈ.સ. ૧૯૨૨ માં

માટે તેમાંય વિશેષ ગામડાંઓને બેઠા કરવાના ઉચ્ચ ધ્યેયો સાથે

ગૂજરાત વિદ્યાપીઠના મકાન માટે દસ હજાર રૂપિયાનો ફાળો એકત્ર કાર્યો કરનારા વલ્લભભાઈ એ કર્મઠ દર્શનકાર હતા. વલ્લભરૂપી કર્યો હતોેે. શિક્ષણની સંસ્થાઓના સર્જન અને વિકાસની સાથોસાથ

ચેતનામય ઝરામાંથી સ્ફુરેલા વિચારરત્નોમાંથી શિક્ષણ વિશેના સરદારની નૈતૃત્વ શૈલી...૪૭

સરદારની નૈતૃત્વ શૈલી...૪૮

મહેચ્છા. મહેચ્છા ખરી પણ માતૃભૂમિની હાકલ પડતાં જ માંહ્યલો શિક્ષણની જવાબદારીના કાર્યોને કારણે તેઓ અનૌપચારિક જાગી ગયો અને તેઓ સ્વાતંત્ર્ય યજ્ઞમાં જોડાયાં. સ્વાતંત્ર્ય યજ્ઞના શિક્ષણના એક ભાગરૂપે જાણે-અજાણ્યે એક પ્રકારની શૈક્ષણિક અગ્રણી ઋષિ બની રહી ભારતને સ્વતંત્ર કરવાનુ કાર્ય કરી શક્યા.

પ્રક્રિયામાંથી પસાર થતા ગયા હતા. સંસ્થાઓ અને તેની સાથે

મૂળ કાર્ય સ્વાતંત્ર્યનું પણ ગાંધીજીના વિચારોના અમલકર્તા સંકળાયેલા કાર્યકરોને જરૂર પડે માર્ગદર્શન આપવા માટે લખાયેલા વલ્લભભાઈ ભારતના ઘડવૈયા પણ બની રહ્યા. સ્વતંત્ર ભારત કેવું

પત્રો, સંસ્થાઓના કાર્યક્રમોમાં આપેલા ભાષણો અને સામયિકોમા હોવું જોઈએ તેની વિચારધારામાંથી સર્જાયા અનેક કાર્યોે. આ અનેક

લખેલા લેખોના પરિણામ સ્વરૂપ નિપજ્યું શિક્ષણ ચિંતન. સરદારે કાર્યોમાંનુ એક કાર્ય શિક્ષણનું. ૧૯૨૦-૨૧ ની અસહકારની લડત

શિક્ષણ વિષયક પુસ્તક લખ્યું નથી કે એક સામટા વિચારો દર્શાવ્યા શરૂ થતાં જ સરકારી શાળાઓનો બહિષ્કાર કરવા વિદ્યાર્થીઓને

નથી. પરંતુ તેમણે આપેલા ભાષણો, લખેલા પત્રો અને લેખોમાંથી હાકલ થસ. ઘણાં વિદ્યાર્થીઓએ સરકારી શાળાઓ છોડી દીધી.

છૂટાછવાયા શિક્ષણ વિષયક વિચારો પ્રાપ્ય બન્યાં છે તે એક સરકારી-અંગ્રેજી શિક્ષણનો ત્યાગ કર્યો. આ વિદ્યાર્થીઓના શિક્ષણનું શિક્ષણવિદ્‌ના વિચારો જેટલાં જ મહત્ત્વનાં છે.

શું ? જેમાંથી સ્ફૂર્યું સ્વદેશી શિક્ષણ, બુનિયાદી શિક્ષણ, નઈ તાલીમ.

“કેળવણીએ ફિલસૂફીની વ્યવહારુ બાજુ છે. ક્રિયાત્મક બાજુ શિક્ષણના પ્રચારક અને પ્રસારક તરીકે વલ્લભભાઈએ ગૂજરાત

છે. ગત્યાત્મક બાજુ છે.” જેમ્સ રોસના આ કથનની સ્પષ્ટતા કરતાં વિદ્યાપીઠ, વિદ્યાવિહાર (અમદાવાદ) વિઠ્ઠલકન્યા વિદ્યાલય

મ.શિ. પટેલ કહે છે કે, “દરેક માણસ પાસે પોતાના જીવનની (નડીયાદ) વલ્લભ વિદ્યાલય (બોચાસણ) સ્વરાજ્ય આશ્રમ (વેડછી) આગવી ફિલસૂફી હોય છે. ભિન્ન ભિન્ન જીવન પ્રણાલીઓમાં ભીલ સેવા મંડળ (દાહોદ) શાળા (રાસ) વગેરે સંસ્થાઓના સર્જન

જીવનની ભિન્ન ભિન્ન ફિલસૂફીઓ ઉદ્‌ભવેે છે. જીવનની ફિલસૂફી એ વિકાસમાં રસ લીધો હતો. જેમાં સરદારશ્રીના વિદ્યાનુરાગના ધરાવનાર માણસ બીજાઓ પર પોતાની અસર પાડવાનો તથા તેમને દર્શન થાય છે.

પોતાની દૃષ્ટિના કરવાનો પ્રયાસ કરે એ સ્વાભાવિક છે. જાણે અજાણ્યે કોંગ્રેસ પક્ષના સરકાર સામેના અસહકારના ઠરાવથી રોષે આ રીતે બીજાઓ પર અસર પાડવાની અને તેમનામાં પલ્ટો ભરાયેલી સરકારે ઈ.સ. ૧૯૨૨ માં અમદાવાદ મ્યુનિસિપાલિટીના

લાવવાની આ પ્રક્રિયા કેળવણી છે. ” આ દૃષ્ટિએ વિચારીએ તો સસ્પેન્ડ કરી. સરદારે લોકફાળો એકત્ર કરી ‘લોક પ્રાથમિક શિક્ષણ વલ્લભભાઈ પણ એક ચિંતક હતા. મહાત્મા ગાંધીના કેળવણી સમિતિ’ની સ્થાપના કરી. સમિતિના ઉપક્રમે મ્યુનિસિપાલિટી વિષયક વિચારોને ક્રિયાન્વિત કરનારા, નૂતન ભારતના ઘડતર હસ્તકની શાળાઓ ચલાવી હતી. તે જ રીતે ઈ.સ. ૧૯૨૨ માં

માટે તેમાંય વિશેષ ગામડાંઓને બેઠા કરવાના ઉચ્ચ ધ્યેયો સાથે

ગૂજરાત વિદ્યાપીઠના મકાન માટે દસ હજાર રૂપિયાનો ફાળો એકત્ર કાર્યો કરનારા વલ્લભભાઈ એ કર્મઠ દર્શનકાર હતા. વલ્લભરૂપી કર્યો હતોેે. શિક્ષણની સંસ્થાઓના સર્જન અને વિકાસની સાથોસાથ

ચેતનામય ઝરામાંથી સ્ફુરેલા વિચારરત્નોમાંથી શિક્ષણ વિશેના સરદારની નૈતૃત્વ શૈલી...૪૯

સરદારની નૈતૃત્વ શૈલી...૫૦

વિચારોનું રસપાન કરીએ.

નથી. સુધારા સૂચવી શકાય પણ એક તબક્કે તમને જે બતાવાય છે

તેમ કરો અને પછી તે યોગ્ય છે કે નહીં, તેનો વિચાર કર્યા પછી સરદાર કેળવણીની વિભાવના આપતાં હોય તે રીતે જણાવે સુધારા સુચવો તે યોગ્ય છે. તેઓ તાલીમને શિક્ષણનો એક ભાગ

છે કે, “કેળવણી એવી હોવી જોઈએ કે વિદ્યાર્થીનું મન ખીલે, એનું સમજી વિદ્યાર્થી નિયમ પાલક હોવો જોઈએ તેવો આગ્રહ રાખે છે.

શરીર ખીલે, એનાં આત્માનો વિકાસ થાય.”

સ્વાશ્રયી અને સ્વાવલંબનની કેળવણી પુસ્તકીય કેળવણી કરતાં

“આજે જે કેળવણી આપવામાં આવે છે એ પોપટના જેવી છે.

વધુ મહત્ત્વની છે. તેવી તેમની દૃઢ માન્યતા હતી. તેઓ કહે છે કે, એમાં વિદ્યાર્થીના દિલનો અને શરીરનો એક તાર નથી થતો, નથી

“પુસ્તકીય કેળવણીની પરવા ન કરો, એવા માણસો ખૂબ મળે એનો માનસિક કે શારીરિક વિકાસ થતો.”

છે.” જીવનની કેળવણીને અને અનુભવજન્ય કેળવણીને ઉત્તમ

“તમે કદી ખેતરમાં કામ કરતાં મટો નહીં, ખેતરમાંથી તમને

ગણાવતાં તેઓ જણાવે છે કે “ડીગ્રી મેળવેલા મારી પાસે ઘણા કોઈ ખેંચી લઈ જઈ ન શકે એવી કેળવણી તે સાચી કેળવણી.”

આવે છે. ડીગ્રી અને ન ડીગ્રીવાળા બન્ને ભટકે છે.કારણકે જગતની

“બાળકો હાથપગ ચલાવતા નથી તેથી તે ભણી રહે ત્યારે ડીગ્રી વગર બધુ નકામું છે.”

એનાથી કંઈ થતું નથી.”

“દુનિયા એ જબરજસ્ત વિદ્યાલય છે. એ મહાવિદ્યાલયની સરદાર સ્વાવલંબી, સ્વાશ્રયી, ક્રિયાત્મક કેળવણીના પક્ષકાર ડીગ્રી ઝટઝટ મળતી નથી.”

હતા. કેળવણી તન-મનની સુસંગતતા ન સાધે તો તેનો કોઈ અર્થ

“દુનિયામાંથી (જીવનમાંથી) ઘણું શીખવાનું છે, જે શીખે તે

નથી. શ્રમનિષ્ઠ જ્ઞાન દ્વારા જ વિદ્યાર્થીની મનુષ્યત્ત્વ અંગેની સભાનતા સાચો જ્ઞાની. પુસ્તકીયા કીડા કરતાં અનુભવોથી કેળવાયેલો ઉત્તમ

કેળવાય છે. દુન્યવી વ્યવહાર કેળવવામાં વ્યવહારિક બાબતો પર છે.” આથી અનુભવો આધારિત શિક્ષણના તેઓ પક્ષકાર છે

પ્રભુત્ત્વ મેળવવામાં કેેળવણીનું પ્રદાન હોવું જોઈએ. મન અને તન

અનુભવવિહીન શિક્ષણના તેઓ પક્ષકાર નથી.

એક તાર બને તેવી કેળવણીના તેઓ હિમાયતી હતા. કારણકે માનવ સરદાર શિક્ષણના હેતુ વિશે કહે છે કે, “શિક્ષણનો હેતુ શાળા નિર્માણનું કાર્ય કેળવણી દ્વારા જ થઈ શકે.

અને ગામને એકબીજાને પૂરક બને એવો, બન્નેને એકતાર કરનાર સરદાર ‘તાલીમ’ અંગે જણાવતાં કહે છે કે, “તાલીમનો અર્થ હોવો જોઈએ.”

જ એ છે કે આકરામાં આકરા હુકમ અપમાન લાગે તો પણ ઉઠાવી

“રાષ્ટ્રીય કેળવણીનો ઉદ્દેશ, ખેડૂત છોકરાઓ બાપની વિદ્યા શકે અને પછી વિનયથી પોતાને જે કહેવું હોય તે કહે.” વ્યક્તિને ભૂલી ન જાય અને પાછા ગામડામાં જઈને રહે એ છે.”

સ્વતંત્રતાની સાથે વિનય ચૂકવાનો નથી સ્વચ્છંદતા તરફ ઢળી જવાનું સરદારની નૈતૃત્વ શૈલી...૪૯

સરદારની નૈતૃત્વ શૈલી...૫૦

વિચારોનું રસપાન કરીએ.

નથી. સુધારા સૂચવી શકાય પણ એક તબક્કે તમને જે બતાવાય છે

તેમ કરો અને પછી તે યોગ્ય છે કે નહીં, તેનો વિચાર કર્યા પછી સરદાર કેળવણીની વિભાવના આપતાં હોય તે રીતે જણાવે સુધારા સુચવો તે યોગ્ય છે. તેઓ તાલીમને શિક્ષણનો એક ભાગ

છે કે, “કેળવણી એવી હોવી જોઈએ કે વિદ્યાર્થીનું મન ખીલે, એનું સમજી વિદ્યાર્થી નિયમ પાલક હોવો જોઈએ તેવો આગ્રહ રાખે છે.

શરીર ખીલે, એનાં આત્માનો વિકાસ થાય.”

સ્વાશ્રયી અને સ્વાવલંબનની કેળવણી પુસ્તકીય કેળવણી કરતાં

“આજે જે કેળવણી આપવામાં આવે છે એ પોપટના જેવી છે.

વધુ મહત્ત્વની છે. તેવી તેમની દૃઢ માન્યતા હતી. તેઓ કહે છે કે, એમાં વિદ્યાર્થીના દિલનો અને શરીરનો એક તાર નથી થતો, નથી

“પુસ્તકીય કેળવણીની પરવા ન કરો, એવા માણસો ખૂબ મળે એનો માનસિક કે શારીરિક વિકાસ થતો.”

છે.” જીવનની કેળવણીને અને અનુભવજન્ય કેળવણીને ઉત્તમ

“તમે કદી ખેતરમાં કામ કરતાં મટો નહીં, ખેતરમાંથી તમને

ગણાવતાં તેઓ જણાવે છે કે “ડીગ્રી મેળવેલા મારી પાસે ઘણા કોઈ ખેંચી લઈ જઈ ન શકે એવી કેળવણી તે સાચી કેળવણી.”

આવે છે. ડીગ્રી અને ન ડીગ્રીવાળા બન્ને ભટકે છે.કારણકે જગતની

“બાળકો હાથપગ ચલાવતા નથી તેથી તે ભણી રહે ત્યારે ડીગ્રી વગર બધુ નકામું છે.”

એનાથી કંઈ થતું નથી.”

“દુનિયા એ જબરજસ્ત વિદ્યાલય છે. એ મહાવિદ્યાલયની સરદાર સ્વાવલંબી, સ્વાશ્રયી, ક્રિયાત્મક કેળવણીના પક્ષકાર ડીગ્રી ઝટઝટ મળતી નથી.”

હતા. કેળવણી તન-મનની સુસંગતતા ન સાધે તો તેનો કોઈ અર્થ

“દુનિયામાંથી (જીવનમાંથી) ઘણું શીખવાનું છે, જે શીખે તે

નથી. શ્રમનિષ્ઠ જ્ઞાન દ્વારા જ વિદ્યાર્થીની મનુષ્યત્ત્વ અંગેની સભાનતા સાચો જ્ઞાની. પુસ્તકીયા કીડા કરતાં અનુભવોથી કેળવાયેલો ઉત્તમ

કેળવાય છે. દુન્યવી વ્યવહાર કેળવવામાં વ્યવહારિક બાબતો પર છે.” આથી અનુભવો આધારિત શિક્ષણના તેઓ પક્ષકાર છે

પ્રભુત્ત્વ મેળવવામાં કેેળવણીનું પ્રદાન હોવું જોઈએ. મન અને તન

અનુભવવિહીન શિક્ષણના તેઓ પક્ષકાર નથી.

એક તાર બને તેવી કેળવણીના તેઓ હિમાયતી હતા. કારણકે માનવ સરદાર શિક્ષણના હેતુ વિશે કહે છે કે, “શિક્ષણનો હેતુ શાળા નિર્માણનું કાર્ય કેળવણી દ્વારા જ થઈ શકે.

અને ગામને એકબીજાને પૂરક બને એવો, બન્નેને એકતાર કરનાર સરદાર ‘તાલીમ’ અંગે જણાવતાં કહે છે કે, “તાલીમનો અર્થ હોવો જોઈએ.”

જ એ છે કે આકરામાં આકરા હુકમ અપમાન લાગે તો પણ ઉઠાવી

“રાષ્ટ્રીય કેળવણીનો ઉદ્દેશ, ખેડૂત છોકરાઓ બાપની વિદ્યા શકે અને પછી વિનયથી પોતાને જે કહેવું હોય તે કહે.” વ્યક્તિને ભૂલી ન જાય અને પાછા ગામડામાં જઈને રહે એ છે.”

સ્વતંત્રતાની સાથે વિનય ચૂકવાનો નથી સ્વચ્છંદતા તરફ ઢળી જવાનું સરદારની નૈતૃત્વ શૈલી...૫૧

સરદારની નૈતૃત્વ શૈલી...૫૨

શિક્ષણ દ્વારા શાળા અને ગામ એકસૂત્ર બને ? ક્યારે ? જ્યારે

“ચારિત્ર્ય વિનાનું ભણતર કશા કામનું ન ગણાય”

શાળામાં ગ્રામ્યજીવન આધારિત શિક્ષણ હોય ત્યારે. ભણેલો વ્યક્તિ

“અભ્યાસમાં જેટલા ખંતથી કામ કરો છો તેવી જ રીતે તમારું

ગામ અને બાપની વિદ્યાને ભૂલ્યા વિના ગ્રામ નિર્માણ કરે તો જ

ચારિત્ર્ય ઘડવામાં ને શારીરિક બળ કેળવવામાં પૂરતું ધ્યાન આપશો સમાજનિર્માણ, રાજ્યનિર્માણ અને રાષ્ટ્રનિર્માણ થઈ શકે. સરદારના

તો વખત આવ્યેે તમને રસ્તો મળી રહેશે.”

વિચારો મુજબ જે શિક્ષણમાં શ્રેષ્ઠ ચિંતન હોય, સ્વદેશપ્રેમ હોય,

“તમે એક પણ ચોપડી ન વાંચો તો ચાલે, ચારિત્ર્ય ખીલ્યું સૃષ્ટિનું સૌન્દર્ય નિરખવાની દૃષ્ટિ હોય, આત્મૈક્ય હોય, જીવનની હશે તો બુધ્ધિ તો ખૂબ ખિલવાની છે. ચોપડીઓ વાંચનારા હંમેશ વાસ્તવિકતા હોય, સત્યનું દિવ્ય તેજ હોય, તેવું શિક્ષણ કે જે પ્રગતિના સાચા ચારિત્ર્યવાન હોય છે એમ પણ નથી. વિદ્યાવિલાસીઓ સાચા માર્ગે દોરી, વાસ્તવિકતાનો ખ્યાલ આપી, નિરંતર

ચારિત્ર્યમાં પડેલા હોય છે. તેઓ ભોગવિલાસી હોય છે. એવો ઉત્સાહ,પ્રેરણા, સંતોષ અને આનંદ આપી જીવનનું ઉત્થાન કરતું

મારો અનુભવ છે.

હોય તેવું પ્રેરણાત્ત્મક શિક્ષણ એજ સાચું શિક્ષણ છે.

ચારિત્ર્ય હોય તો બધું છે. ચારિત્ર્ય વિના કંઈ જ પ્રાપ્ત થતું સરદાર મૂલ્યપાલક, મૂલ્ય વાહક અને મૂલ્ય સંરક્ષક હતા.

નથી. કારણ ચારિત્ર્યવાન એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ

શિક્ષણે દેશની મહામૂલી સંસ્કૃતિનું રક્ષક બની રહી, સંસ્કાર સર્જન

અને મત્સર જેનામાં નથી તેવી વ્યક્તિ. ચારિત્ર્યશીલ વ્યક્તિ

દ્વારા સંસ્કૃતિનો પિંડ રચવાનો છે. આ જીવનદર્શનના ફળરૂપ તેમને

પ્રામાણિક, પ્રેમાળ, દયાળુ, નિષ્ઠાવાન, મહેનતુ, વિશ્વાસુ, સંપીલો,

મન સાચી કેળવણી તો સંસ્કાર આપે તે જ ગણાય. તેઓ જણાવે છે વિવેકી, સેવાભાવી, હિંમતવાન જેવા ગુણો ધરાવતો હોય છે.

કે, “કેળવણી બે પ્રકારની છે, એક કેળવણી માણસની માણસાઈ

વલ્લભભાઈની દૃષ્ટિએ ચારિત્ર્ય એટલે માણસાઈની, માનવતાની

લઈ લે છે, બીજી માણસને માણસાઈનું ભાન કરાવે છે, એક માણસને

પરાકાષ્ઠા, સમ્પૂર્ણતા. તેમની દૃઢ માન્યતા હતી કે ચારિત્ર્યવાન

મદમાં ચકચૂર કરે છે, બીજી માણસને પુરુષ અને સ્ત્રીને તેના ધર્મ

માણસ વગર માનવતાવાદી સમાજ બની ન શકે. સરદાર મૂલ્યોના

પ્રત્યે જાગૃત કરે છે. આ બીજી તે જ સાચી કેળવણી.”

મૂલ્યને પકડી મૂલ્યપાલક માનવનું નિર્માણ કરવા કેળવણીએ કેળવાવું વલ્લભભાઈને મન કેળવણી એટલે વ્યક્તિને ચારિત્ર્યવાન

જોઈએ તેમ આગ્રહ રાખે છે. તેઓ સુન્દરતમ શ્રેષ્ઠ સાધક જીવન

બનાવે તેવી પ્રક્રિયા. કેળવણી એટલે ચારિત્ર્યના નિર્માણ માટેની જીવવા માટે કૌટુંબિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ભાવનાની સમજ દૃષ્ટિ તથા નિષ્ઠાના, બુદ્ધિ તથા હૃદયના સમતોલ સંયોજનપૂર્વકની કેળવી ચારિત્ર્યશીલ માનવ બનાવવા માનવીના હૃદયની જીવનઘડતરની પ્રક્રિયા. ચારિત્ર્યશીલ સરદાર કહે છે કે,

ગહનતામાં બીજરૂપે પડેલા મનુષ્યત્ત્વને વિકસાવવાનો માર્ગ શિક્ષણે

“આખરે છાપ તો આપણા ચારિત્ર્યની જ પડવાની છે.”

ચીંધવો જોઈએ તેમ માને છે. માણસના બધા જ સદ્‌ગુણોની સરદારની નૈતૃત્વ શૈલી...૫૧

સરદારની નૈતૃત્વ શૈલી...૫૨

શિક્ષણ દ્વારા શાળા અને ગામ એકસૂત્ર બને ? ક્યારે ? જ્યારે

“ચારિત્ર્ય વિનાનું ભણતર કશા કામનું ન ગણાય”

શાળામાં ગ્રામ્યજીવન આધારિત શિક્ષણ હોય ત્યારે. ભણેલો વ્યક્તિ

“અભ્યાસમાં જેટલા ખંતથી કામ કરો છો તેવી જ રીતે તમારું

ગામ અને બાપની વિદ્યાને ભૂલ્યા વિના ગ્રામ નિર્માણ કરે તો જ

ચારિત્ર્ય ઘડવામાં ને શારીરિક બળ કેળવવામાં પૂરતું ધ્યાન આપશો સમાજનિર્માણ, રાજ્યનિર્માણ અને રાષ્ટ્રનિર્માણ થઈ શકે. સરદારના

તો વખત આવ્યેે તમને રસ્તો મળી રહેશે.”

વિચારો મુજબ જે શિક્ષણમાં શ્રેષ્ઠ ચિંતન હોય, સ્વદેશપ્રેમ હોય,

“તમે એક પણ ચોપડી ન વાંચો તો ચાલે, ચારિત્ર્ય ખીલ્યું સૃષ્ટિનું સૌન્દર્ય નિરખવાની દૃષ્ટિ હોય, આત્મૈક્ય હોય, જીવનની હશે તો બુધ્ધિ તો ખૂબ ખિલવાની છે. ચોપડીઓ વાંચનારા હંમેશ વાસ્તવિકતા હોય, સત્યનું દિવ્ય તેજ હોય, તેવું શિક્ષણ કે જે પ્રગતિના સાચા ચારિત્ર્યવાન હોય છે એમ પણ નથી. વિદ્યાવિલાસીઓ સાચા માર્ગે દોરી, વાસ્તવિકતાનો ખ્યાલ આપી, નિરંતર

ચારિત્ર્યમાં પડેલા હોય છે. તેઓ ભોગવિલાસી હોય છે. એવો ઉત્સાહ,પ્રેરણા, સંતોષ અને આનંદ આપી જીવનનું ઉત્થાન કરતું

મારો અનુભવ છે.

હોય તેવું પ્રેરણાત્ત્મક શિક્ષણ એજ સાચું શિક્ષણ છે.

ચારિત્ર્ય હોય તો બધું છે. ચારિત્ર્ય વિના કંઈ જ પ્રાપ્ત થતું સરદાર મૂલ્યપાલક, મૂલ્ય વાહક અને મૂલ્ય સંરક્ષક હતા.

નથી. કારણ ચારિત્ર્યવાન એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ

શિક્ષણે દેશની મહામૂલી સંસ્કૃતિનું રક્ષક બની રહી, સંસ્કાર સર્જન

અને મત્સર જેનામાં નથી તેવી વ્યક્તિ. ચારિત્ર્યશીલ વ્યક્તિ

દ્વારા સંસ્કૃતિનો પિંડ રચવાનો છે. આ જીવનદર્શનના ફળરૂપ તેમને

પ્રામાણિક, પ્રેમાળ, દયાળુ, નિષ્ઠાવાન, મહેનતુ, વિશ્વાસુ, સંપીલો,

મન સાચી કેળવણી તો સંસ્કાર આપે તે જ ગણાય. તેઓ જણાવે છે વિવેકી, સેવાભાવી, હિંમતવાન જેવા ગુણો ધરાવતો હોય છે.

કે, “કેળવણી બે પ્રકારની છે, એક કેળવણી માણસની માણસાઈ

વલ્લભભાઈની દૃષ્ટિએ ચારિત્ર્ય એટલે માણસાઈની, માનવતાની

લઈ લે છે, બીજી માણસને માણસાઈનું ભાન કરાવે છે, એક માણસને

પરાકાષ્ઠા, સમ્પૂર્ણતા. તેમની દૃઢ માન્યતા હતી કે ચારિત્ર્યવાન

મદમાં ચકચૂર કરે છે, બીજી માણસને પુરુષ અને સ્ત્રીને તેના ધર્મ

માણસ વગર માનવતાવાદી સમાજ બની ન શકે. સરદાર મૂલ્યોના

પ્રત્યે જાગૃત કરે છે. આ બીજી તે જ સાચી કેળવણી.”

મૂલ્યને પકડી મૂલ્યપાલક માનવનું નિર્માણ કરવા કેળવણીએ કેળવાવું વલ્લભભાઈને મન કેળવણી એટલે વ્યક્તિને ચારિત્ર્યવાન

જોઈએ તેમ આગ્રહ રાખે છે. તેઓ સુન્દરતમ શ્રેષ્ઠ સાધક જીવન

બનાવે તેવી પ્રક્રિયા. કેળવણી એટલે ચારિત્ર્યના નિર્માણ માટેની જીવવા માટે કૌટુંબિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ભાવનાની સમજ દૃષ્ટિ તથા નિષ્ઠાના, બુદ્ધિ તથા હૃદયના સમતોલ સંયોજનપૂર્વકની કેળવી ચારિત્ર્યશીલ માનવ બનાવવા માનવીના હૃદયની જીવનઘડતરની પ્રક્રિયા. ચારિત્ર્યશીલ સરદાર કહે છે કે,

ગહનતામાં બીજરૂપે પડેલા મનુષ્યત્ત્વને વિકસાવવાનો માર્ગ શિક્ષણે

“આખરે છાપ તો આપણા ચારિત્ર્યની જ પડવાની છે.”

ચીંધવો જોઈએ તેમ માને છે. માણસના બધા જ સદ્‌ગુણોની સરદારની નૈતૃત્વ શૈલી...૫૩

સરદારની નૈતૃત્વ શૈલી...૫૪

ખિલવણી - વિકાસ થાય તો જ માણસ સંસ્કારી કે શિક્ષિત થયો

મોજશોખની નહીં પણ મહેનત કરવાની ટેવ પાડવી જોઈએ.”

કહેવાય. તેઓ વિદ્યાર્થીઓને સલાહ આપે છે કે,

“એકલો બુધ્ધિનો વિકાસ નકામો છે. તેનાથી જગતને ફાયદો

“પહેલું ભણતર એ છે કે, સભ્યતાથી બોલતા શીખવું.”

નથી.”

“તમારા કાન પણ સભ્યતા શીખે, નિંદા સાંભળવામાં ન

વિદ્યાર્થી જ્ઞાન અને કર્મની સાથે મન અને તનનો સમન્વય

ટેવાય, એ ધ્યાન રાખશો.”

કરે, મન અને તનને કેળવે, ગુરુ પ્રત્યે શ્રધ્ધા રાખે, હૃદય નિર્મળ

બનાવે, લાયકાત કેળવે તે આજની જરૂરિયાત છે. આ લક્ષણો

“તમારા આંખ-કાન દુનિયામાં જે ચાલે છે, તેની સામે બંધ

ધરાવતો વિદ્યાર્થી જ શિક્ષણનો ઉપાસક બની શકે તેવું સરદારના

નહી કરી શકો અને બંધ કરશો તો ભણતર નકામું જશે.

વિચારોનું તાત્પર્ય જણાય છે.

વિદ્યાર્થી સભ્યતા શીખે, વિનયી બને, ઈન્દ્રિયોને કેળવે તો જ

તેણે સાચું શિક્ષણ મેળવ્યું કહેવાય. તેઓ એકલવ્યને આદર્શ વિદ્યાર્થી બાળક એ પરમાત્માનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એવુ સ્વરૂપ છે. એવા કહીને જણાવે છે કે, “જેટલી વિદ્યા એણે મેળવી હતી એટલી સુંદર સ્વરૂપને સંસ્કારનો ઓપ આપવાનું શ્રેષ્ઠ પવિત્ર કર્મ શિક્ષકના દ્રોણાચાર્યના બીજા કોઈ શિષ્યે મેળવી નહોતી. એનું શું કારણ ?

શિરે છે. શિક્ષકે આ કર્મને અનુરૂપ સક્ષમતા કેળવવી પડે. “કૂવામાં કારણ એ છે કે ગુરુ પ્રત્યે ભક્તિ હતી, શ્રધ્ધા હતી, એનું દિલ સ્વચ્છ હોય તો હવાડામાં આવે” તે કહેવત અનુસાર શિક્ષક સક્ષમ હોય

હતું, એનામાં લાયકાત હતી.”

તો વિદ્યાર્થી પણ સક્ષમ બની શકે. શિક્ષકોને સરદાર જણાવે છે કે, આજનો વિદ્યાર્થી સરદારની વાત સમજે તો તે પણ તરી જાય

“જેને માટલાં ઘડવાનાં નથી પણ માણસ ઘડવાનાં છે એને

તેમ છે. શારીરિક શ્રમની પ્રતિષ્ઠા થવી જોઈએ. શ્રમએ માનવી કોઈપણ પ્રકારનું વ્યસન ન હોવું જોઈએ.”

માત્રનો દૈવી અધિકાર છે માટે જીવનમાં ઉત્પાદક શ્રમને સ્થાન હોવું

“શિક્ષકે કોઈપણ પ્રકારનું વ્યસન નહીં રાખવું જોઈએ. વ્યસન

જોઈએ. શારીરિક શ્રમ વિના માનવીનો દેહ, તેનું મન અને આત્મા એ ધનિકોના પાખંડ છે. દુર્બળ માણસોના લક્ષણ છે.”

સ્વસ્થ રહી શકે નહીં. માટે જ તેઓ વિદ્યાર્થીઓને કહે છે કે,

“જ્યાં તમે હો ત્યાં ગામ કુંદન જેવું સ્વચ્છ હોવું જોઈએ.

“જગતમાં તમારે તરવું હોય તો હાથ પગ પર ભરોસો રાખો, આજે ગામડામાં જે આળસ છે, એબો છે તે દૂર કરવાની છે.”

મહેનત સાથે મહોબ્બત રાખો. જેનું શરીર કેળવાય તેનું મગજ પણ

“તમારા પોતાનામાં જે નબળાઈઓ હશે તેની છાપ છોકરાં સાથો સાથ ખીલે છે.”

ઉપર પડ્યા વગર રહેવાની નથી.”

“શાળાઓમાં કે કોલેજોમાં અભ્યાસ કરતી બહેનોએ સરદારની નૈતૃત્વ શૈલી...૫૩

સરદારની નૈતૃત્વ શૈલી...૫૪

ખિલવણી - વિકાસ થાય તો જ માણસ સંસ્કારી કે શિક્ષિત થયો

મોજશોખની નહીં પણ મહેનત કરવાની ટેવ પાડવી જોઈએ.”

કહેવાય. તેઓ વિદ્યાર્થીઓને સલાહ આપે છે કે,

“એકલો બુધ્ધિનો વિકાસ નકામો છે. તેનાથી જગતને ફાયદો

“પહેલું ભણતર એ છે કે, સભ્યતાથી બોલતા શીખવું.”

નથી.”

“તમારા કાન પણ સભ્યતા શીખે, નિંદા સાંભળવામાં ન

વિદ્યાર્થી જ્ઞાન અને કર્મની સાથે મન અને તનનો સમન્વય

ટેવાય, એ ધ્યાન રાખશો.”

કરે, મન અને તનને કેળવે, ગુરુ પ્રત્યે શ્રધ્ધા રાખે, હૃદય નિર્મળ

બનાવે, લાયકાત કેળવે તે આજની જરૂરિયાત છે. આ લક્ષણો

“તમારા આંખ-કાન દુનિયામાં જે ચાલે છે, તેની સામે બંધ

ધરાવતો વિદ્યાર્થી જ શિક્ષણનો ઉપાસક બની શકે તેવું સરદારના

નહી કરી શકો અને બંધ કરશો તો ભણતર નકામું જશે.

વિચારોનું તાત્પર્ય જણાય છે.

વિદ્યાર્થી સભ્યતા શીખે, વિનયી બને, ઈન્દ્રિયોને કેળવે તો જ

તેણે સાચું શિક્ષણ મેળવ્યું કહેવાય. તેઓ એકલવ્યને આદર્શ વિદ્યાર્થી બાળક એ પરમાત્માનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એવુ સ્વરૂપ છે. એવા કહીને જણાવે છે કે, “જેટલી વિદ્યા એણે મેળવી હતી એટલી સુંદર સ્વરૂપને સંસ્કારનો ઓપ આપવાનું શ્રેષ્ઠ પવિત્ર કર્મ શિક્ષકના દ્રોણાચાર્યના બીજા કોઈ શિષ્યે મેળવી નહોતી. એનું શું કારણ ?

શિરે છે. શિક્ષકે આ કર્મને અનુરૂપ સક્ષમતા કેળવવી પડે. “કૂવામાં કારણ એ છે કે ગુરુ પ્રત્યે ભક્તિ હતી, શ્રધ્ધા હતી, એનું દિલ સ્વચ્છ હોય તો હવાડામાં આવે” તે કહેવત અનુસાર શિક્ષક સક્ષમ હોય

હતું, એનામાં લાયકાત હતી.”

તો વિદ્યાર્થી પણ સક્ષમ બની શકે. શિક્ષકોને સરદાર જણાવે છે કે, આજનો વિદ્યાર્થી સરદારની વાત સમજે તો તે પણ તરી જાય

“જેને માટલાં ઘડવાનાં નથી પણ માણસ ઘડવાનાં છે એને

તેમ છે. શારીરિક શ્રમની પ્રતિષ્ઠા થવી જોઈએ. શ્રમએ માનવી કોઈપણ પ્રકારનું વ્યસન ન હોવું જોઈએ.”

માત્રનો દૈવી અધિકાર છે માટે જીવનમાં ઉત્પાદક શ્રમને સ્થાન હોવું

“શિક્ષકે કોઈપણ પ્રકારનું વ્યસન નહીં રાખવું જોઈએ. વ્યસન

જોઈએ. શારીરિક શ્રમ વિના માનવીનો દેહ, તેનું મન અને આત્મા એ ધનિકોના પાખંડ છે. દુર્બળ માણસોના લક્ષણ છે.”

સ્વસ્થ રહી શકે નહીં. માટે જ તેઓ વિદ્યાર્થીઓને કહે છે કે,

“જ્યાં તમે હો ત્યાં ગામ કુંદન જેવું સ્વચ્છ હોવું જોઈએ.

“જગતમાં તમારે તરવું હોય તો હાથ પગ પર ભરોસો રાખો, આજે ગામડામાં જે આળસ છે, એબો છે તે દૂર કરવાની છે.”

મહેનત સાથે મહોબ્બત રાખો. જેનું શરીર કેળવાય તેનું મગજ પણ

“તમારા પોતાનામાં જે નબળાઈઓ હશે તેની છાપ છોકરાં સાથો સાથ ખીલે છે.”

ઉપર પડ્યા વગર રહેવાની નથી.”

“શાળાઓમાં કે કોલેજોમાં અભ્યાસ કરતી બહેનોએ સરદારની નૈતૃત્વ શૈલી...૫૫

સરદારની નૈતૃત્વ શૈલી...૫૬

“શિક્ષકે પોતાનું જીવન જેટલું બને તેટલું નિર્મળ કરવું જોઈએ.”

“તમે તો કામદાર વર્ગના માણસો નથી તમારા પોતાના આગેવાન તમારા શિક્ષક વર્ગમાંથી હોય. તમે કંઈ મજૂર નથી.

“શિક્ષક ઓછું કે પાતળું શિક્ષણ આપી શકે ભલે, પણ એના

તમારે તમારું મગજ ચલાવવું જોઈએ. તમારો દરજ્જો એ કીંમતી

ચારિત્ર્યનો પ્રભાવ પડતો હોય તો તે ઘણું કરી શકે.”

વસ્તુ છે. એ સંપાદન કરો. શિક્ષકમાં કંઈક દરજ્જે ઉધ્ધતાઈ આવી સરદારના મતે શિક્ષક નિર્વ્યસની, સ્વચ્છતાનો આગ્રહી, છે. શિસ્ત રહી નથી. હડતાળના પવનથી શિસ્તપાલન ઓછું થતું

ગુણવાન, નિર્મળ, ચારિત્ર્યવાન હોવો જોઈએ. શિક્ષકનું જીવન

જાય છે. ”

સમાજમાં સ્તંભરૂપ અને પ્રતિષ્ઠિત હોવું જોઈએ. તેના આદર્શોની

“શિક્ષક પોતે પોતાના ધંધાને જે સ્થાન મળવું જોઈએ એ છાપ બાળકરૂપી અરીસામાં પડવાની છે. બાળક આવતીકાલનો આપવા પ્રયત્ન નહીં કરે તો સરકાર કાંઈ નહીં કહી શકે. સમાજ

નાગરિક છે. આ નાગરિકને ઘડવાનું કાર્ય શિક્ષકનું છે. શિક્ષકે માણસ

કાંઈક મદદ કરી શકે. પણ મુખ્ય વાત શિક્ષકના હાથમાં છે. માન

ઘડવાના છે. માનવને માનવ બનાવવાનો છે. વિનોબા ભાવે કહે છે અને આબરૂ કોઈની આપી અપાતી નથી. પોતાની લાયકાત પ્રમાણે કે, ‘આચરે તે આચાર્ય, તેમ શિક્ષકે પ્રથમ આચરણ કરવું પડશે.

મળે છે. અસલના જમાનામાં શિક્ષકો આવાં મકાનોમાં નહોતા આદર્શો, નિયમોના આચરણવાળો શિક્ષક સફળ થઈ શકે.

ભણાવતાં. પણ સારી પેઠે માન મરતબો ભોગવતા. અત્યારે તો સરદાર શિક્ષકનો મોભો - દરજ્જા વિશે હંમેશા ચિંતાતુર હતા.

શિક્ષકોનું મોટેભાગે ધ્યાન ખેંચાયું છે એમના પોતાના તરફ એ

પણ તેઓ આ માન-મોભો, દરજ્જો શિક્ષક પોતે જ પોતાના થકી કેટલે દરજ્જે યોગ્ય છે એ હું નહીં કરી શકું.”

મેળવી શકે તેમ છે. તેમ માનતા હતા. તેઓના શબ્દોમાં આ બાબત

શિક્ષકોએ માન-મરતબો મેળવવા શું કરવું જોઈએ તે અંગેનું જોઈએ.

વધુ માર્ગદર્શન આપતા તેઓ જણાવે છે કે,

“ગામની અંદર કંઈપણ સવાલ વિશે સલાહ લેવી હોય તો

“પણ તમારે તો જ્યાં માનભંગ થતો હોય ત્યાંથી હઠી જવાનું

પહેલાં લોકો શિક્ષકને ત્યાં જતાં પણ તમે દુઃખ ન લગાડો તો હું કહું કે છે. સાચો સ્નાતક આજે તો રવિશંકર છે. જેની પાસે ગામડાઓમાં શિક્ષકને આજે તો વિદ્યાર્થીને ભણાવવાની પણ પડી નથી. વેઠિયું કેળવણી શી રીતે આપવી તે માટે ભલભલા કેળવણીકારો પૂછવા કામ થઈ ગયું છે. અને એથી સમાજને પણ શિક્ષકની પડી નથી.

આવે છે જે લોકો પાસે પૈસા નથી અથવા પહેરવાને કપડા કે ખાવાને સ્વતંત્ર હિન્દુસ્તાનમાં એવું નહીં થવું જોઈએ. સ્વતંત્ર હિન્દુસ્તાનને ખોરાક નથી અને જયાં હજારો લોકો ચોરીઓ કરે છે. તેમનાં બાળકોને

તાલીમ આપવાની ચાવી તમારા હાથમાં છે. સમાજમાં તમારો બચાવી લેવાનું સહેલું નથી. દુનિયાનો સાચો સ્નાતક શું કરે છે તે દરજ્જો, માન વધે એવું તમારું વર્તન હોવું જોઈએ. શાળામાં ચાર-

જોવા પંદર દિવસ તો તેની પાસે જાઓ. તેની એક જ ડિગ્રી છે અને

પાંચ કલાક માત્રની વેઠ ઉતારે એ શિક્ષક નથી.”

સરદારની નૈતૃત્વ શૈલી...૫૫

સરદારની નૈતૃત્વ શૈલી...૫૬

“શિક્ષકે પોતાનું જીવન જેટલું બને તેટલું નિર્મળ કરવું જોઈએ.”

“તમે તો કામદાર વર્ગના માણસો નથી તમારા પોતાના આગેવાન તમારા શિક્ષક વર્ગમાંથી હોય. તમે કંઈ મજૂર નથી.

“શિક્ષક ઓછું કે પાતળું શિક્ષણ આપી શકે ભલે, પણ એના

તમારે તમારું મગજ ચલાવવું જોઈએ. તમારો દરજ્જો એ કીંમતી

ચારિત્ર્યનો પ્રભાવ પડતો હોય તો તે ઘણું કરી શકે.”

વસ્તુ છે. એ સંપાદન કરો. શિક્ષકમાં કંઈક દરજ્જે ઉધ્ધતાઈ આવી સરદારના મતે શિક્ષક નિર્વ્યસની, સ્વચ્છતાનો આગ્રહી, છે. શિસ્ત રહી નથી. હડતાળના પવનથી શિસ્તપાલન ઓછું થતું

ગુણવાન, નિર્મળ, ચારિત્ર્યવાન હોવો જોઈએ. શિક્ષકનું જીવન

જાય છે. ”

સમાજમાં સ્તંભરૂપ અને પ્રતિષ્ઠિત હોવું જોઈએ. તેના આદર્શોની

“શિક્ષક પોતે પોતાના ધંધાને જે સ્થાન મળવું જોઈએ એ છાપ બાળકરૂપી અરીસામાં પડવાની છે. બાળક આવતીકાલનો આપવા પ્રયત્ન નહીં કરે તો સરકાર કાંઈ નહીં કહી શકે. સમાજ

નાગરિક છે. આ નાગરિકને ઘડવાનું કાર્ય શિક્ષકનું છે. શિક્ષકે માણસ

કાંઈક મદદ કરી શકે. પણ મુખ્ય વાત શિક્ષકના હાથમાં છે. માન

ઘડવાના છે. માનવને માનવ બનાવવાનો છે. વિનોબા ભાવે કહે છે અને આબરૂ કોઈની આપી અપાતી નથી. પોતાની લાયકાત પ્રમાણે કે, ‘આચરે તે આચાર્ય, તેમ શિક્ષકે પ્રથમ આચરણ કરવું પડશે.

મળે છે. અસલના જમાનામાં શિક્ષકો આવાં મકાનોમાં નહોતા આદર્શો, નિયમોના આચરણવાળો શિક્ષક સફળ થઈ શકે.

ભણાવતાં. પણ સારી પેઠે માન મરતબો ભોગવતા. અત્યારે તો સરદાર શિક્ષકનો મોભો - દરજ્જા વિશે હંમેશા ચિંતાતુર હતા.

શિક્ષકોનું મોટેભાગે ધ્યાન ખેંચાયું છે એમના પોતાના તરફ એ

પણ તેઓ આ માન-મોભો, દરજ્જો શિક્ષક પોતે જ પોતાના થકી કેટલે દરજ્જે યોગ્ય છે એ હું નહીં કરી શકું.”

મેળવી શકે તેમ છે. તેમ માનતા હતા. તેઓના શબ્દોમાં આ બાબત

શિક્ષકોએ માન-મરતબો મેળવવા શું કરવું જોઈએ તે અંગેનું જોઈએ.

વધુ માર્ગદર્શન આપતા તેઓ જણાવે છે કે,

“ગામની અંદર કંઈપણ સવાલ વિશે સલાહ લેવી હોય તો

“પણ તમારે તો જ્યાં માનભંગ થતો હોય ત્યાંથી હઠી જવાનું

પહેલાં લોકો શિક્ષકને ત્યાં જતાં પણ તમે દુઃખ ન લગાડો તો હું કહું કે છે. સાચો સ્નાતક આજે તો રવિશંકર છે. જેની પાસે ગામડાઓમાં શિક્ષકને આજે તો વિદ્યાર્થીને ભણાવવાની પણ પડી નથી. વેઠિયું કેળવણી શી રીતે આપવી તે માટે ભલભલા કેળવણીકારો પૂછવા કામ થઈ ગયું છે. અને એથી સમાજને પણ શિક્ષકની પડી નથી.

આવે છે જે લોકો પાસે પૈસા નથી અથવા પહેરવાને કપડા કે ખાવાને સ્વતંત્ર હિન્દુસ્તાનમાં એવું નહીં થવું જોઈએ. સ્વતંત્ર હિન્દુસ્તાનને ખોરાક નથી અને જયાં હજારો લોકો ચોરીઓ કરે છે. તેમનાં બાળકોને

તાલીમ આપવાની ચાવી તમારા હાથમાં છે. સમાજમાં તમારો બચાવી લેવાનું સહેલું નથી. દુનિયાનો સાચો સ્નાતક શું કરે છે તે દરજ્જો, માન વધે એવું તમારું વર્તન હોવું જોઈએ. શાળામાં ચાર-

જોવા પંદર દિવસ તો તેની પાસે જાઓ. તેની એક જ ડિગ્રી છે અને

પાંચ કલાક માત્રની વેઠ ઉતારે એ શિક્ષક નથી.”

સરદારની નૈતૃત્વ શૈલી...૫૭

સરદારની નૈતૃત્વ શૈલી...૫૮

તે ચારિત્ર્યની ! એ ચારિત્ર્ય તો વિદ્યાપીઠની જડમાં જ પડેલું છે. તેનું

મનુષ્યમાં જ્ઞાન તો સમાયેલું જ છે. તેને પ્રજવલિત કરવાનું ભાથું બાંધ્યુ હોય તો ડરનું કોઈ કારણ નથી. જેઓ એમ માનતા હોય

કાર્ય શિક્ષણનું - શિક્ષકનું છે. શિક્ષક સરજનહાર સમીપે રહે તો કે પેઢીઓ કે એવી જગ્યાઓએ તેમની કદર નથી થતી તો એમણે

માનવ ઉત્કર્ષ થાય, સમાજ ઉત્કર્ષ થાય અને રાષ્ટ્ર ઉત્કર્ષ થાય તેમ

જાણવું જોઈએ કે તેમની પોતાની જ કીંમત કાંઈક કારણથી ઓછી છે.”

સરદારશ્રીનો વિચાર નિષ્કર્ષ છે.

સરદારની માન્યતા પ્રમાણે શિક્ષક પોતે જ પોતાના ઉધ્ધારક કેળવણી કઈ ભાષામાં ! તે પ્રશ્ન આજે ય ચર્ચાય છે.

બની શકે છે. વ્યક્તિની આબરુ- માન-મોભો બધું વ્યક્તિ પર અંગ્રેજીભાષાનું સર્વને ઘેલું લાગેલું છે ત્યારે સરદારશ્રીના વચનો આધારિત છે. ચારિત્ર્યશીલ, નિર્વ્યસની, મહેનતુ, ગુણવાન, નિર્મળ, વાંચો.

આદર્શોનો પાલક, સ્વકાર્યરસિક, સમાજઉધ્ધારક, શિસ્તબધ્ધ,

“કેળવણી માતૃભાષામાં જ (આપવી) જોઈએ.”

વિદ્યાર્થીપ્રિય, વિષયનિષ્ણાત, શિક્ષણ પધ્ધતિ-પ્રયુક્તિઓના

“પરદેશી ભાષાના વાહનથી કેળવણી આપવાની પધ્ધતિથી જાણકાર અને અમલકર્તા શિક્ષક જ સમાજમાં પોતાનું સ્થાન જાળવી આપણા જવાનોની બુધ્ધિ વિકાસમાં મોટી મુશ્કેલી ઉભી થાય છે.”

શકે છે. સ્વદોષ વાળો શિક્ષક સમાજમાંથી સ્વસ્થાન ગુમાવે છે.

“કેળવણી પારકી ભાષામાં અપાય છે, ત્યારે શબ્દો યાદ

શિક્ષક સમાજના ઉત્કર્ષ માટે છે. સમાજનો ઉત્કર્ષ થાય તો જ રાખવાનો બોજો વિદ્યાર્થીના મગજ પર પડે છે. એટલું જ નહીં

રાષ્ટ્રનો ઉત્કર્ષ થશે. સમાજનો ઉત્કર્ષ સમાજના બધાં માણસોના વિષયને સમજવામાં પણ તેને મુશ્કેલી પડે છે.”

ઉત્કર્ષ સાથે સંબંધિત છે. સમાજમાં ભેદભાવો પ્રવર્તતા હોય ત્યારે

“એ તો ખુલ્લું છે કે જ્યાં ગોખવાની શક્તિ વધે છે ત્યાં સમાજનો ઉત્કર્ષ સંભવી શકે ખરો ? સમાજના અમુક માનવોને સમજવાની શક્તિ મંદ પડી જાય છે.”

શિક્ષણથી વંચિત, જ્ઞાનથી વંચિત રાખવાથી સમાજ વિકસતો નથી.

સરદાર માતૃભાષામાં શિક્ષણ અપાય તેના પક્ષકાર હતા પરંતુ શિક્ષણનું કાર્ય આ સમાજના વિકાસ અર્થે માનવનો વિકાસ કરવાનો બીજીભાષાઓ શીખવી જોઈએ તેવું પણ કહેતા હતા. તેમણે કહ્યું છે. આ માટે તેને કેવું જ્ઞાન થવું જોઈએ તે જણાવતાં કહે છે કે, છે કે,

“માણસમાં એક ચિનગારી પડી છે. એને જગતનું જ્ઞાન અને

“દેશી ભાષાને કેળવણીનું વાહન બનાવવાનો અર્થ એવો જગતના સરજનહારનું જ્ઞાન થવું જોઈએ. એવું જ્ઞાન થાય તો એક

નથી થતો કે વિદેશી ભાષાઓ આપણે શીખવી નથી યા તો

માણસ ઊંચો અને એક માણસ નીચો નહીં લાગે. જેણે ઈશ્વરની શીખવવી નથી. આધુનિક દુનિયામાં કોઈપણ મુલક પોતાના ચાર ઓળખાણ કરી તેને તો જગતમાં કોઈ અસ્પૃશ્ય નથી; તેને ઉંચનીચના સીમાઓની અંદર પુરાઈ રહીને એકલો પોતાની બધી જરૂરીયાતો ભેદ નથી.”

પૂરી કરવા સમર્થ નહીં થાય. તેને બીજા મુલકે સાથે સંપર્ક રાખ્યા સરદારની નૈતૃત્વ શૈલી...૫૭

સરદારની નૈતૃત્વ શૈલી...૫૮

તે ચારિત્ર્યની ! એ ચારિત્ર્ય તો વિદ્યાપીઠની જડમાં જ પડેલું છે. તેનું

મનુષ્યમાં જ્ઞાન તો સમાયેલું જ છે. તેને પ્રજવલિત કરવાનું ભાથું બાંધ્યુ હોય તો ડરનું કોઈ કારણ નથી. જેઓ એમ માનતા હોય

કાર્ય શિક્ષણનું - શિક્ષકનું છે. શિક્ષક સરજનહાર સમીપે રહે તો કે પેઢીઓ કે એવી જગ્યાઓએ તેમની કદર નથી થતી તો એમણે

માનવ ઉત્કર્ષ થાય, સમાજ ઉત્કર્ષ થાય અને રાષ્ટ્ર ઉત્કર્ષ થાય તેમ

જાણવું જોઈએ કે તેમની પોતાની જ કીંમત કાંઈક કારણથી ઓછી છે.”

સરદારશ્રીનો વિચાર નિષ્કર્ષ છે.

સરદારની માન્યતા પ્રમાણે શિક્ષક પોતે જ પોતાના ઉધ્ધારક કેળવણી કઈ ભાષામાં ! તે પ્રશ્ન આજે ય ચર્ચાય છે.

બની શકે છે. વ્યક્તિની આબરુ- માન-મોભો બધું વ્યક્તિ પર અંગ્રેજીભાષાનું સર્વને ઘેલું લાગેલું છે ત્યારે સરદારશ્રીના વચનો આધારિત છે. ચારિત્ર્યશીલ, નિર્વ્યસની, મહેનતુ, ગુણવાન, નિર્મળ, વાંચો.

આદર્શોનો પાલક, સ્વકાર્યરસિક, સમાજઉધ્ધારક, શિસ્તબધ્ધ,

“કેળવણી માતૃભાષામાં જ (આપવી) જોઈએ.”

વિદ્યાર્થીપ્રિય, વિષયનિષ્ણાત, શિક્ષણ પધ્ધતિ-પ્રયુક્તિઓના

“પરદેશી ભાષાના વાહનથી કેળવણી આપવાની પધ્ધતિથી જાણકાર અને અમલકર્તા શિક્ષક જ સમાજમાં પોતાનું સ્થાન જાળવી આપણા જવાનોની બુધ્ધિ વિકાસમાં મોટી મુશ્કેલી ઉભી થાય છે.”

શકે છે. સ્વદોષ વાળો શિક્ષક સમાજમાંથી સ્વસ્થાન ગુમાવે છે.

“કેળવણી પારકી ભાષામાં અપાય છે, ત્યારે શબ્દો યાદ

શિક્ષક સમાજના ઉત્કર્ષ માટે છે. સમાજનો ઉત્કર્ષ થાય તો જ રાખવાનો બોજો વિદ્યાર્થીના મગજ પર પડે છે. એટલું જ નહીં

રાષ્ટ્રનો ઉત્કર્ષ થશે. સમાજનો ઉત્કર્ષ સમાજના બધાં માણસોના વિષયને સમજવામાં પણ તેને મુશ્કેલી પડે છે.”

ઉત્કર્ષ સાથે સંબંધિત છે. સમાજમાં ભેદભાવો પ્રવર્તતા હોય ત્યારે

“એ તો ખુલ્લું છે કે જ્યાં ગોખવાની શક્તિ વધે છે ત્યાં સમાજનો ઉત્કર્ષ સંભવી શકે ખરો ? સમાજના અમુક માનવોને સમજવાની શક્તિ મંદ પડી જાય છે.”

શિક્ષણથી વંચિત, જ્ઞાનથી વંચિત રાખવાથી સમાજ વિકસતો નથી.

સરદાર માતૃભાષામાં શિક્ષણ અપાય તેના પક્ષકાર હતા પરંતુ શિક્ષણનું કાર્ય આ સમાજના વિકાસ અર્થે માનવનો વિકાસ કરવાનો બીજીભાષાઓ શીખવી જોઈએ તેવું પણ કહેતા હતા. તેમણે કહ્યું છે. આ માટે તેને કેવું જ્ઞાન થવું જોઈએ તે જણાવતાં કહે છે કે, છે કે,

“માણસમાં એક ચિનગારી પડી છે. એને જગતનું જ્ઞાન અને

“દેશી ભાષાને કેળવણીનું વાહન બનાવવાનો અર્થ એવો જગતના સરજનહારનું જ્ઞાન થવું જોઈએ. એવું જ્ઞાન થાય તો એક

નથી થતો કે વિદેશી ભાષાઓ આપણે શીખવી નથી યા તો

માણસ ઊંચો અને એક માણસ નીચો નહીં લાગે. જેણે ઈશ્વરની શીખવવી નથી. આધુનિક દુનિયામાં કોઈપણ મુલક પોતાના ચાર ઓળખાણ કરી તેને તો જગતમાં કોઈ અસ્પૃશ્ય નથી; તેને ઉંચનીચના સીમાઓની અંદર પુરાઈ રહીને એકલો પોતાની બધી જરૂરીયાતો ભેદ નથી.”

પૂરી કરવા સમર્થ નહીં થાય. તેને બીજા મુલકે સાથે સંપર્ક રાખ્યા સરદારની નૈતૃત્વ શૈલી...૫૯

સરદારની નૈતૃત્વ શૈલી...૬૦

વિના છૂટકારો નથી. આવા સંપર્કને સારું વિદેશી ભાષાઓ જાણવી જરૂરી છે.”

૩. દેશની એકતા અને અખંડિતતના સૂત્રધાર : સરદાર પટેલ

માતૃભાષા દ્વારા શિક્ષણ આપવાની સાથે વિદેશીભાષા - અન્ય

ભાષાઓ પણ શીખવી જોઈએ. કારણ વિદ્યાર્થીએ પોતાનો વિકાસ

સાહસિક, નિર્ભયી, પ્રામાણિક, કર્મવીર, ધર્મવીર સરદાર કરવો હોય સાથો સાથ રાષ્ટ્રનો વિકાસ કરવો હોય તો; કૂવામાંના

પટેલ એટલે અખંડ ભારતના શિલ્પી, સૂત્રધાર અને સર્જક. ૧૫ મી દેડકા બની રહેવું ન હોય તો, બીજીભાષાઓ પણ આવડવી જોઈએ.

ઓગસ્ટ ૧૯૪૭ ની સ્વતંત્રતાપ્રાપ્તિ પછી સમસ્યાઓનો રાફડો અન્યભાષાની જાણકારી જ્ઞાન મેળવવામાં, પ્રત્યાયત માટે, સંપર્કો ફાટ્યો હતોેે. નિર્વાસિતો, કોમી એકતા, ગરીબી, ભૂખમરો અને વધારવા માટે, વિકાસની તકો વિકસાવવા માટે ઉપયોગી બને તેવું અનાજની સમસ્યા.... જ્યાં નજર નાખો ત્યાં સમસ્યા... સમસ્યા સરદારના વિચારોની ફલશ્રુતિ છે.

અને સમસ્યા જ હતી ! તેમાંય ભારતની એકતા અને અખંડિતતાને સરદારના શિક્ષણ વિશેના ચિંતનના નિર્ષ્ક્ષમાં તરી આવતું ધૂળમાં મેળવી દે તેવી સમસ્યા દેશી રાજ્યોની હતી.

કેન્દ્રબિંદુ જીવનકર્મ છે. વ્યક્તિના શરીર, મન અને આત્માનો વિકાસ

ભારતની ૪ર કરોડની વસ્તી (૧૯૪૭ની વસ્તી)માંથી ફક્ત

થાય, તો જ શિક્ષણનો પંથ ઉજ્જવળ બની રહે. માણસોને સ્વાતંત્ર્યની ૩

૩/ ભાગની વસ્તીને જ આઝાદી મળી હતી. બાકીની વસ્તી ૫૬૨

પ્રાપ્તિ શિક્ષણ દ્વારા જ થઈ શકે. પણ શરત એટલી કે શિક્ષણનું ધ્યેય

દેશી રાજ્યોના ૭,૨૦,૦૦૦ ચો.મી માં રાજાઓની ગુલામીમાં

ચણતર કરવાનું હોય. સ્વાતંત્ર્યના ધ્યેયવાળી સભ્યતાનું ચણતર જીવી રહી હતી. આ વસ્તીને સ્વતંત્રતા અપાવવા તેમને રાજાઓની શિક્ષણ દ્વારા થતી નૈતિક તેમજ આચરણના મૂલ્યોની માવજત દ્વારા

ચુંગાલમાંથી છોડાવવાની તાતી જરૂરીયાત હતી. હિંદ સ્વાતંત્ર્ય

સંભવી શકે. શ્રમ દ્વારા કેળવણી અપાવી જોઈએ. વ્યક્તિ, પરિશ્રમી, ધારા અનુસાર દેશીરાજ્યો સામે ત્રણ વિકલ્પો હતા. (૧) ભારત

સ્વાશ્રયી, મૂલ્યલક્ષી, જ્ઞાની, અનુભવી, રાષ્ટ્રપ્રેમી, ગ્રામ વિકાસ

સામે જોડાણ (ર) પાકિસ્તાન સાથે જોડાણ અને (૩) સ્વતંત્ર રહેવું.

રક્ષક, ફરજનિષ્ઠ, હૃદયનિર્મળી બની રહે તેવી કેળવણી જ રાષ્ટ્ર

આ જોગવાઈ અનુસાર દેશી રાજાઓમાંથી કેટલાંક સ્વતંત્ર રહેવા, ઉપયોગી છે. રાષ્ટ્રની ઉન્નતિનો આધાર નાગરિકોના ચારિત્ર્ય પર કેટલાંક પ્રાદેશિક સમવાયતંત્રની રચના કરવા અને કેટલાંક રહલો છે. તેથી શિક્ષણનું મહત્વનું કાર્ય ચારિત્ર્ય નિર્માણનું છે. એ ભૌગોલિક પરિસ્થિતિ ભારતને મળતી આવતી હોવા છતાં વાત ઉપર સરદાર ખૂબ જ ભાર મૂકે છે.

પાકિસ્તાન સાથે જોડાવાની હિલચાલ કરવા લાગ્યા. દેશીરાજાઓ દૃ દૃ દૃ

સત્તાના સ્વાર્થમાં સમજદારી અને શાણપણ ગુમાવી બેસે તો સ્વતંત્રતાની મીઠાશ કડવાશમાં ફેલાય જાય તેવી જટિલ અને સરદારની નૈતૃત્વ શૈલી...૫૯

સરદારની નૈતૃત્વ શૈલી...૬૦

વિના છૂટકારો નથી. આવા સંપર્કને સારું વિદેશી ભાષાઓ જાણવી જરૂરી છે.”

૩. દેશની એકતા અને અખંડિતતના સૂત્રધાર : સરદાર પટેલ

માતૃભાષા દ્વારા શિક્ષણ આપવાની સાથે વિદેશીભાષા - અન્ય

ભાષાઓ પણ શીખવી જોઈએ. કારણ વિદ્યાર્થીએ પોતાનો વિકાસ

સાહસિક, નિર્ભયી, પ્રામાણિક, કર્મવીર, ધર્મવીર સરદાર કરવો હોય સાથો સાથ રાષ્ટ્રનો વિકાસ કરવો હોય તો; કૂવામાંના

પટેલ એટલે અખંડ ભારતના શિલ્પી, સૂત્રધાર અને સર્જક. ૧૫ મી દેડકા બની રહેવું ન હોય તો, બીજીભાષાઓ પણ આવડવી જોઈએ.

ઓગસ્ટ ૧૯૪૭ ની સ્વતંત્રતાપ્રાપ્તિ પછી સમસ્યાઓનો રાફડો અન્યભાષાની જાણકારી જ્ઞાન મેળવવામાં, પ્રત્યાયત માટે, સંપર્કો ફાટ્યો હતોેે. નિર્વાસિતો, કોમી એકતા, ગરીબી, ભૂખમરો અને વધારવા માટે, વિકાસની તકો વિકસાવવા માટે ઉપયોગી બને તેવું અનાજની સમસ્યા.... જ્યાં નજર નાખો ત્યાં સમસ્યા... સમસ્યા સરદારના વિચારોની ફલશ્રુતિ છે.

અને સમસ્યા જ હતી ! તેમાંય ભારતની એકતા અને અખંડિતતાને સરદારના શિક્ષણ વિશેના ચિંતનના નિર્ષ્ક્ષમાં તરી આવતું ધૂળમાં મેળવી દે તેવી સમસ્યા દેશી રાજ્યોની હતી.

કેન્દ્રબિંદુ જીવનકર્મ છે. વ્યક્તિના શરીર, મન અને આત્માનો વિકાસ

ભારતની ૪ર કરોડની વસ્તી (૧૯૪૭ની વસ્તી)માંથી ફક્ત

થાય, તો જ શિક્ષણનો પંથ ઉજ્જવળ બની રહે. માણસોને સ્વાતંત્ર્યની ૩

૩/ ભાગની વસ્તીને જ આઝાદી મળી હતી. બાકીની વસ્તી ૫૬૨

પ્રાપ્તિ શિક્ષણ દ્વારા જ થઈ શકે. પણ શરત એટલી કે શિક્ષણનું ધ્યેય

દેશી રાજ્યોના ૭,૨૦,૦૦૦ ચો.મી માં રાજાઓની ગુલામીમાં

ચણતર કરવાનું હોય. સ્વાતંત્ર્યના ધ્યેયવાળી સભ્યતાનું ચણતર જીવી રહી હતી. આ વસ્તીને સ્વતંત્રતા અપાવવા તેમને રાજાઓની શિક્ષણ દ્વારા થતી નૈતિક તેમજ આચરણના મૂલ્યોની માવજત દ્વારા

ચુંગાલમાંથી છોડાવવાની તાતી જરૂરીયાત હતી. હિંદ સ્વાતંત્ર્ય

સંભવી શકે. શ્રમ દ્વારા કેળવણી અપાવી જોઈએ. વ્યક્તિ, પરિશ્રમી, ધારા અનુસાર દેશીરાજ્યો સામે ત્રણ વિકલ્પો હતા. (૧) ભારત

સ્વાશ્રયી, મૂલ્યલક્ષી, જ્ઞાની, અનુભવી, રાષ્ટ્રપ્રેમી, ગ્રામ વિકાસ

સામે જોડાણ (ર) પાકિસ્તાન સાથે જોડાણ અને (૩) સ્વતંત્ર રહેવું.

રક્ષક, ફરજનિષ્ઠ, હૃદયનિર્મળી બની રહે તેવી કેળવણી જ રાષ્ટ્ર

આ જોગવાઈ અનુસાર દેશી રાજાઓમાંથી કેટલાંક સ્વતંત્ર રહેવા, ઉપયોગી છે. રાષ્ટ્રની ઉન્નતિનો આધાર નાગરિકોના ચારિત્ર્ય પર કેટલાંક પ્રાદેશિક સમવાયતંત્રની રચના કરવા અને કેટલાંક રહલો છે. તેથી શિક્ષણનું મહત્વનું કાર્ય ચારિત્ર્ય નિર્માણનું છે. એ ભૌગોલિક પરિસ્થિતિ ભારતને મળતી આવતી હોવા છતાં વાત ઉપર સરદાર ખૂબ જ ભાર મૂકે છે.

પાકિસ્તાન સાથે જોડાવાની હિલચાલ કરવા લાગ્યા. દેશીરાજાઓ દૃ દૃ દૃ

સત્તાના સ્વાર્થમાં સમજદારી અને શાણપણ ગુમાવી બેસે તો સ્વતંત્રતાની મીઠાશ કડવાશમાં ફેલાય જાય તેવી જટિલ અને સરદારની નૈતૃત્વ શૈલી...૬૧

સરદારની નૈતૃત્વ શૈલી...૬૨

ચિંતાજનક પરિસ્થિતિ હતી. ૩જી જૂન ૧૯૪૭ ના રોજ અંગ્રેજ રાજ્યો ભારતસંઘમાં જોડાયા. સરદારની વિચક્ષણતાને પ્રતાપે સરકારે ભારતને ૧૫મી ઑગસ્ટે સ્વતંત્રતા આપવાની જાહેરાત કરી ત્રાવણ કોરની પ્રજાએ તેના રાજાને ભારતસંઘ સાથે જોડાવાની હતી. ખૂબ જ ટૂંકા ગાળામાં દેશના વિભાગો પાડવાના, તેની સરહદો ફરજ પાડી. ભોપાલ અને ઈન્દોરને પણ કુનેહથી સંઘ સાથે જોડી

નક્કી કરવાની અને ભારતસંઘની સરહદમાં આવતા દેશીરાજ્યોને દીધા. સૌરાષ્ટ્રના ૧૪ મોટા રાજ્યો અને ૧૯૧ નાના રજવાડાને ભારતમાં સામેલ કરવાના કાર્યો કરવાના હતા. આ પરિસ્થિતિમાં બે સમજાવી સૌરાષ્ટ્રના ભાવિવિકાસ અને એકતા માટે એકસંઘની દેશોની સરહદો નક્કી થાય તે પહેલાં ભારતની સરહદમાં આવેલા રચના કરી, ભવિષ્યમાં ગુજરાત સાથે ભળી જાય તેવી યોજના ઘડી રાજ્યોને અનેક પ્રકારની લાલચો આપી પાકિસ્તાને પોતાની સાથે

તેમને ભારત સાથે જોડ્યા હતા. તેનુ અનુસરણ મરાઠી રાજ્ય

જોડવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. આવી અસાઘારણ પરિસ્થિતિમાં કોલ્હાપુરે કર્યું હતું. વડોદરા જેવા સમૃધ્ધ અને સ્વાવલંબી રાજ્યના વચગાળાની સરકારના નાયબ વડાપ્રધાન સરદાર પટેલ પાસે રાજા સરપ્રતાપસિંહ રાવે પણ સરદાર પટેલની અડગતાને કારણે

ગૃહખાતુ અને દેશી રાજ્યોના ખાતાની જવાબદારી હતી. ભારતની અનેક ધમપછાડા પછી રાજ્યની સંપૂર્ણ સત્તા પ્રજાને સોંપી હતી.

એકતા અને અખંડિતતાનું રક્ષણ કરવાની વિકટ જવાબદારીનું સુકાન

ઈન્દોર અને ગ્વાલિયર રાજ્યોનો સંયુક્ત સંઘ બનાવી, રજપૂતાનાનાં સરદારે સંભાળવાનું હતું.

સ્વતંત્ર રાજ્યોનો ‘રાજસ્થાન’ સંઘ બનાવી, હિમાલયની ડુંગરમાળાઓમાં આવેલા રાજ્યોનો ‘હિમાચલ પ્રદેશ’ સંઘ બનાવી સરદારે કઠિન કાર્ય પાર પાડવા કાબેલ અને ચકોર એવા ભારત સાથે જોડવામાં સરદારની સમજાવટ અને પ્રબળ નિશ્ચયતા વી.પી.મેનનને દેશી રાજ્યોના વિભાગના સચિવ તરીકે નિમ્યા.

એ જ ભાગ ભજવ્યો હતો.

ત્યારબાદ રાજાઓ અને દીવાનોની બેઠક બોલાવી. આ બેઠકમાં

તેમણે દેશી રાજ્યોને ભારતસંઘ સાથે જોડાવા વિનંતી કરી. જે રાજા જૂનાગઢના નવાબ પાકિસ્તાન સાથે જોડાવા ઈચ્છુક હતા ભારતસંઘ સાથે જોડાશે તેને સાલિયાણાં અને કેટલાંક વિશિષ્ટ જ્યારે પ્રજા ભારત સાથે. સરદારના માર્ગદર્શન મુજબ પ્રજાએ અધિકારો આપવાની જાહેરાત પણ કરી. આ ઉપરાંત તેમણે ભારત

આરઝી હકૂમતની રચના કરી ક્રાંતિ કરતાં નવાબે જૂનાગઢ છોડી

પર પરદેશીઓનું શાસન ભારતના રાજાઓના કુસંપને કારણે જ દેવું પડ્યું. જૂનાગઢ આરઝી હકૂમતે જીતી લઈ ભારતસંઘ સાથે

ચાલી શક્યું તેની સ્પષ્ટતા કરતાં કહ્યું કે, ‘જો આપણે સંપીને, જોડાઈને જોડી દીધું.

કાર્ય નહીં કરીએ તો આ જ ઈતિહાસનું પુનરાવર્તન કરવાની કાળી કશ્મીરના મહારાજાની ઈચ્છા સ્વતંત્ર રહેવાની હતી.

ટીલી ભારતના કપાળે લખાયેલી જ છે.’ આ ટીલીને ભૂંસવી હોય

પાકિસ્તાનની ઈચ્છા કશ્મીરને પોતાની સાથે જોડાય તેવી હતી.

તો આપણે એકબીજા સાથે જોડાઈને, સંપીને કાર્ય કરવું પડશે.

પોતાની ઈચ્છા બર ન આવતાં મુસ્લિમ તાયફાવાળાને ઉશ્કેરી સરદારની સમજાવટ, ધીરજ, કુનેહ અને કુશાગ્રવૃત્તિના પ્રતાપે ૧૪૦

સરદારની નૈતૃત્વ શૈલી...૬૧

સરદારની નૈતૃત્વ શૈલી...૬૨

ચિંતાજનક પરિસ્થિતિ હતી. ૩જી જૂન ૧૯૪૭ ના રોજ અંગ્રેજ રાજ્યો ભારતસંઘમાં જોડાયા. સરદારની વિચક્ષણતાને પ્રતાપે સરકારે ભારતને ૧૫મી ઑગસ્ટે સ્વતંત્રતા આપવાની જાહેરાત કરી ત્રાવણ કોરની પ્રજાએ તેના રાજાને ભારતસંઘ સાથે જોડાવાની હતી. ખૂબ જ ટૂંકા ગાળામાં દેશના વિભાગો પાડવાના, તેની સરહદો ફરજ પાડી. ભોપાલ અને ઈન્દોરને પણ કુનેહથી સંઘ સાથે જોડી

નક્કી કરવાની અને ભારતસંઘની સરહદમાં આવતા દેશીરાજ્યોને દીધા. સૌરાષ્ટ્રના ૧૪ મોટા રાજ્યો અને ૧૯૧ નાના રજવાડાને ભારતમાં સામેલ કરવાના કાર્યો કરવાના હતા. આ પરિસ્થિતિમાં બે સમજાવી સૌરાષ્ટ્રના ભાવિવિકાસ અને એકતા માટે એકસંઘની દેશોની સરહદો નક્કી થાય તે પહેલાં ભારતની સરહદમાં આવેલા રચના કરી, ભવિષ્યમાં ગુજરાત સાથે ભળી જાય તેવી યોજના ઘડી રાજ્યોને અનેક પ્રકારની લાલચો આપી પાકિસ્તાને પોતાની સાથે

તેમને ભારત સાથે જોડ્યા હતા. તેનુ અનુસરણ મરાઠી રાજ્ય

જોડવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. આવી અસાઘારણ પરિસ્થિતિમાં કોલ્હાપુરે કર્યું હતું. વડોદરા જેવા સમૃધ્ધ અને સ્વાવલંબી રાજ્યના વચગાળાની સરકારના નાયબ વડાપ્રધાન સરદાર પટેલ પાસે રાજા સરપ્રતાપસિંહ રાવે પણ સરદાર પટેલની અડગતાને કારણે

ગૃહખાતુ અને દેશી રાજ્યોના ખાતાની જવાબદારી હતી. ભારતની અનેક ધમપછાડા પછી રાજ્યની સંપૂર્ણ સત્તા પ્રજાને સોંપી હતી.

એકતા અને અખંડિતતાનું રક્ષણ કરવાની વિકટ જવાબદારીનું સુકાન

ઈન્દોર અને ગ્વાલિયર રાજ્યોનો સંયુક્ત સંઘ બનાવી, રજપૂતાનાનાં સરદારે સંભાળવાનું હતું.

સ્વતંત્ર રાજ્યોનો ‘રાજસ્થાન’ સંઘ બનાવી, હિમાલયની ડુંગરમાળાઓમાં આવેલા રાજ્યોનો ‘હિમાચલ પ્રદેશ’ સંઘ બનાવી સરદારે કઠિન કાર્ય પાર પાડવા કાબેલ અને ચકોર એવા ભારત સાથે જોડવામાં સરદારની સમજાવટ અને પ્રબળ નિશ્ચયતા વી.પી.મેનનને દેશી રાજ્યોના વિભાગના સચિવ તરીકે નિમ્યા.

એ જ ભાગ ભજવ્યો હતો.

ત્યારબાદ રાજાઓ અને દીવાનોની બેઠક બોલાવી. આ બેઠકમાં

તેમણે દેશી રાજ્યોને ભારતસંઘ સાથે જોડાવા વિનંતી કરી. જે રાજા જૂનાગઢના નવાબ પાકિસ્તાન સાથે જોડાવા ઈચ્છુક હતા ભારતસંઘ સાથે જોડાશે તેને સાલિયાણાં અને કેટલાંક વિશિષ્ટ જ્યારે પ્રજા ભારત સાથે. સરદારના માર્ગદર્શન મુજબ પ્રજાએ અધિકારો આપવાની જાહેરાત પણ કરી. આ ઉપરાંત તેમણે ભારત

આરઝી હકૂમતની રચના કરી ક્રાંતિ કરતાં નવાબે જૂનાગઢ છોડી

પર પરદેશીઓનું શાસન ભારતના રાજાઓના કુસંપને કારણે જ દેવું પડ્યું. જૂનાગઢ આરઝી હકૂમતે જીતી લઈ ભારતસંઘ સાથે

ચાલી શક્યું તેની સ્પષ્ટતા કરતાં કહ્યું કે, ‘જો આપણે સંપીને, જોડાઈને જોડી દીધું.

કાર્ય નહીં કરીએ તો આ જ ઈતિહાસનું પુનરાવર્તન કરવાની કાળી કશ્મીરના મહારાજાની ઈચ્છા સ્વતંત્ર રહેવાની હતી.

ટીલી ભારતના કપાળે લખાયેલી જ છે.’ આ ટીલીને ભૂંસવી હોય

પાકિસ્તાનની ઈચ્છા કશ્મીરને પોતાની સાથે જોડાય તેવી હતી.

તો આપણે એકબીજા સાથે જોડાઈને, સંપીને કાર્ય કરવું પડશે.

પોતાની ઈચ્છા બર ન આવતાં મુસ્લિમ તાયફાવાળાને ઉશ્કેરી સરદારની સમજાવટ, ધીરજ, કુનેહ અને કુશાગ્રવૃત્તિના પ્રતાપે ૧૪૦

સરદારની નૈતૃત્વ શૈલી...૬૩

સરદારની નૈતૃત્વ શૈલી...૬૪

આક્રમણ કરાવ્યું. કશ્મીર પર સંકટ આવતાં જ રાજા અને આગેવાનો ૫૬૨ દેશી રાજ્યોના રાજાઓ કાવાદાવા, કુકકપટ, સરદાર પાસે પહોંચ્યા. મદદ કરવા વિનંતી કરી. સરદારે શ્રીનગર આંટાકાંટા, ગલીચ ફાઉલ રમત રમનારા અને અંગ્રેજોના લશ્કરી જઈને નિરીક્ષણ કર્યું. તરત દિલ્હી પાછા ફરીને સભા બોલાવી બળથી શક્તિશાળી હોવા છતાં પણ સરદારે જે અનુપમ સિધ્ધિ

આપત્તિનો અહેવાલ આપ્યો. અને કશ્મીરને મદદ કરવા મક્કમતાથી

પ્રાપ્ત કરી તે તેમની સ્થિર બુધ્ધિને આભારી છે ! કાકાસાહેબ કાલેલકરે

લશ્કર મોકલવાની રજૂઆત કરી. માઉન્ટ બેટને રાજા ભારત સાથેનું કહ્યું છે કે, “આપણા દેશી રાજાઓનો સવાલ બહુ આંટીઘૂંટીવાળો જોડાણ સ્વીકારે તો જ મદદ કરવા દલીલ કરી. રાજાએ તે માન્ય કરી હતોેે. ભારતનું સ્વરાજ્ય માન્ય કરતી વખતે અંગ્રેજોએ આ રાજાઓને જોડાણ ખતપત્ર ઉપર સહી કરી આપી. સરદારે તીવ્રગતિએ બાજી

સંપૂર્ણ સ્વતંત્ર બનાવી આ સવાલને વધારે ગૂંચવ્યો હતો. આ સંભાળી લઈ લશ્કર મોકલ્યું. લશ્કરે આક્રમણકારીઓને પાછા

પરિસ્થિતિમાં ભાગલા પડેલા દેશની એકતા કાયમ રાખવી અને હઠાવ્યા. જવાહરલાલે સરદારની ના હોવા છતાં કશ્મીર

મજબૂત કરવી એ કઠણ કામ હતું એ પ્રશ્નનો ઉકેલ લાવી શકે એવા

પ્રશ્નને યુનોમાં મૂક્યો. તપાસપંચ નીમ્યું. યુધ્ધવિરામ જાહેર થયો એક સરદાર વલ્લભભાઈ જ હતા... ” આ જ વાતને રશિયાના

પાકિસ્તાની દળો જયાં હતા ત્યાં રહી ગયા. એટલો વિસ્તાર

મહાનનેતા ખુર્શ્વાવે પણ અનુમોદન આપતાં કહ્યું છે કે,

પાકિસ્તાનના કબજામાં રહી ગયો. યુનો હજી પણ આ પ્રશ્ન ઉકેલી

“રાજાઓનો અંત લાવ્યા વિના દેશી રાજ્યોનો અંત લાવવાની જે શક્યું નથી. જો સરદારની વાત નહેરુએ માની હોત તો આ પ્રશ્ન તે અદ્‌ભુત સૂઝ સરદારે બતાવી તે બીજા કોઈ પુરુષ કરી શક્યો ન

જ વખતે ઉકલી ગયો હોત ! કશ્મીરમાં શાંતિ સ્થપાતાં પ્રજાને હોત.”

જવાબદાર રાજ્યતંત્રની સ્થાપના કરવામાં આવી. જે આજપર્યત

સરદાર પટેલે સત્તાનો સોટો ચલાવ્યા વિના, પ્રેમની ગંગા

ચાલુ છે.

વહેવડાવી, રાજાઓને સાચો ધર્મ સમજાવી, પ્રેમથી અને ઉદારતાથી હૈદ્રાબાદનો નિઝામ કાસીમ રઝવીની ઓથ લઈ સ્વતંત્ર રહેવા રાજાઓને સંતોષ આપીને, ખૂબજ સ્વસ્થતાથી, ધીરજથી, કુનેહથી,

માગતો હતો. હૈદ્રાબાદ ભારતની મધ્યમાં હોવાથી તેનું જોડાણ

તનતોડ પરિશ્રમ ઉઠાવી, અતિવિકટ એવા સવાલનો સંતોષકારક અગત્યનું હતું. સમજાવટ છતાં નિઝામ એકના બે ના થયા. રઝાકાર નિવેડો લાવવાની જે અદ્‌ભુત સૂઝ બતાવી તે ખરેખર પ્રશંશનીય

નેતાઓએ આતંકવાદી પ્રવૃત્તિઓ શરૂ કરી. છેવટે વલ્લભભાઈએ છે. તે તેમની અભૂતપૂર્વ અનુપમ સિધ્ધિ હતી. સાચે જ સરદાર

મેજર જનરલ ચૌધરીના સેનાપતિપદે લશ્કર મોકલી બે દિવસમાં જ દેશની એકતા અને અખંડિતતાના સૂત્રધાર હતા.

હૈદ્રાબાદ જીતી લીધું. રઝાકાર નેતાઓને જેલમાં પૂરી દીધા. નિઝામે જોડાણખતપત્રમાં સહી કરી હૈદ્રાબાદને ભારતસંઘ સાથે જોડી દીધું.

દૃ દૃ દૃ

સરદારની નૈતૃત્વ શૈલી...૬૩

સરદારની નૈતૃત્વ શૈલી...૬૪

આક્રમણ કરાવ્યું. કશ્મીર પર સંકટ આવતાં જ રાજા અને આગેવાનો ૫૬૨ દેશી રાજ્યોના રાજાઓ કાવાદાવા, કુકકપટ, સરદાર પાસે પહોંચ્યા. મદદ કરવા વિનંતી કરી. સરદારે શ્રીનગર આંટાકાંટા, ગલીચ ફાઉલ રમત રમનારા અને અંગ્રેજોના લશ્કરી જઈને નિરીક્ષણ કર્યું. તરત દિલ્હી પાછા ફરીને સભા બોલાવી બળથી શક્તિશાળી હોવા છતાં પણ સરદારે જે અનુપમ સિધ્ધિ

આપત્તિનો અહેવાલ આપ્યો. અને કશ્મીરને મદદ કરવા મક્કમતાથી

પ્રાપ્ત કરી તે તેમની સ્થિર બુધ્ધિને આભારી છે ! કાકાસાહેબ કાલેલકરે

લશ્કર મોકલવાની રજૂઆત કરી. માઉન્ટ બેટને રાજા ભારત સાથેનું કહ્યું છે કે, “આપણા દેશી રાજાઓનો સવાલ બહુ આંટીઘૂંટીવાળો જોડાણ સ્વીકારે તો જ મદદ કરવા દલીલ કરી. રાજાએ તે માન્ય કરી હતોેે. ભારતનું સ્વરાજ્ય માન્ય કરતી વખતે અંગ્રેજોએ આ રાજાઓને જોડાણ ખતપત્ર ઉપર સહી કરી આપી. સરદારે તીવ્રગતિએ બાજી

સંપૂર્ણ સ્વતંત્ર બનાવી આ સવાલને વધારે ગૂંચવ્યો હતો. આ સંભાળી લઈ લશ્કર મોકલ્યું. લશ્કરે આક્રમણકારીઓને પાછા

પરિસ્થિતિમાં ભાગલા પડેલા દેશની એકતા કાયમ રાખવી અને હઠાવ્યા. જવાહરલાલે સરદારની ના હોવા છતાં કશ્મીર

મજબૂત કરવી એ કઠણ કામ હતું એ પ્રશ્નનો ઉકેલ લાવી શકે એવા

પ્રશ્નને યુનોમાં મૂક્યો. તપાસપંચ નીમ્યું. યુધ્ધવિરામ જાહેર થયો એક સરદાર વલ્લભભાઈ જ હતા... ” આ જ વાતને રશિયાના

પાકિસ્તાની દળો જયાં હતા ત્યાં રહી ગયા. એટલો વિસ્તાર

મહાનનેતા ખુર્શ્વાવે પણ અનુમોદન આપતાં કહ્યું છે કે,

પાકિસ્તાનના કબજામાં રહી ગયો. યુનો હજી પણ આ પ્રશ્ન ઉકેલી

“રાજાઓનો અંત લાવ્યા વિના દેશી રાજ્યોનો અંત લાવવાની જે શક્યું નથી. જો સરદારની વાત નહેરુએ માની હોત તો આ પ્રશ્ન તે અદ્‌ભુત સૂઝ સરદારે બતાવી તે બીજા કોઈ પુરુષ કરી શક્યો ન

જ વખતે ઉકલી ગયો હોત ! કશ્મીરમાં શાંતિ સ્થપાતાં પ્રજાને હોત.”

જવાબદાર રાજ્યતંત્રની સ્થાપના કરવામાં આવી. જે આજપર્યત

સરદાર પટેલે સત્તાનો સોટો ચલાવ્યા વિના, પ્રેમની ગંગા

ચાલુ છે.

વહેવડાવી, રાજાઓને સાચો ધર્મ સમજાવી, પ્રેમથી અને ઉદારતાથી હૈદ્રાબાદનો નિઝામ કાસીમ રઝવીની ઓથ લઈ સ્વતંત્ર રહેવા રાજાઓને સંતોષ આપીને, ખૂબજ સ્વસ્થતાથી, ધીરજથી, કુનેહથી,

માગતો હતો. હૈદ્રાબાદ ભારતની મધ્યમાં હોવાથી તેનું જોડાણ

તનતોડ પરિશ્રમ ઉઠાવી, અતિવિકટ એવા સવાલનો સંતોષકારક અગત્યનું હતું. સમજાવટ છતાં નિઝામ એકના બે ના થયા. રઝાકાર નિવેડો લાવવાની જે અદ્‌ભુત સૂઝ બતાવી તે ખરેખર પ્રશંશનીય

નેતાઓએ આતંકવાદી પ્રવૃત્તિઓ શરૂ કરી. છેવટે વલ્લભભાઈએ છે. તે તેમની અભૂતપૂર્વ અનુપમ સિધ્ધિ હતી. સાચે જ સરદાર

મેજર જનરલ ચૌધરીના સેનાપતિપદે લશ્કર મોકલી બે દિવસમાં જ દેશની એકતા અને અખંડિતતાના સૂત્રધાર હતા.

હૈદ્રાબાદ જીતી લીધું. રઝાકાર નેતાઓને જેલમાં પૂરી દીધા. નિઝામે જોડાણખતપત્રમાં સહી કરી હૈદ્રાબાદને ભારતસંઘ સાથે જોડી દીધું.

દૃ દૃ દૃ

સરદારની નૈતૃત્વ શૈલી...૬૫

સરદારની નૈતૃત્વ શૈલી...૬૬

પ્રતીતિ કરાવી કે જન્મ જ્યાં થવાનો હોય ત્યાં થાય પણ પુરુષાર્થ કરી પોતાની ઈચ્છા મુજબ જીવનનું ઘડતર કરવું તે વ્યક્તિના પોતાના ૪. કર્મવીર : વલ્લભભાઈ પટેલ

હાથમાં છે.

૧૮ વર્ષની ઉંમરે ઝવેરબા સાથે લગ્ન થયેલા. ૧૯૦૪માં

મહાન પુરુષોની મહાનતા પાછળ તેમના ગુણો રહેલાં હોય

મણિબહેનનો અને ૧૯૦૫ માં ડાહ્યાભાઈનો જન્મ થયો હતો.

છે. મહાન બનવું સહેલું નથી. તેના માટે કપરી તપશ્ચર્યા કરવી પડે ૧૯૦૮ માં ઝવેરબેનનેે આંતરડાનો રોગ થયો. આ માટે ઓપરેશન

છે. ઘરેણું બનતાં પહેલાં ધાતુને શેકાવું, ટીપાવું પડે છે. તેમ મહાન

કરવાની જરૂર હતી. ઓપરેશન કરાવ્યા બાદ થોડા જ કલાકોમાં બનતાં પણ અનેક તાવણીઓમાંથી પસાર થવું પડે છે. અનેક ઝવેરબાની તબિયત વધારે બગડી અને તેમનું મૃત્યું થયું. આ સમયે વિટંબણાઓમાંથી રસ્તો કરીને પોતાના કર્મના બળે સતત પરિશ્રમના વલ્લભભાઈ બોરસદની કોર્ટમાં એક ખૂન કેસમાં રોકાયેલા.

બળે આગળ આવેલા વલ્લભભાઈ સાચે જ કર્મવીર હતા.

ખૂનકેસમાં કોર્ટ સમક્ષ બચાવપક્ષે તેઓ દલીલો કરી રહ્યા હતા. તે વલ્લભભાઈ નાનપણથી જ મહેનતું. પિતાનો વ્યવસાય ખેતી.

જ સમયે પત્નીના મૃત્યુનો તાર મળ્યો. તાર વાંચીને ખિસ્સામાં કુટુંબપણ મોટું, પાંચભાઈઓ અને માતાપિતા એટલે નાનપણથી જ

મૂકી દીધો. સંપૂર્ણ સ્વસ્થતા સાથે એમણે દલીલો ચાલુ રાખી.

ગરીબીનો સામનો કરેલો. પોતાના ગામમાં શાળા નહીં એટલે રખડી-કેસ પૂર્ણ થયા બાદ તેઓએ તારની વિગત મિત્રોને જણાવી. તરત

રખડીને ભણવું પડેલું. કરમસદથી અગિયાર કિલોમીટર દૂર આવેલા જ વતનમાં જવા ઉપડ્યા. કેવી કર્મનિષ્ઠા ! કેટલાંકને થશે વ્રજનું

પેટલાદની શાળામાં પાંચમા ધોરણ સુધી ભણ્યા. મેટ્રિક સુધીનું શિક્ષણ હૃદય ? પણ ના તેવું નહોતું. ઝવરબા પ્રત્યે તેમને પ્રેમ હતો. પણ

નડીયાદની માધ્યમિક શાળામાં લીધું. આજની જેમ વાહનવ્યવહારની કર્મ ચાલુ હતું ત્યારે આઘાત લાગે તેવા સમાચારો મળે તો પણ સુવિધા હતી નહીં તેથી ચાલીને શાળાએ જતાં. શિક્ષણની સાથે

તેની પરવા ન કરતાં કર્મ પ્રત્યે નિષ્ઠા રાખવી જોઈએ. કારણ જે થયું પિતાને ખેતીકામમાં પણ મદદ કરતા હતા. એમની ઈચ્છા વકીલ

છે તેમાં કંઈ જ કરી શકાય તેમ નથી. અને જે કંઈ કરી શકાય તેવું છે થવાની પણ પૈસા ક્યાંથી લાવવા ? બાપ સામાન્ય ખેડૂત. પૈસાની

તે કાર્ય છોડી દેવું તે યોગ્ય નથી.

સુવિધા થાય તેમ નહોતી પણ વલ્લભભાઈ પાસે હામ હતી. પરિશ્રમ

વલ્લભભાઈની ઈચ્છા બેરિસ્ટર બનવાની. આ માટે ઈંગ્લેન્ડ કરવાની તમન્ના હતી. નિશ્ચયબળ હતું. તેથી વકીલો પાસેથી પુસ્તકો જઈને અભ્યાસ કરવો પડે. આથી તેમણે પૈસા બચાવ્યા. ઈંગ્લેન્ડ

મેળવ્યા અને ડિસ્ટ્રીક્ટ પ્લીડરની પરીક્ષા પાસ કરી. વકીલ બન્યા.

જવા ટ્રાવેલ એજન્સીનો સંપર્ક કર્યોે. પણ મોટાભાઈ વિઠ્ઠલભાઈએ

ગોધરામાં વકીલાત શરૂ કરી. થોડા વખત પછી બોરસદમાં વકીલાત

પોતાને પ્રથમ ઈંગ્લેન્ડ જવા દેવા કહ્યું. વલ્લભભાઈએ પોતાની શરૂ કરી અને એક સારા વકીલ તરીકે પ્રખ્યાત થયા. આમ તેમણે સરદારની નૈતૃત્વ શૈલી...૬૫

સરદારની નૈતૃત્વ શૈલી...૬૬

પ્રતીતિ કરાવી કે જન્મ જ્યાં થવાનો હોય ત્યાં થાય પણ પુરુષાર્થ કરી પોતાની ઈચ્છા મુજબ જીવનનું ઘડતર કરવું તે વ્યક્તિના પોતાના ૪. કર્મવીર : વલ્લભભાઈ પટેલ

હાથમાં છે.

૧૮ વર્ષની ઉંમરે ઝવેરબા સાથે લગ્ન થયેલા. ૧૯૦૪માં

મહાન પુરુષોની મહાનતા પાછળ તેમના ગુણો રહેલાં હોય

મણિબહેનનો અને ૧૯૦૫ માં ડાહ્યાભાઈનો જન્મ થયો હતો.

છે. મહાન બનવું સહેલું નથી. તેના માટે કપરી તપશ્ચર્યા કરવી પડે ૧૯૦૮ માં ઝવેરબેનનેે આંતરડાનો રોગ થયો. આ માટે ઓપરેશન

છે. ઘરેણું બનતાં પહેલાં ધાતુને શેકાવું, ટીપાવું પડે છે. તેમ મહાન

કરવાની જરૂર હતી. ઓપરેશન કરાવ્યા બાદ થોડા જ કલાકોમાં બનતાં પણ અનેક તાવણીઓમાંથી પસાર થવું પડે છે. અનેક ઝવેરબાની તબિયત વધારે બગડી અને તેમનું મૃત્યું થયું. આ સમયે વિટંબણાઓમાંથી રસ્તો કરીને પોતાના કર્મના બળે સતત પરિશ્રમના વલ્લભભાઈ બોરસદની કોર્ટમાં એક ખૂન કેસમાં રોકાયેલા.

બળે આગળ આવેલા વલ્લભભાઈ સાચે જ કર્મવીર હતા.

ખૂનકેસમાં કોર્ટ સમક્ષ બચાવપક્ષે તેઓ દલીલો કરી રહ્યા હતા. તે વલ્લભભાઈ નાનપણથી જ મહેનતું. પિતાનો વ્યવસાય ખેતી.

જ સમયે પત્નીના મૃત્યુનો તાર મળ્યો. તાર વાંચીને ખિસ્સામાં કુટુંબપણ મોટું, પાંચભાઈઓ અને માતાપિતા એટલે નાનપણથી જ

મૂકી દીધો. સંપૂર્ણ સ્વસ્થતા સાથે એમણે દલીલો ચાલુ રાખી.

ગરીબીનો સામનો કરેલો. પોતાના ગામમાં શાળા નહીં એટલે રખડી-કેસ પૂર્ણ થયા બાદ તેઓએ તારની વિગત મિત્રોને જણાવી. તરત

રખડીને ભણવું પડેલું. કરમસદથી અગિયાર કિલોમીટર દૂર આવેલા જ વતનમાં જવા ઉપડ્યા. કેવી કર્મનિષ્ઠા ! કેટલાંકને થશે વ્રજનું

પેટલાદની શાળામાં પાંચમા ધોરણ સુધી ભણ્યા. મેટ્રિક સુધીનું શિક્ષણ હૃદય ? પણ ના તેવું નહોતું. ઝવરબા પ્રત્યે તેમને પ્રેમ હતો. પણ

નડીયાદની માધ્યમિક શાળામાં લીધું. આજની જેમ વાહનવ્યવહારની કર્મ ચાલુ હતું ત્યારે આઘાત લાગે તેવા સમાચારો મળે તો પણ સુવિધા હતી નહીં તેથી ચાલીને શાળાએ જતાં. શિક્ષણની સાથે

તેની પરવા ન કરતાં કર્મ પ્રત્યે નિષ્ઠા રાખવી જોઈએ. કારણ જે થયું પિતાને ખેતીકામમાં પણ મદદ કરતા હતા. એમની ઈચ્છા વકીલ

છે તેમાં કંઈ જ કરી શકાય તેમ નથી. અને જે કંઈ કરી શકાય તેવું છે થવાની પણ પૈસા ક્યાંથી લાવવા ? બાપ સામાન્ય ખેડૂત. પૈસાની

તે કાર્ય છોડી દેવું તે યોગ્ય નથી.

સુવિધા થાય તેમ નહોતી પણ વલ્લભભાઈ પાસે હામ હતી. પરિશ્રમ

વલ્લભભાઈની ઈચ્છા બેરિસ્ટર બનવાની. આ માટે ઈંગ્લેન્ડ કરવાની તમન્ના હતી. નિશ્ચયબળ હતું. તેથી વકીલો પાસેથી પુસ્તકો જઈને અભ્યાસ કરવો પડે. આથી તેમણે પૈસા બચાવ્યા. ઈંગ્લેન્ડ

મેળવ્યા અને ડિસ્ટ્રીક્ટ પ્લીડરની પરીક્ષા પાસ કરી. વકીલ બન્યા.

જવા ટ્રાવેલ એજન્સીનો સંપર્ક કર્યોે. પણ મોટાભાઈ વિઠ્ઠલભાઈએ

ગોધરામાં વકીલાત શરૂ કરી. થોડા વખત પછી બોરસદમાં વકીલાત

પોતાને પ્રથમ ઈંગ્લેન્ડ જવા દેવા કહ્યું. વલ્લભભાઈએ પોતાની શરૂ કરી અને એક સારા વકીલ તરીકે પ્રખ્યાત થયા. આમ તેમણે સરદારની નૈતૃત્વ શૈલી...૬૭

સરદારની નૈતૃત્વ શૈલી...૬૮

ટિકિટ પર વિઠ્ઠલભાઈને જવા દીધા. અને તેમના કુટુંબની જવાબદારી અમલદારો અને એક બ્રિટિશ ઈનજેરનો માનભંગ કરી, ત્રણેયને

પણ સ્વીકારી. ઈ.સ. ૧૯૧૦ માં પુનઃ વિલાયત જવાની તક ઊભી

નોકરી છોડી જવાની ફરજ પાડી. ૧૯૧૮માં ખેડા સત્યાગ્રહનું સફળ

કરી; વિલાયત ગયા. બેરિસ્ટરનો અભ્યાસ શરૂ કર્યો. કેવી રીતે તે સંચાલન કર્યું. ૧૯૨૦ ની અસહકારની ચળવળમાં સક્રિય

જાણવા જેવું છે ! પૈસાની તંગી હતી. પુસ્તકો, પુસ્તકાલયના વાંચવા-કાર્યભૂમિકા ભજવી. ૧૯૨૩ના નાગપુર ઝંડા સત્યાગ્રહની વાપરવા; દરરોજ ૧૪ માઈલ ચાલીને પુસ્તકાલય પહોંચતા અને જવાબદારી લઈ શાનદાર સત્યાગ્રહ ચલાવ્યો. ૧૯૨૪માં પુનઃ ત્યાં ધ્યાનથી અભ્યાસ કરતા. ખૂબ ઓછા સમયમાં અભ્યાસ પૂરો મ્યુનિસિપાલિટીમાં જોડાયા ને પ્રમુખ બન્યા. ચાર વર્ષના કાર્યકાળ

થાય તેવો પ્રયાસ કર્યો. આ માટે વધારેમાં વધારે મહેનત કરી, અન્ય

દરમ્યાનનાં સચ્ચાઈ અને કાર્યદક્ષતા એ તેમના ટીકાકારોને પણ કોઈ બાબતમાં રસ લીધા વિના ફક્ત અભ્યાસમાં જ ધ્યાન પરોવી

પ્રભાવિત કર્યા હતા. ૧૯૨૭માં અસાધારણ રેલ આવી ત્યારે ફક્ત ત્રણ વર્ષમાં બેરિસ્ટરનો અભ્યાસ વિશેષ યોગ્યતા સાથે પૂર્ણ

પ્રલયની પ્રથમ રાતથી તેઓ રાહતકાર્યમાં લાગી ગયા. થાક્યા કર્યો. તેઓને ૫૦ પાઉન્ડનું ઈનામ મળ્યું. ૧૯૧૩માં ભારત આવ્યા.

વિના એ કામમાં ડૂબેલા રહ્યા. ગુજરાત પ્રાંતિક સમિતિના પ્રમુખ

વકીલાત શરૂ કરી. ફોજદારી ક્ષેત્રમાં ધ્યાન પરોવ્યું. નિપુણતા મેળવી

તરીકે ગામે ગામ કોંગ્રેસના સિપાઈઓ દ્વારા લોકોને ખોરાક-કપડાં થોડા જ સમયમાં વકીલ તરીકે પ્રખ્યાત થયા. આ હતી કર્મની ગતિ.

પહોંચાડ્યા. લાકડાં પહોંચાડી ઝૂંપડા તૈયાર કરાવ્યા. લોકોને કર્મ પ્રત્યેની જાગૃતિ.

બચાવ્યા. અરે ! ખેડાના કલેકટરને પણ બચાવ્યા. કલેકટર ચારે બાજુથી પાણીમાં ઘેરાયેલા. ખોરાક ન મળે. વલ્લભાઈએ તેમને ૧૯૧૫ માં મોહનદાસ ગાંધી ભારતમાં આવ્યા. દ.આફ્રિકામાં ખોરાક પહોંચાડ્યોે. કલેકટરનો ધર્મ લોકોને ખોરાક પહોંચાડવાનો સત્યાગ્રહ લડતો ચલાવીને આવેલા. કાળા લોકોની સમસ્યાઓનો હતો ત્યારે વલ્લભભાઈએ તેમને ખોરાક પહોંચાડ્યો. દિલ્હીમાં સામનો કરેલો. ભારતમાં પણ અંગ્રેજ શાસનની છળકપટવૃત્તિ અને વૉઈસરોય લોર્ડ ઈર્વિનને ભયંકર રેલ સંકટની વાત પહોંચાડી. ન

શોષણ તેમના ધ્યાનમાં હતા. ભારતમાં પણ તેઓએ અંગ્રેજ શાસન

છૂટકે તે નડીયાદ આવ્યા, બધે ફર્યા, નિરીક્ષણ કર્યું અને વિરૂધ્ધ લડત કરવા તૈયારી કરી રહ્યા હતા. અમદાવાદમાં આશ્રમ

વલ્લભભાઈની જાહેર પ્રશંસા કરી. વલ્લભભાઈ અને સરકાર બન્ને શરૂ કરી પ્રવૃત્તિઓ શરૂ કરેલી. તેમના કાર્યોથી ઘણા પ્રભાવિત થયેલા.

મળી રાહતકાર્ય કરે તે માટે એક કરોડની યોજના બનાવી.

વલ્લભભાઈને કાને પણ વાતો આવતી. મોહનદાસની કાર્યરીતિઓથી તેમને આશ્ચર્ય થતું પણ તે જાણવાની જિજ્ઞાસા પણ ૧૯૨૮ માં બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ સંભાળ્યું. આ રહેતી. ધીમે ધીમે તેઓ પણ તેમનાથી પ્રભાવિત થયા. ૧૯૧૭ માં સત્યાગ્રહે વલ્લભભાઈના વ્યક્તિત્વની મૂળભૂત લાક્ષણિકતાઓને બન્નેનો ભેટો થયો. આ જ અરસામાં અમદાવાદ મ્યુનિસિપાલિટીના ઉપસાવી આપી. અજેય સંકલ્પ બળ, દૃઢતા, લડતનો વ્યૂહ, સભ્ય બન્યા. મ્યુનિસિપલિટી ઉપર કમિશ્નરે લાદેલા બે તુમાખી બ્રિટીશ

તન્મયતા, લાગણીવેડાનો સદંતર અભાવ, સહકાર્યકર્તાઓ તેમજ સરદારની નૈતૃત્વ શૈલી...૬૭

સરદારની નૈતૃત્વ શૈલી...૬૮

ટિકિટ પર વિઠ્ઠલભાઈને જવા દીધા. અને તેમના કુટુંબની જવાબદારી અમલદારો અને એક બ્રિટિશ ઈનજેરનો માનભંગ કરી, ત્રણેયને

પણ સ્વીકારી. ઈ.સ. ૧૯૧૦ માં પુનઃ વિલાયત જવાની તક ઊભી

નોકરી છોડી જવાની ફરજ પાડી. ૧૯૧૮માં ખેડા સત્યાગ્રહનું સફળ

કરી; વિલાયત ગયા. બેરિસ્ટરનો અભ્યાસ શરૂ કર્યો. કેવી રીતે તે સંચાલન કર્યું. ૧૯૨૦ ની અસહકારની ચળવળમાં સક્રિય

જાણવા જેવું છે ! પૈસાની તંગી હતી. પુસ્તકો, પુસ્તકાલયના વાંચવા-કાર્યભૂમિકા ભજવી. ૧૯૨૩ના નાગપુર ઝંડા સત્યાગ્રહની વાપરવા; દરરોજ ૧૪ માઈલ ચાલીને પુસ્તકાલય પહોંચતા અને જવાબદારી લઈ શાનદાર સત્યાગ્રહ ચલાવ્યો. ૧૯૨૪માં પુનઃ ત્યાં ધ્યાનથી અભ્યાસ કરતા. ખૂબ ઓછા સમયમાં અભ્યાસ પૂરો મ્યુનિસિપાલિટીમાં જોડાયા ને પ્રમુખ બન્યા. ચાર વર્ષના કાર્યકાળ

થાય તેવો પ્રયાસ કર્યો. આ માટે વધારેમાં વધારે મહેનત કરી, અન્ય

દરમ્યાનનાં સચ્ચાઈ અને કાર્યદક્ષતા એ તેમના ટીકાકારોને પણ કોઈ બાબતમાં રસ લીધા વિના ફક્ત અભ્યાસમાં જ ધ્યાન પરોવી

પ્રભાવિત કર્યા હતા. ૧૯૨૭માં અસાધારણ રેલ આવી ત્યારે ફક્ત ત્રણ વર્ષમાં બેરિસ્ટરનો અભ્યાસ વિશેષ યોગ્યતા સાથે પૂર્ણ

પ્રલયની પ્રથમ રાતથી તેઓ રાહતકાર્યમાં લાગી ગયા. થાક્યા કર્યો. તેઓને ૫૦ પાઉન્ડનું ઈનામ મળ્યું. ૧૯૧૩માં ભારત આવ્યા.

વિના એ કામમાં ડૂબેલા રહ્યા. ગુજરાત પ્રાંતિક સમિતિના પ્રમુખ

વકીલાત શરૂ કરી. ફોજદારી ક્ષેત્રમાં ધ્યાન પરોવ્યું. નિપુણતા મેળવી

તરીકે ગામે ગામ કોંગ્રેસના સિપાઈઓ દ્વારા લોકોને ખોરાક-કપડાં થોડા જ સમયમાં વકીલ તરીકે પ્રખ્યાત થયા. આ હતી કર્મની ગતિ.

પહોંચાડ્યા. લાકડાં પહોંચાડી ઝૂંપડા તૈયાર કરાવ્યા. લોકોને કર્મ પ્રત્યેની જાગૃતિ.

બચાવ્યા. અરે ! ખેડાના કલેકટરને પણ બચાવ્યા. કલેકટર ચારે બાજુથી પાણીમાં ઘેરાયેલા. ખોરાક ન મળે. વલ્લભાઈએ તેમને ૧૯૧૫ માં મોહનદાસ ગાંધી ભારતમાં આવ્યા. દ.આફ્રિકામાં ખોરાક પહોંચાડ્યોે. કલેકટરનો ધર્મ લોકોને ખોરાક પહોંચાડવાનો સત્યાગ્રહ લડતો ચલાવીને આવેલા. કાળા લોકોની સમસ્યાઓનો હતો ત્યારે વલ્લભભાઈએ તેમને ખોરાક પહોંચાડ્યો. દિલ્હીમાં સામનો કરેલો. ભારતમાં પણ અંગ્રેજ શાસનની છળકપટવૃત્તિ અને વૉઈસરોય લોર્ડ ઈર્વિનને ભયંકર રેલ સંકટની વાત પહોંચાડી. ન

શોષણ તેમના ધ્યાનમાં હતા. ભારતમાં પણ તેઓએ અંગ્રેજ શાસન

છૂટકે તે નડીયાદ આવ્યા, બધે ફર્યા, નિરીક્ષણ કર્યું અને વિરૂધ્ધ લડત કરવા તૈયારી કરી રહ્યા હતા. અમદાવાદમાં આશ્રમ

વલ્લભભાઈની જાહેર પ્રશંસા કરી. વલ્લભભાઈ અને સરકાર બન્ને શરૂ કરી પ્રવૃત્તિઓ શરૂ કરેલી. તેમના કાર્યોથી ઘણા પ્રભાવિત થયેલા.

મળી રાહતકાર્ય કરે તે માટે એક કરોડની યોજના બનાવી.

વલ્લભભાઈને કાને પણ વાતો આવતી. મોહનદાસની કાર્યરીતિઓથી તેમને આશ્ચર્ય થતું પણ તે જાણવાની જિજ્ઞાસા પણ ૧૯૨૮ માં બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ સંભાળ્યું. આ રહેતી. ધીમે ધીમે તેઓ પણ તેમનાથી પ્રભાવિત થયા. ૧૯૧૭ માં સત્યાગ્રહે વલ્લભભાઈના વ્યક્તિત્વની મૂળભૂત લાક્ષણિકતાઓને બન્નેનો ભેટો થયો. આ જ અરસામાં અમદાવાદ મ્યુનિસિપાલિટીના ઉપસાવી આપી. અજેય સંકલ્પ બળ, દૃઢતા, લડતનો વ્યૂહ, સભ્ય બન્યા. મ્યુનિસિપલિટી ઉપર કમિશ્નરે લાદેલા બે તુમાખી બ્રિટીશ

તન્મયતા, લાગણીવેડાનો સદંતર અભાવ, સહકાર્યકર્તાઓ તેમજ સરદારની નૈતૃત્વ શૈલી...૬૯

સરદારની નૈતૃત્વ શૈલી...૭૦

પોતાની જાત માટે લોખંડી શિસ્તનો આગ્રહ અને લગભગ

મળે એમ સર રોજર લગલીએ ૨૦-૩-૧૯૩૭ માં કહ્યું.સાથે ત્યાગવૃત્તિમાં ખપે એવી નિઃસ્વાર્થતા. બારડોલી સત્યાગ્રહ ખરેખર સરદારને મુંબઈ ઈલાકાના મુખ્યપ્રધાન પદે બેસાડવાની વાત કરી.

વલ્લભભાઈની વ્યક્તિગત જીત સમાન હતો. તેઓની કુશળતા સરદારે પ્રધાનપદાની ચોખ્ખી ના પાડી અને જમીનો તો પાછી

પરિણામે સરકારે મહેસૂલ માફ કરવું પડેલું. લડતની જીતની કદરરૂપે

લઈશું જ એમ નોંધ કરાવી જમીન પાછી લીધી જ. કેવી નિશ્ચયતા એમને ‘સરદાર’ નું બિરૂદ મળેલું અને તે બિરૂદના નામે જ ભારતની અને કેવો ત્યાગ ! તેમણે સત્‌કર્મ સાથે કદી સ્વાર્થને ભળવા જ દીધો

પ્રજા એમને ઓળખે છે.

નહોતો. આ બાબત જ તેમની કર્તવ્યપરાયણાને ચાર ચાંદ લગાવી હિન્દુસ્તાનની સ્વાધીનતાના સર્જકોમાં વલ્લભભાઈ મોખરે દે છે. આખી જિંદગી ચીવટાઈથી રેંટિયો કાંતીને વસ્ત્રો પહેર્યાં, હતા. ગાંધીવિચારને તેમણે અનેકવાર સિધ્ધ કરી બતાવ્યો.

ખેતીને ઉધ્ધારી, જેલમાં નકામા કાગળોમાંથી એકધારા, એકસરખા

લોકશક્તિનો પરિચય પણ જગતને કરાવ્યો. જનમત કેળવવામાં જ

પરબીડિયાં બનાવ્યાં, એ પરબીડિયાં બનાવવાની ક્રિયા ઉપર દેશની આઝાદી છે તે વાતનો પરચો તેમણે દુનિયા સમક્ષ કરી

ગાંધીજીના પ્રમાણપત્રો વાંચીએ તો સરદારની ઉત્તર પ્રકારની બતાવ્યો. આઝાદ ભારતને અખંડ ભારત બનાવવામાં પણ તેમની કાર્યવૃત્તિની પ્રતીતિ થયા વિના રહે જ નહીં.

સિધ્ધિ નાનીસૂની નથી. ૫૬૨ દેશી રાજ્યોને હિંમતથી, છાતી

ગાંધી વિચારને, ગાંધીના અગિયાર વ્રતો - સત્ય, અહિંસા, કાઢીને, લોકોના દિલને ટકોરીને રાજાઓને સાચી વાત સમજાવીને,

ચોરી ન કરવી, અસ્તેય, બ્રહ્મચર્ય, જાતમહેનત, અસ્પૃશ્યતા વિરોધ,

પ્રેમ અને ઉદારતાથી, રાજાઓને સંતોષ થાય તેવી રીતે, સ્વસ્થતાથી, અભય, સ્વદેશી, સ્વાદત્યાગ અને સર્વ ધર્મ સમાનને નમ્રપણે શરીરની બિમાર હાલતમાં પણ તનતોડ પરિશ્રમ ઉઠાવીને, અતિવિકટ આચરણ કરી સર્વેને આ વિચારોનું આચરણ થઈ શકે છે. તેે પોતાના એવા સવાલનો સંતોષકારક નિવેડો લાવવાની જે કુનેહ તેમણે બતાવી દૃષ્ટાંતથી સિધ્ધ કરી આપ્યું. ૩૪ વર્ષની ઉંમરે વિધુર થયાં છતાં

તે પ્રસંશનીય અને અભૂતપૂર્વ અનુપમ સિધ્ધિ હતી.

પુનઃલગ્ન ન કર્યા અને બ્રહ્મચર્યનું પાલન કર્યું. બારડોલીમાં ખેતી જયપુરમાં એકવાર પ્લેન બગડ્યું ત્યારે સરદાર નદીના કરી નવી કેળની જાતો વિકસાવી. આદિવાસીઓના વિકાસ કાર્યો, ભાઠામાં પ્લેનમાં બત્તી નીચે ફાઈલો વાંચતા જોવામાં આવ્યા હતા.

ખાદી વિકાસનું કાર્ય, દારૂબંધીનું કાર્ય વગેરે રચનાત્મક કાર્યો કર્યાં.

શું કહીશું ? સ્વસ્થ, સ્થિરબુધ્ધિ કે સ્થિતપજ્ઞતા ? તેમનું કૃતનિશ્ચયીપણું સૌથી મહત્ત્વનું કાર્ય અહિંસક માર્ગે સ્વરાજય પ્રાપ્તિનું થઈ શકે તે

પણ અનોખું હતું. એકવાર નિશ્ચય કર્યા પછી કદી પીછેહઠ કરી હોય

સિધ્ધ કરવાની પહેલ તેમણે કરી હતી. અને તેથી પણ મહત્ત્વનું

તેવું જાણવામાં નથી. બારડોલીની જમીન તમને કદી પાછી નહિ કાર્ય અખંડ ભારતના નિર્માણનું તેમણે કર્યું. રાષ્ટ્રની સેવાને જ સરદારની નૈતૃત્વ શૈલી...૬૯

સરદારની નૈતૃત્વ શૈલી...૭૦

પોતાની જાત માટે લોખંડી શિસ્તનો આગ્રહ અને લગભગ

મળે એમ સર રોજર લગલીએ ૨૦-૩-૧૯૩૭ માં કહ્યું.સાથે ત્યાગવૃત્તિમાં ખપે એવી નિઃસ્વાર્થતા. બારડોલી સત્યાગ્રહ ખરેખર સરદારને મુંબઈ ઈલાકાના મુખ્યપ્રધાન પદે બેસાડવાની વાત કરી.

વલ્લભભાઈની વ્યક્તિગત જીત સમાન હતો. તેઓની કુશળતા સરદારે પ્રધાનપદાની ચોખ્ખી ના પાડી અને જમીનો તો પાછી

પરિણામે સરકારે મહેસૂલ માફ કરવું પડેલું. લડતની જીતની કદરરૂપે

લઈશું જ એમ નોંધ કરાવી જમીન પાછી લીધી જ. કેવી નિશ્ચયતા એમને ‘સરદાર’ નું બિરૂદ મળેલું અને તે બિરૂદના નામે જ ભારતની અને કેવો ત્યાગ ! તેમણે સત્‌કર્મ સાથે કદી સ્વાર્થને ભળવા જ દીધો

પ્રજા એમને ઓળખે છે.

નહોતો. આ બાબત જ તેમની કર્તવ્યપરાયણાને ચાર ચાંદ લગાવી હિન્દુસ્તાનની સ્વાધીનતાના સર્જકોમાં વલ્લભભાઈ મોખરે દે છે. આખી જિંદગી ચીવટાઈથી રેંટિયો કાંતીને વસ્ત્રો પહેર્યાં, હતા. ગાંધીવિચારને તેમણે અનેકવાર સિધ્ધ કરી બતાવ્યો.

ખેતીને ઉધ્ધારી, જેલમાં નકામા કાગળોમાંથી એકધારા, એકસરખા

લોકશક્તિનો પરિચય પણ જગતને કરાવ્યો. જનમત કેળવવામાં જ

પરબીડિયાં બનાવ્યાં, એ પરબીડિયાં બનાવવાની ક્રિયા ઉપર દેશની આઝાદી છે તે વાતનો પરચો તેમણે દુનિયા સમક્ષ કરી

ગાંધીજીના પ્રમાણપત્રો વાંચીએ તો સરદારની ઉત્તર પ્રકારની બતાવ્યો. આઝાદ ભારતને અખંડ ભારત બનાવવામાં પણ તેમની કાર્યવૃત્તિની પ્રતીતિ થયા વિના રહે જ નહીં.

સિધ્ધિ નાનીસૂની નથી. ૫૬૨ દેશી રાજ્યોને હિંમતથી, છાતી

ગાંધી વિચારને, ગાંધીના અગિયાર વ્રતો - સત્ય, અહિંસા, કાઢીને, લોકોના દિલને ટકોરીને રાજાઓને સાચી વાત સમજાવીને,

ચોરી ન કરવી, અસ્તેય, બ્રહ્મચર્ય, જાતમહેનત, અસ્પૃશ્યતા વિરોધ,

પ્રેમ અને ઉદારતાથી, રાજાઓને સંતોષ થાય તેવી રીતે, સ્વસ્થતાથી, અભય, સ્વદેશી, સ્વાદત્યાગ અને સર્વ ધર્મ સમાનને નમ્રપણે શરીરની બિમાર હાલતમાં પણ તનતોડ પરિશ્રમ ઉઠાવીને, અતિવિકટ આચરણ કરી સર્વેને આ વિચારોનું આચરણ થઈ શકે છે. તેે પોતાના એવા સવાલનો સંતોષકારક નિવેડો લાવવાની જે કુનેહ તેમણે બતાવી દૃષ્ટાંતથી સિધ્ધ કરી આપ્યું. ૩૪ વર્ષની ઉંમરે વિધુર થયાં છતાં

તે પ્રસંશનીય અને અભૂતપૂર્વ અનુપમ સિધ્ધિ હતી.

પુનઃલગ્ન ન કર્યા અને બ્રહ્મચર્યનું પાલન કર્યું. બારડોલીમાં ખેતી જયપુરમાં એકવાર પ્લેન બગડ્યું ત્યારે સરદાર નદીના કરી નવી કેળની જાતો વિકસાવી. આદિવાસીઓના વિકાસ કાર્યો, ભાઠામાં પ્લેનમાં બત્તી નીચે ફાઈલો વાંચતા જોવામાં આવ્યા હતા.

ખાદી વિકાસનું કાર્ય, દારૂબંધીનું કાર્ય વગેરે રચનાત્મક કાર્યો કર્યાં.

શું કહીશું ? સ્વસ્થ, સ્થિરબુધ્ધિ કે સ્થિતપજ્ઞતા ? તેમનું કૃતનિશ્ચયીપણું સૌથી મહત્ત્વનું કાર્ય અહિંસક માર્ગે સ્વરાજય પ્રાપ્તિનું થઈ શકે તે

પણ અનોખું હતું. એકવાર નિશ્ચય કર્યા પછી કદી પીછેહઠ કરી હોય

સિધ્ધ કરવાની પહેલ તેમણે કરી હતી. અને તેથી પણ મહત્ત્વનું

તેવું જાણવામાં નથી. બારડોલીની જમીન તમને કદી પાછી નહિ કાર્ય અખંડ ભારતના નિર્માણનું તેમણે કર્યું. રાષ્ટ્રની સેવાને જ સરદારની નૈતૃત્વ શૈલી...૭૧

સરદારની નૈતૃત્વ શૈલી...૭૨

પોતાનું કાર્ય ગણી; સત્તા, સ્વાર્થ, મારું-તારું, સગાવાદના પડછાયામાં

પ. ગુર્જર ભારતીય લાલ (ગીત)

આવ્યા વિના બિલકુલ સ્વાપર્ણ અને સમર્પણથી રાષ્ટ્ર ઘડતરના કાર્યોને જ પોતાના જીવનમાં મહત્ત્વ આપી સતત કાર્યશીલતા દાખવી તેજ

ગામ કરમસદનો માનવી,વલ્લભ એનું નામ;

તેમની કર્મપરાયણતા, કર્મશીલતા, કર્માભિમુખતાના દર્શન કરાવે

લાડ-ઝવેરના દીકરે, ઉજળાં કીધાં કામ.

છે.

સ્વાતંત્ર્યની હાક સુણી, મોહન સંગ જોડાય;

ગાંધી વિચારને આચરી, મોહ ન લાવ્યો મનમાંય.

દૃ દૃ દૃ

અન્યાય થયો ખેડૂતોને, બારડોલીની માંહ્ય, સત્યાગ્રહથી સરકાર પાસે, મહેસુલ માફ કરાય.

બારડોલીની સફળતા એ, મળ્યું ‘સરદાર’ નામ; ત્યાગ-પૌરુષ-સેવા થકી, સાર્થક સરદાર થાય.

સત્ય લાગ્યું તેને જે, કહ્યું નીડર થઈ;

ગાંધી ચીંધ્યા કામ કરી, ચીંધ્યો સાચો રાહ.

ઝિન્દાદીલ લડવૈયો બની, ખેલ્યો સ્વાતંત્ર્ય જંગ; જંગ માંડે શૂરવીર થઈ, ચૂરા શત્રુના થાય.

સત્ય અહિંસા શસ્ત્ર સાથે, ખેલ્યો સ્વાતંત્ર્ય જંગ;

સિંહ સમો સર્વત્રે ગાજી, સર્જ્યો આઝાદ દેશ.

સ્વાતંત્ર્ય આવ્યું દેશમાં, રાજા આડા થાય; સ્નેહ-સમજાવટને રાજહિતથી, અખંડ ભારત રચાય

કર્મ-ધર્મને રાષ્ટ્રપ્રેમથી, સેવા કીધી અપાર;

નમન હો કોટિ તને, હે ગુર્જર ભારતીય લાલ.

દૃ દૃ દૃ

સરદારની નૈતૃત્વ શૈલી...૭૧

સરદારની નૈતૃત્વ શૈલી...૭૨

પોતાનું કાર્ય ગણી; સત્તા, સ્વાર્થ, મારું-તારું, સગાવાદના પડછાયામાં

પ. ગુર્જર ભારતીય લાલ (ગીત)

આવ્યા વિના બિલકુલ સ્વાપર્ણ અને સમર્પણથી રાષ્ટ્ર ઘડતરના કાર્યોને જ પોતાના જીવનમાં મહત્ત્વ આપી સતત કાર્યશીલતા દાખવી તેજ

ગામ કરમસદનો માનવી,વલ્લભ એનું નામ;

તેમની કર્મપરાયણતા, કર્મશીલતા, કર્માભિમુખતાના દર્શન કરાવે

લાડ-ઝવેરના દીકરે, ઉજળાં કીધાં કામ.

છે.

સ્વાતંત્ર્યની હાક સુણી, મોહન સંગ જોડાય;

ગાંધી વિચારને આચરી, મોહ ન લાવ્યો મનમાંય.

દૃ દૃ દૃ

અન્યાય થયો ખેડૂતોને, બારડોલીની માંહ્ય, સત્યાગ્રહથી સરકાર પાસે, મહેસુલ માફ કરાય.

બારડોલીની સફળતા એ, મળ્યું ‘સરદાર’ નામ; ત્યાગ-પૌરુષ-સેવા થકી, સાર્થક સરદાર થાય.

સત્ય લાગ્યું તેને જે, કહ્યું નીડર થઈ;

ગાંધી ચીંધ્યા કામ કરી, ચીંધ્યો સાચો રાહ.

ઝિન્દાદીલ લડવૈયો બની, ખેલ્યો સ્વાતંત્ર્ય જંગ; જંગ માંડે શૂરવીર થઈ, ચૂરા શત્રુના થાય.

સત્ય અહિંસા શસ્ત્ર સાથે, ખેલ્યો સ્વાતંત્ર્ય જંગ;

સિંહ સમો સર્વત્રે ગાજી, સર્જ્યો આઝાદ દેશ.

સ્વાતંત્ર્ય આવ્યું દેશમાં, રાજા આડા થાય; સ્નેહ-સમજાવટને રાજહિતથી, અખંડ ભારત રચાય

કર્મ-ધર્મને રાષ્ટ્રપ્રેમથી, સેવા કીધી અપાર;

નમન હો કોટિ તને, હે ગુર્જર ભારતીય લાલ.

દૃ દૃ દૃ